AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : જાણો કોલેસ્ટ્રોલના દર્દી માટે ખાંડ અને ગોળમાંથી શું છે બેસ્ટ ? જુઓ તસવીરો

આજના સમયમાં મોટાભાગના લોકોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા જોવા મળતી હોય છે. અત્યાર બજારનું અને પ્રોસેસિંગ ફુડનું સેવન કરવાથી નાની ઉંમરના લોકોમાં પણ કોલેસ્ટ્રોલનું સ્તર વધી રહ્યું છે. ત્યારે કેટલાક લોકોને ગળ્યું ખાવાની ક્રેવિંગ થતી હોય છે. આ સમયે ખાંડ કે ગોળ બંન્ને માંથી શું ખાવુ જોઈએ તે જાણીશું.

| Updated on: Dec 31, 2024 | 10:33 AM
Share
શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે કેટલાક ગંભીર રોગો થવાની શક્યતાઓ ઉત્પન્ન થાય છે. આ સમયે ગળ્યું ખાવાની ક્રેવિંગ પણ દર્દીને વધારે થતી હોય છે. કોલેસ્ટ્રોલ વધી ગયું હોય ત્યારે ખાંડ કે ગોળનું સેવન કરવું જોઈએ કે નહીં. તે એક મોટો સવાલ ઉત્પન્ન થાય છે.

શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે કેટલાક ગંભીર રોગો થવાની શક્યતાઓ ઉત્પન્ન થાય છે. આ સમયે ગળ્યું ખાવાની ક્રેવિંગ પણ દર્દીને વધારે થતી હોય છે. કોલેસ્ટ્રોલ વધી ગયું હોય ત્યારે ખાંડ કે ગોળનું સેવન કરવું જોઈએ કે નહીં. તે એક મોટો સવાલ ઉત્પન્ન થાય છે.

1 / 6
ખાંડ અને ગોળ બંન્ને સ્વાદમાં ગળ્યા અને ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાતા હોય છે. પરંતુ નિષ્ણાંતના મત અનુસાર કોલેસ્ટ્રોલના દર્દી જ નહીં તમામ લોકોને ગોળનું સેવન કરવું જોઈએ. ખાંડ પ્રોસેસિંગ અને રિફાઈનિંગ દ્વારા બનાવવામાં આવે છે,જ્યારે ગોળ બનાવવામાં કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવતી નથી.

ખાંડ અને ગોળ બંન્ને સ્વાદમાં ગળ્યા અને ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાતા હોય છે. પરંતુ નિષ્ણાંતના મત અનુસાર કોલેસ્ટ્રોલના દર્દી જ નહીં તમામ લોકોને ગોળનું સેવન કરવું જોઈએ. ખાંડ પ્રોસેસિંગ અને રિફાઈનિંગ દ્વારા બનાવવામાં આવે છે,જ્યારે ગોળ બનાવવામાં કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવતી નથી.

2 / 6
નાનાથી લઈ મોટા તમામ લોકોને ખાંડનું સેવન કરવું ખૂબ જ પસંદ હોય છે. પરંતુ ખાંડનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ જ નહીં બીજી પણ અનેક બીમારી થઈ શકે  છે. વધુ પડતી ખાંડનું સેવન કરવાથી ડાયાબિટીસ, હૃદયની બીમારીઓ અને મેદસ્વીતાની સમસ્યા વધી જાય છે. ખાંડના સેવનથી શરીરમાં ટ્રાઈગ્લિસરાઈડ્સ વધે છે.

નાનાથી લઈ મોટા તમામ લોકોને ખાંડનું સેવન કરવું ખૂબ જ પસંદ હોય છે. પરંતુ ખાંડનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ જ નહીં બીજી પણ અનેક બીમારી થઈ શકે છે. વધુ પડતી ખાંડનું સેવન કરવાથી ડાયાબિટીસ, હૃદયની બીમારીઓ અને મેદસ્વીતાની સમસ્યા વધી જાય છે. ખાંડના સેવનથી શરીરમાં ટ્રાઈગ્લિસરાઈડ્સ વધે છે.

3 / 6
કોલેસ્ટ્રોલ વધારે છે અને તમને ગળ્યું ખાવાનું મન થાય છે તો તમે ખાંડને બદલે ગોળનું સેવન કરો. ગોળમાં પોષક તત્વો કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ સિવાય તમે ગળ્યા ફળનું પણ સેવન કરી શકો છો. જેમાં સફરજન અને નાસપતિ જેવા ફળ ખાય શકો છો.

કોલેસ્ટ્રોલ વધારે છે અને તમને ગળ્યું ખાવાનું મન થાય છે તો તમે ખાંડને બદલે ગોળનું સેવન કરો. ગોળમાં પોષક તત્વો કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ સિવાય તમે ગળ્યા ફળનું પણ સેવન કરી શકો છો. જેમાં સફરજન અને નાસપતિ જેવા ફળ ખાય શકો છો.

4 / 6
હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા દર્દી ગોળનું સેવન કરી શકે છે. ગોળમાં રહેલા પોષક તત્વો કોલેસ્ટ્રોલને વધવા દેતા નથી અને તેનું સેવન કરવાથી પાચનતંત્રમાં પણ સુધારો થાય છે.

હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા દર્દી ગોળનું સેવન કરી શકે છે. ગોળમાં રહેલા પોષક તત્વો કોલેસ્ટ્રોલને વધવા દેતા નથી અને તેનું સેવન કરવાથી પાચનતંત્રમાં પણ સુધારો થાય છે.

5 / 6
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)(Image Credits: freepik)

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)(Image Credits: freepik)

6 / 6

સ્વાસ્થ્યના આવા જ બીજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">