Healthy Breakfast : પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમારા બ્રેકફાસ્ટમાં કરો આ વસ્તુઓનું

Healthy Breakfast : દુનિયામાં ઘણા લોકોને ઘણી વખત અસ્વસ્થ આહાર અને ખરાબ જીવનશૈલીના કારણે પાચન સંબંધી અનેક સમસ્યાઓેનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમે સવારના નાસ્તા દરમિયાન ઘણી બધી વસ્તુનું સેવન કરી શકો છો. જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ચાલો જાણીએ સવારના નાસ્તામાં શું ખાવુ જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 11:14 PM
દુનિયામાં ઘણા લોકોને ઘણી વખત અસ્વસ્થ આહાર અને ખરાબ જીવનશૈલીના કારણે પાચન સંબંધી અનેક સમસ્યાઓેનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમે સવારના નાસ્તા દરમિયાન ઘણી બધી વસ્તુનું સેવન કરી શકો છો. જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

દુનિયામાં ઘણા લોકોને ઘણી વખત અસ્વસ્થ આહાર અને ખરાબ જીવનશૈલીના કારણે પાચન સંબંધી અનેક સમસ્યાઓેનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમે સવારના નાસ્તા દરમિયાન ઘણી બધી વસ્તુનું સેવન કરી શકો છો. જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

1 / 5
સફરજન- સફરજન એ સ્વાદયુકત અને પોષક તત્વોથી યુકત હોય છે. સફરજનમાં પોટેશિયમ, મિનરલ, ફાઈબર અને વિટામિન એ અને સી હોય છે.તે અપચાની સમસ્યાને દૂર કરે છે. અને પાચનપ્રક્રિયાને સ્વસ્થ રાખે છે.

સફરજન- સફરજન એ સ્વાદયુકત અને પોષક તત્વોથી યુકત હોય છે. સફરજનમાં પોટેશિયમ, મિનરલ, ફાઈબર અને વિટામિન એ અને સી હોય છે.તે અપચાની સમસ્યાને દૂર કરે છે. અને પાચનપ્રક્રિયાને સ્વસ્થ રાખે છે.

2 / 5
પપૈયુ - પપૈયામાં પપૈન એન્ઝાઈમ સામેલ હોય છે, જે તમારા આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદરુપ થાય છે. તે તમારા પાચન તંત્રને પણ સ્વસ્થ રાખે છે. તમારા સવારના નાસ્તામાં તમે પપૈયા ખાય શકો છો. તે તમને પાચન સંબધિત  સમસ્યાઓથી દૂર રાખશે.

પપૈયુ - પપૈયામાં પપૈન એન્ઝાઈમ સામેલ હોય છે, જે તમારા આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદરુપ થાય છે. તે તમારા પાચન તંત્રને પણ સ્વસ્થ રાખે છે. તમારા સવારના નાસ્તામાં તમે પપૈયા ખાય શકો છો. તે તમને પાચન સંબધિત સમસ્યાઓથી દૂર રાખશે.

3 / 5
પૌઆ - પૌઆએ ખુબ જ સ્વાદિસ્ટ નાસ્તો છે. પૌઆમાં રહેલા પોષક તત્વો પેટના સ્વાસ્થને સારુ રાખે છે. તે પાચનપ્રક્રિયાને પણ સ્વસ્થ રાખે છે.

પૌઆ - પૌઆએ ખુબ જ સ્વાદિસ્ટ નાસ્તો છે. પૌઆમાં રહેલા પોષક તત્વો પેટના સ્વાસ્થને સારુ રાખે છે. તે પાચનપ્રક્રિયાને પણ સ્વસ્થ રાખે છે.

4 / 5
કેળા - કેળાનું સેવન કરવાથી તમારા શરીરને ઘણા બધા ફાયદા થશે. તે ફાઈબર તત્વથી ભરપૂર હોય છે. તમે તેને સ્મૂધી બનાવીને અને સલાડ તરીકે ખાય શકો છો.

કેળા - કેળાનું સેવન કરવાથી તમારા શરીરને ઘણા બધા ફાયદા થશે. તે ફાઈબર તત્વથી ભરપૂર હોય છે. તમે તેને સ્મૂધી બનાવીને અને સલાડ તરીકે ખાય શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">