પનોતી અમ્પાયરનું નામ સાંભળતા જ સહમી ગયા હતા ભારતીય ફેંસ, જ્યારે જ્યારે કર્યુ છે અમ્પાયરિંગ, હારી છે ટીમ ઈન્ડિયા
આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઈનલમાં ભારતનું વર્લ્ડકપની ટ્રોફી જીતવાનું સપનુ રોળાયુ છે. જો કે આ હારનું ઠીકરુ ભારતીય ફેન્સ પનોતી અમ્પાયર રિચર્ડ કેટલબોરોના નામે ફોડે છે. તેના માટે એવી માન્યતા છે કે તેમણે જ્યારે જ્યારે ભારતની મેચ સામે અમ્પાયરિંગ કર્યુ છે ટીમ ઈન્ડિયા એ મેચ હારી છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Latest News Updates

અંકિતા લોખંડેની પ્રેગ્નેન્સી પર જીજ્ઞા વોરાએ કર્યો ખુલાસો, કહ્યું પ્રેગનેન્ટ..

માર્કેટમાં આવી છે અવનવી ક્યુટ ઈયરિંગ્સ, જોઈને થશે ખાવાનું મન

ધીમા ચાલતા ગેસ બર્નરને મિનિટોમાં કરો સાફ, આ ટિપ્સ અપનાવો

પ્રો કબડ્ડીમાં સૌથી વધારે સુપર 10 કરનાર રેઈડર કોણ? જાણો અહીં

આજનું રાશિફળ તારીખ 28-11-2023

ફોટો જગતના એક યુગનો અંત, ઝવેરીલાલ મહેતાનું નિધન