દરરોજ હળદરવાળું દૂધ પીવાથી શરીરને શું થાય છે ફાયદા ? આટલું જરુર જાણી લેજો

રાત્રે સૂતા પહેલા હળદરવાળા દૂધનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. હળદરના દૂધમાં હાજર કર્ક્યુમિન ઇમ્યુનોમોડ્યુલેટરી એજન્ટ તરીકે કામ કરે છે, જે શરીરને અનેક રોગોથી બચાવવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે.

| Updated on: Sep 19, 2024 | 1:10 PM
હળદરવાળા દૂધનું સેવન એટલે દરેક રોગનો ઈલાજ. વાસ્તવમાં હળદરવાળા દૂધનો ઉપયોગ અત્યારથી નહીં પરંતુ પ્રાચીન સમયથી છે. હળદરના દૂધને ગોલ્ડન દૂધ કહેવામાં આવે છે. આ દૂધ એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે કોષોને નુકસાનથી બચાવવા અને રોગ અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. જો આ બંનેનું મિશ્રણ એટલે કે હળદર સાથે દૂધનું સેવન કરવામાં આવે તો તે આપણને ઘણી બીમારીઓથી બચાવી શકે છે.(ફોટો ક્રેડિટ-Getty image)

હળદરવાળા દૂધનું સેવન એટલે દરેક રોગનો ઈલાજ. વાસ્તવમાં હળદરવાળા દૂધનો ઉપયોગ અત્યારથી નહીં પરંતુ પ્રાચીન સમયથી છે. હળદરના દૂધને ગોલ્ડન દૂધ કહેવામાં આવે છે. આ દૂધ એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે કોષોને નુકસાનથી બચાવવા અને રોગ અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. જો આ બંનેનું મિશ્રણ એટલે કે હળદર સાથે દૂધનું સેવન કરવામાં આવે તો તે આપણને ઘણી બીમારીઓથી બચાવી શકે છે.(ફોટો ક્રેડિટ-Getty image)

1 / 7
ત્યારે જો દરરોજ તમે સૂતી વખતે હળદર વાળા દૂધનું સેવન કરો છો તેનાથી શરીરમાં શું ફેરફાર જોવા મળે છે ચાલો જાણીએ.(ફોટો ક્રેડિટ-Getty image)

ત્યારે જો દરરોજ તમે સૂતી વખતે હળદર વાળા દૂધનું સેવન કરો છો તેનાથી શરીરમાં શું ફેરફાર જોવા મળે છે ચાલો જાણીએ.(ફોટો ક્રેડિટ-Getty image)

2 / 7
કેન્સરનું જોખમ ઘટાડે : હળદરમાં હાજર કર્ક્યુમિન, તેના કેન્સર વિરોધી ગુણોને કારણે, શરીરને સ્તન કેન્સર, કિડનીની સમસ્યાઓ, ચામડીના રોગો અને પાચન વિકૃતિઓ જેવી સમસ્યાઓથી દૂર રાખે છે. આ ગુણધર્મોને લીધે, કર્ક્યુમિન માત્ર કેન્સરની પ્રગતિને ધીમું કરતું નથી પણ કીમોથેરાપીને વધુ અસરકારક પણ બનાવી શકે છે. આથી જો તમે રોજ હળદરવાળા દૂધનું સેવન કરો છો તો તેનાથી કેન્સરનું જોખમ ઘટે છે.(ફોટો ક્રેડિટ-Getty image)

કેન્સરનું જોખમ ઘટાડે : હળદરમાં હાજર કર્ક્યુમિન, તેના કેન્સર વિરોધી ગુણોને કારણે, શરીરને સ્તન કેન્સર, કિડનીની સમસ્યાઓ, ચામડીના રોગો અને પાચન વિકૃતિઓ જેવી સમસ્યાઓથી દૂર રાખે છે. આ ગુણધર્મોને લીધે, કર્ક્યુમિન માત્ર કેન્સરની પ્રગતિને ધીમું કરતું નથી પણ કીમોથેરાપીને વધુ અસરકારક પણ બનાવી શકે છે. આથી જો તમે રોજ હળદરવાળા દૂધનું સેવન કરો છો તો તેનાથી કેન્સરનું જોખમ ઘટે છે.(ફોટો ક્રેડિટ-Getty image)

