AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank of Baroda 1,00,000 રૂપિયા જમા કરો અને મેળવો 41,478 રૂપિયાનું વ્યાજ, જુઓ ગણતરી

બેંક ઓફ બરોડા (BoB) તેની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ પર 3.50% થી 7.05% સુધીના આકર્ષક વ્યાજ દરો ઓફર કરે છે. ખાસ કરીને 5 વર્ષ અને 444 દિવસની 'બોબ સ્ક્વેર ડ્રાઇવ' સ્કીમમાં વરિષ્ઠ નાગરિકોને ઉચ્ચ વ્યાજ મળે છે.

| Updated on: Mar 02, 2026 | 5:56 PM
Share
બેંક ઓફ બરોડા તેના ગ્રાહકો માટે વિવિધ મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ પર 3.50% થી 7.05% સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. આ જાહેર ક્ષેત્રની બેંકમાં ઓછામાં ઓછા 7 દિવસથી લઈને વધુમાં વધુ 10 વર્ષ સુધી FD ખોલી શકાય છે. સુરક્ષિત રોકાણ અને નિશ્ચિત વળતર ઇચ્છતા રોકાણકારો માટે આ એક યોગ્ય વિકલ્પ છે.

બેંક ઓફ બરોડા તેના ગ્રાહકો માટે વિવિધ મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ પર 3.50% થી 7.05% સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. આ જાહેર ક્ષેત્રની બેંકમાં ઓછામાં ઓછા 7 દિવસથી લઈને વધુમાં વધુ 10 વર્ષ સુધી FD ખોલી શકાય છે. સુરક્ષિત રોકાણ અને નિશ્ચિત વળતર ઇચ્છતા રોકાણકારો માટે આ એક યોગ્ય વિકલ્પ છે.

1 / 6
હાલમાં બેંક 5 વર્ષની FD યોજના પર આકર્ષક વ્યાજ દર ઓફર કરી રહી છે. સામાન્ય નાગરિકો માટે 6.30%, વરિષ્ઠ નાગરિકો (60 વર્ષથી વધુ) માટે 6.90% અને અતિ વરિષ્ઠ નાગરિકો (80 વર્ષથી વધુ) માટે 7.00% સુધી વ્યાજ મળે છે.

હાલમાં બેંક 5 વર્ષની FD યોજના પર આકર્ષક વ્યાજ દર ઓફર કરી રહી છે. સામાન્ય નાગરિકો માટે 6.30%, વરિષ્ઠ નાગરિકો (60 વર્ષથી વધુ) માટે 6.90% અને અતિ વરિષ્ઠ નાગરિકો (80 વર્ષથી વધુ) માટે 7.00% સુધી વ્યાજ મળે છે.

2 / 6
તે ઉપરાંત, બેંકની 444 દિવસની સ્પેશિયલ ‘બોબ સ્ક્વેર ડ્રાઇવ ડિપોઝિટ સ્કીમ’ પણ લોકપ્રિય છે. આ યોજનામાં સામાન્ય નાગરિકોને 6.45%, વરિષ્ઠ નાગરિકોને 6.95% અને અતિ વરિષ્ઠ નાગરિકોને 7.05% સુધી વ્યાજ આપવામાં આવે છે.

તે ઉપરાંત, બેંકની 444 દિવસની સ્પેશિયલ ‘બોબ સ્ક્વેર ડ્રાઇવ ડિપોઝિટ સ્કીમ’ પણ લોકપ્રિય છે. આ યોજનામાં સામાન્ય નાગરિકોને 6.45%, વરિષ્ઠ નાગરિકોને 6.95% અને અતિ વરિષ્ઠ નાગરિકોને 7.05% સુધી વ્યાજ આપવામાં આવે છે.

3 / 6
જો સામાન્ય નાગરિક 5 વર્ષની FDમાં ₹1,00,000 જમા કરે, તો પાકતી મુદતે આશરે ₹1,36,690 મળશે. એટલે કે કુલ ₹36,690 વ્યાજ મળશે.

જો સામાન્ય નાગરિક 5 વર્ષની FDમાં ₹1,00,000 જમા કરે, તો પાકતી મુદતે આશરે ₹1,36,690 મળશે. એટલે કે કુલ ₹36,690 વ્યાજ મળશે.

4 / 6
વરિષ્ઠ નાગરિકો માટે આ જ મુદત અને રકમ પર પાકતી મુદતે આશરે ₹1,40,784 મળશે, જેમાં ₹40,784 વ્યાજ શામેલ છે. અતિ વરિષ્ઠ નાગરિકો માટે 7.00% વ્યાજ દરે 5 વર્ષ બાદ કુલ રકમ આશરે ₹1,41,478 થશે. એટલે કે ₹41,478 નિશ્ચિત વ્યાજ મળશે.

વરિષ્ઠ નાગરિકો માટે આ જ મુદત અને રકમ પર પાકતી મુદતે આશરે ₹1,40,784 મળશે, જેમાં ₹40,784 વ્યાજ શામેલ છે. અતિ વરિષ્ઠ નાગરિકો માટે 7.00% વ્યાજ દરે 5 વર્ષ બાદ કુલ રકમ આશરે ₹1,41,478 થશે. એટલે કે ₹41,478 નિશ્ચિત વ્યાજ મળશે.

5 / 6
આ રીતે, ₹1 લાખની FD પર ઉંમર અને વ્યાજ દર અનુસાર ₹36 હજારથી ₹41 હજાર સુધીનું વ્યાજ મેળવી શકાય છે. રોકાણ કરતા પહેલાં તાજા વ્યાજ દરો અને શરતો બેંકની સત્તાવાર વેબસાઇટ અથવા નજીકની શાખામાં ચકાસવી સલાહરૂપ છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

આ રીતે, ₹1 લાખની FD પર ઉંમર અને વ્યાજ દર અનુસાર ₹36 હજારથી ₹41 હજાર સુધીનું વ્યાજ મેળવી શકાય છે. રોકાણ કરતા પહેલાં તાજા વ્યાજ દરો અને શરતો બેંકની સત્તાવાર વેબસાઇટ અથવા નજીકની શાખામાં ચકાસવી સલાહરૂપ છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

6 / 6
Follow Us
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
g clip-path="url(#clip0_868_265)">