AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank of Baroda 1,00,000 રૂપિયા જમા કરો અને મેળવો 41,478 રૂપિયાનું વ્યાજ, જુઓ ગણતરી

બેંક ઓફ બરોડા (BoB) તેની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ પર 3.50% થી 7.05% સુધીના આકર્ષક વ્યાજ દરો ઓફર કરે છે. ખાસ કરીને 5 વર્ષ અને 444 દિવસની 'બોબ સ્ક્વેર ડ્રાઇવ' સ્કીમમાં વરિષ્ઠ નાગરિકોને ઉચ્ચ વ્યાજ મળે છે.

| Updated on: Mar 02, 2026 | 5:56 PM
Share
બેંક ઓફ બરોડા તેના ગ્રાહકો માટે વિવિધ મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ પર 3.50% થી 7.05% સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. આ જાહેર ક્ષેત્રની બેંકમાં ઓછામાં ઓછા 7 દિવસથી લઈને વધુમાં વધુ 10 વર્ષ સુધી FD ખોલી શકાય છે. સુરક્ષિત રોકાણ અને નિશ્ચિત વળતર ઇચ્છતા રોકાણકારો માટે આ એક યોગ્ય વિકલ્પ છે.

બેંક ઓફ બરોડા તેના ગ્રાહકો માટે વિવિધ મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ પર 3.50% થી 7.05% સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. આ જાહેર ક્ષેત્રની બેંકમાં ઓછામાં ઓછા 7 દિવસથી લઈને વધુમાં વધુ 10 વર્ષ સુધી FD ખોલી શકાય છે. સુરક્ષિત રોકાણ અને નિશ્ચિત વળતર ઇચ્છતા રોકાણકારો માટે આ એક યોગ્ય વિકલ્પ છે.

1 / 6
હાલમાં બેંક 5 વર્ષની FD યોજના પર આકર્ષક વ્યાજ દર ઓફર કરી રહી છે. સામાન્ય નાગરિકો માટે 6.30%, વરિષ્ઠ નાગરિકો (60 વર્ષથી વધુ) માટે 6.90% અને અતિ વરિષ્ઠ નાગરિકો (80 વર્ષથી વધુ) માટે 7.00% સુધી વ્યાજ મળે છે.

હાલમાં બેંક 5 વર્ષની FD યોજના પર આકર્ષક વ્યાજ દર ઓફર કરી રહી છે. સામાન્ય નાગરિકો માટે 6.30%, વરિષ્ઠ નાગરિકો (60 વર્ષથી વધુ) માટે 6.90% અને અતિ વરિષ્ઠ નાગરિકો (80 વર્ષથી વધુ) માટે 7.00% સુધી વ્યાજ મળે છે.

2 / 6
તે ઉપરાંત, બેંકની 444 દિવસની સ્પેશિયલ ‘બોબ સ્ક્વેર ડ્રાઇવ ડિપોઝિટ સ્કીમ’ પણ લોકપ્રિય છે. આ યોજનામાં સામાન્ય નાગરિકોને 6.45%, વરિષ્ઠ નાગરિકોને 6.95% અને અતિ વરિષ્ઠ નાગરિકોને 7.05% સુધી વ્યાજ આપવામાં આવે છે.

તે ઉપરાંત, બેંકની 444 દિવસની સ્પેશિયલ ‘બોબ સ્ક્વેર ડ્રાઇવ ડિપોઝિટ સ્કીમ’ પણ લોકપ્રિય છે. આ યોજનામાં સામાન્ય નાગરિકોને 6.45%, વરિષ્ઠ નાગરિકોને 6.95% અને અતિ વરિષ્ઠ નાગરિકોને 7.05% સુધી વ્યાજ આપવામાં આવે છે.

3 / 6
જો સામાન્ય નાગરિક 5 વર્ષની FDમાં ₹1,00,000 જમા કરે, તો પાકતી મુદતે આશરે ₹1,36,690 મળશે. એટલે કે કુલ ₹36,690 વ્યાજ મળશે.

જો સામાન્ય નાગરિક 5 વર્ષની FDમાં ₹1,00,000 જમા કરે, તો પાકતી મુદતે આશરે ₹1,36,690 મળશે. એટલે કે કુલ ₹36,690 વ્યાજ મળશે.

4 / 6
વરિષ્ઠ નાગરિકો માટે આ જ મુદત અને રકમ પર પાકતી મુદતે આશરે ₹1,40,784 મળશે, જેમાં ₹40,784 વ્યાજ શામેલ છે. અતિ વરિષ્ઠ નાગરિકો માટે 7.00% વ્યાજ દરે 5 વર્ષ બાદ કુલ રકમ આશરે ₹1,41,478 થશે. એટલે કે ₹41,478 નિશ્ચિત વ્યાજ મળશે.

વરિષ્ઠ નાગરિકો માટે આ જ મુદત અને રકમ પર પાકતી મુદતે આશરે ₹1,40,784 મળશે, જેમાં ₹40,784 વ્યાજ શામેલ છે. અતિ વરિષ્ઠ નાગરિકો માટે 7.00% વ્યાજ દરે 5 વર્ષ બાદ કુલ રકમ આશરે ₹1,41,478 થશે. એટલે કે ₹41,478 નિશ્ચિત વ્યાજ મળશે.

5 / 6
આ રીતે, ₹1 લાખની FD પર ઉંમર અને વ્યાજ દર અનુસાર ₹36 હજારથી ₹41 હજાર સુધીનું વ્યાજ મેળવી શકાય છે. રોકાણ કરતા પહેલાં તાજા વ્યાજ દરો અને શરતો બેંકની સત્તાવાર વેબસાઇટ અથવા નજીકની શાખામાં ચકાસવી સલાહરૂપ છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

આ રીતે, ₹1 લાખની FD પર ઉંમર અને વ્યાજ દર અનુસાર ₹36 હજારથી ₹41 હજાર સુધીનું વ્યાજ મેળવી શકાય છે. રોકાણ કરતા પહેલાં તાજા વ્યાજ દરો અને શરતો બેંકની સત્તાવાર વેબસાઇટ અથવા નજીકની શાખામાં ચકાસવી સલાહરૂપ છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

6 / 6
Follow Us
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
g clip-path="url(#clip0_868_265)">