12 લાખની કરમુક્તિનો લાભ દેશમાં કેટલા લોકોને મળશે ? નિર્મલા સિતારમણે જણાવ્યું કેવી રીતે ગણાશે વેરો
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે, નવી કર વ્યવસ્થાના સ્લેબમાં ફેરફાર કરવાથી વધુ 1 કરોડ લોકોને કર રાહત મળશે. સરકારે નવી કર વ્યવસ્થા 7 લાખ રૂપિયાથી વધારીને 12 લાખ રૂપિયા કરી દીધી છે. સરકારના આ નિર્ણયને, મધ્યમ વર્ગના લોકો સાથે સીધી અસર માનવામાં આવી રહ્યી છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
નાણાપ્રધાન નિર્મલા સિતારમણે અંદાજપત્ર રજૂ કરતા પગારદાર કરદાતાઓને મોટી રાહત આપી હતી. નાણાકીય વર્ષ 2025 અને 2026માં પગારદાર કરદાતાઓને 12 લાખ સુધીની આવક પર કરમુક્તિનો લાભ આપ્યો છે. આવકવેરા અંગેના અન્ય સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

યુઝવેન્દ્ર ધનશ્રીને ભૂલીને આગળ વધ્યો, કોણ છે આ મિસ્ટ્રી ગર્લ ? વિવેક ઓબેરોયે બતાવી ઝલક

Vastu tips : મોબાઈલમાં આવું વોલપેપર રાખશો તો તમને કંગાળ થતાં કોઈ નહીં બચાવે ! જાણો

Vastu Tips: ભૂલથી પણ બેડરૂમમાં આ વસ્તુઓ ન રાખો, તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે!

જાણો કોણ છે સૌથી પૈસાદાર પંજાબી સિંગર, જુઓ ફોટો

દરરોજ સવારે નાગરવેલના પાન ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?

ઘરમાં કબૂતરનું વારંવાર આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં