AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Breakfast : પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમારા બ્રેકફાસ્ટમાં કરો આ વસ્તુઓનું

Healthy Breakfast : દુનિયામાં ઘણા લોકોને ઘણી વખત અસ્વસ્થ આહાર અને ખરાબ જીવનશૈલીના કારણે પાચન સંબંધી અનેક સમસ્યાઓેનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમે સવારના નાસ્તા દરમિયાન ઘણી બધી વસ્તુનું સેવન કરી શકો છો. જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ચાલો જાણીએ સવારના નાસ્તામાં શું ખાવુ જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 11:14 PM
Share
દુનિયામાં ઘણા લોકોને ઘણી વખત અસ્વસ્થ આહાર અને ખરાબ જીવનશૈલીના કારણે પાચન સંબંધી અનેક સમસ્યાઓેનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમે સવારના નાસ્તા દરમિયાન ઘણી બધી વસ્તુનું સેવન કરી શકો છો. જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

દુનિયામાં ઘણા લોકોને ઘણી વખત અસ્વસ્થ આહાર અને ખરાબ જીવનશૈલીના કારણે પાચન સંબંધી અનેક સમસ્યાઓેનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમે સવારના નાસ્તા દરમિયાન ઘણી બધી વસ્તુનું સેવન કરી શકો છો. જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

1 / 5
સફરજન- સફરજન એ સ્વાદયુકત અને પોષક તત્વોથી યુકત હોય છે. સફરજનમાં પોટેશિયમ, મિનરલ, ફાઈબર અને વિટામિન એ અને સી હોય છે.તે અપચાની સમસ્યાને દૂર કરે છે. અને પાચનપ્રક્રિયાને સ્વસ્થ રાખે છે.

સફરજન- સફરજન એ સ્વાદયુકત અને પોષક તત્વોથી યુકત હોય છે. સફરજનમાં પોટેશિયમ, મિનરલ, ફાઈબર અને વિટામિન એ અને સી હોય છે.તે અપચાની સમસ્યાને દૂર કરે છે. અને પાચનપ્રક્રિયાને સ્વસ્થ રાખે છે.

2 / 5
પપૈયુ - પપૈયામાં પપૈન એન્ઝાઈમ સામેલ હોય છે, જે તમારા આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદરુપ થાય છે. તે તમારા પાચન તંત્રને પણ સ્વસ્થ રાખે છે. તમારા સવારના નાસ્તામાં તમે પપૈયા ખાય શકો છો. તે તમને પાચન સંબધિત  સમસ્યાઓથી દૂર રાખશે.

પપૈયુ - પપૈયામાં પપૈન એન્ઝાઈમ સામેલ હોય છે, જે તમારા આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદરુપ થાય છે. તે તમારા પાચન તંત્રને પણ સ્વસ્થ રાખે છે. તમારા સવારના નાસ્તામાં તમે પપૈયા ખાય શકો છો. તે તમને પાચન સંબધિત સમસ્યાઓથી દૂર રાખશે.

3 / 5
પૌઆ - પૌઆએ ખુબ જ સ્વાદિસ્ટ નાસ્તો છે. પૌઆમાં રહેલા પોષક તત્વો પેટના સ્વાસ્થને સારુ રાખે છે. તે પાચનપ્રક્રિયાને પણ સ્વસ્થ રાખે છે.

પૌઆ - પૌઆએ ખુબ જ સ્વાદિસ્ટ નાસ્તો છે. પૌઆમાં રહેલા પોષક તત્વો પેટના સ્વાસ્થને સારુ રાખે છે. તે પાચનપ્રક્રિયાને પણ સ્વસ્થ રાખે છે.

4 / 5
કેળા - કેળાનું સેવન કરવાથી તમારા શરીરને ઘણા બધા ફાયદા થશે. તે ફાઈબર તત્વથી ભરપૂર હોય છે. તમે તેને સ્મૂધી બનાવીને અને સલાડ તરીકે ખાય શકો છો.

કેળા - કેળાનું સેવન કરવાથી તમારા શરીરને ઘણા બધા ફાયદા થશે. તે ફાઈબર તત્વથી ભરપૂર હોય છે. તમે તેને સ્મૂધી બનાવીને અને સલાડ તરીકે ખાય શકો છો.

5 / 5
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">