3 / 7
વજન ઘટાડે : હળદરવાળું દૂધ પીવાથી વજન ઝડપથી ઘટાડી શકાય છે. વાસ્તવમાં, હળદરમાં હાજર કર્ક્યુમિન તત્વ, તેના બળતરા વિરોધી ગુણોને કારણે, શરીરની ચરબીને ઝડપથી કાપવાનું શરૂ કરે છે. આ ઉપરાંત શરીરનું મેટાબોલિઝમ સ્વસ્થ રહે છે અને વજન આપોઆપ ઓછું થવા લાગે છે.(ફોટો ક્રેડિટ-Getty image)

વજન ઘટાડે : હળદરવાળું દૂધ પીવાથી વજન ઝડપથી ઘટાડી શકાય છે. વાસ્તવમાં, હળદરમાં હાજર કર્ક્યુમિન તત્વ, તેના બળતરા વિરોધી ગુણોને કારણે, શરીરની ચરબીને ઝડપથી કાપવાનું શરૂ કરે છે. આ ઉપરાંત શરીરનું મેટાબોલિઝમ સ્વસ્થ રહે છે અને વજન આપોઆપ ઓછું થવા લાગે છે.(ફોટો ક્રેડિટ-Getty image)

4 / 7
હાર્ટ હેલ્ધી રહે છે : જેમ કે આપણા આયુર્વેદમાં પણ ઉલ્લેખ છે કે હળદરથી તમામ પ્રકારના હૃદય રોગના જોખમને ઘટાડી શકાય છે. સંશોધન મુજબ હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. આ હાર્ટ એટેકથી પણ બચાવે છે.(ફોટો ક્રેડિટ-Getty image)

હાર્ટ હેલ્ધી રહે છે : જેમ કે આપણા આયુર્વેદમાં પણ ઉલ્લેખ છે કે હળદરથી તમામ પ્રકારના હૃદય રોગના જોખમને ઘટાડી શકાય છે. સંશોધન મુજબ હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. આ હાર્ટ એટેકથી પણ બચાવે છે.(ફોટો ક્રેડિટ-Getty image)

5 / 7
ત્વચાને સ્વસ્થ રાખે : હળદરનો ઉપયોગ ત્વચા માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. તેથી, જ્યારે હળદરનું દૂધ પીવામાં આવે છે, ત્યારે તેમાં ઉપયોગમાં લેવાતી હળદર દૂધમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણોથી ભરે છે. જેના કારણે તેનું સેવન શરીર અને ત્વચાને કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનથી બચાવવામાં ફાયદાકારક સાબિત થાય છે.(ફોટો ક્રેડિટ-Getty image)

ત્વચાને સ્વસ્થ રાખે : હળદરનો ઉપયોગ ત્વચા માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. તેથી, જ્યારે હળદરનું દૂધ પીવામાં આવે છે, ત્યારે તેમાં ઉપયોગમાં લેવાતી હળદર દૂધમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણોથી ભરે છે. જેના કારણે તેનું સેવન શરીર અને ત્વચાને કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનથી બચાવવામાં ફાયદાકારક સાબિત થાય છે.(ફોટો ક્રેડિટ-Getty image)

6 / 7
શરદી અને ઉધરસ માટે ફાયદાકારક : શિયાળાની ઋતુમાં શરદી એક સામાન્ય સમસ્યા છે. શરદી અને ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે તમે રાત્રે હળદર મિક્સ કરીને નવશેકું દૂધ પી શકો છો. આ શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરી શકે છે.(ફોટો ક્રેડિટ-Getty image)

શરદી અને ઉધરસ માટે ફાયદાકારક : શિયાળાની ઋતુમાં શરદી એક સામાન્ય સમસ્યા છે. શરદી અને ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે તમે રાત્રે હળદર મિક્સ કરીને નવશેકું દૂધ પી શકો છો. આ શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરી શકે છે.(ફોટો ક્રેડિટ-Getty image)

7 / 7
Follow Us:
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">