AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : જાણો કોલેસ્ટ્રોલના દર્દી માટે ખાંડ અને ગોળમાંથી શું છે બેસ્ટ ? જુઓ તસવીરો

આજના સમયમાં મોટાભાગના લોકોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા જોવા મળતી હોય છે. અત્યાર બજારનું અને પ્રોસેસિંગ ફુડનું સેવન કરવાથી નાની ઉંમરના લોકોમાં પણ કોલેસ્ટ્રોલનું સ્તર વધી રહ્યું છે. ત્યારે કેટલાક લોકોને ગળ્યું ખાવાની ક્રેવિંગ થતી હોય છે. આ સમયે ખાંડ કે ગોળ બંન્ને માંથી શું ખાવુ જોઈએ તે જાણીશું.

| Updated on: Dec 31, 2024 | 10:33 AM
Share
શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે કેટલાક ગંભીર રોગો થવાની શક્યતાઓ ઉત્પન્ન થાય છે. આ સમયે ગળ્યું ખાવાની ક્રેવિંગ પણ દર્દીને વધારે થતી હોય છે. કોલેસ્ટ્રોલ વધી ગયું હોય ત્યારે ખાંડ કે ગોળનું સેવન કરવું જોઈએ કે નહીં. તે એક મોટો સવાલ ઉત્પન્ન થાય છે.

શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે કેટલાક ગંભીર રોગો થવાની શક્યતાઓ ઉત્પન્ન થાય છે. આ સમયે ગળ્યું ખાવાની ક્રેવિંગ પણ દર્દીને વધારે થતી હોય છે. કોલેસ્ટ્રોલ વધી ગયું હોય ત્યારે ખાંડ કે ગોળનું સેવન કરવું જોઈએ કે નહીં. તે એક મોટો સવાલ ઉત્પન્ન થાય છે.

1 / 6
ખાંડ અને ગોળ બંન્ને સ્વાદમાં ગળ્યા અને ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાતા હોય છે. પરંતુ નિષ્ણાંતના મત અનુસાર કોલેસ્ટ્રોલના દર્દી જ નહીં તમામ લોકોને ગોળનું સેવન કરવું જોઈએ. ખાંડ પ્રોસેસિંગ અને રિફાઈનિંગ દ્વારા બનાવવામાં આવે છે,જ્યારે ગોળ બનાવવામાં કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવતી નથી.

ખાંડ અને ગોળ બંન્ને સ્વાદમાં ગળ્યા અને ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાતા હોય છે. પરંતુ નિષ્ણાંતના મત અનુસાર કોલેસ્ટ્રોલના દર્દી જ નહીં તમામ લોકોને ગોળનું સેવન કરવું જોઈએ. ખાંડ પ્રોસેસિંગ અને રિફાઈનિંગ દ્વારા બનાવવામાં આવે છે,જ્યારે ગોળ બનાવવામાં કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવતી નથી.

2 / 6
નાનાથી લઈ મોટા તમામ લોકોને ખાંડનું સેવન કરવું ખૂબ જ પસંદ હોય છે. પરંતુ ખાંડનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ જ નહીં બીજી પણ અનેક બીમારી થઈ શકે  છે. વધુ પડતી ખાંડનું સેવન કરવાથી ડાયાબિટીસ, હૃદયની બીમારીઓ અને મેદસ્વીતાની સમસ્યા વધી જાય છે. ખાંડના સેવનથી શરીરમાં ટ્રાઈગ્લિસરાઈડ્સ વધે છે.

નાનાથી લઈ મોટા તમામ લોકોને ખાંડનું સેવન કરવું ખૂબ જ પસંદ હોય છે. પરંતુ ખાંડનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ જ નહીં બીજી પણ અનેક બીમારી થઈ શકે છે. વધુ પડતી ખાંડનું સેવન કરવાથી ડાયાબિટીસ, હૃદયની બીમારીઓ અને મેદસ્વીતાની સમસ્યા વધી જાય છે. ખાંડના સેવનથી શરીરમાં ટ્રાઈગ્લિસરાઈડ્સ વધે છે.

3 / 6
કોલેસ્ટ્રોલ વધારે છે અને તમને ગળ્યું ખાવાનું મન થાય છે તો તમે ખાંડને બદલે ગોળનું સેવન કરો. ગોળમાં પોષક તત્વો કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ સિવાય તમે ગળ્યા ફળનું પણ સેવન કરી શકો છો. જેમાં સફરજન અને નાસપતિ જેવા ફળ ખાય શકો છો.

કોલેસ્ટ્રોલ વધારે છે અને તમને ગળ્યું ખાવાનું મન થાય છે તો તમે ખાંડને બદલે ગોળનું સેવન કરો. ગોળમાં પોષક તત્વો કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ સિવાય તમે ગળ્યા ફળનું પણ સેવન કરી શકો છો. જેમાં સફરજન અને નાસપતિ જેવા ફળ ખાય શકો છો.

4 / 6
હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા દર્દી ગોળનું સેવન કરી શકે છે. ગોળમાં રહેલા પોષક તત્વો કોલેસ્ટ્રોલને વધવા દેતા નથી અને તેનું સેવન કરવાથી પાચનતંત્રમાં પણ સુધારો થાય છે.

હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા દર્દી ગોળનું સેવન કરી શકે છે. ગોળમાં રહેલા પોષક તત્વો કોલેસ્ટ્રોલને વધવા દેતા નથી અને તેનું સેવન કરવાથી પાચનતંત્રમાં પણ સુધારો થાય છે.

5 / 6
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)(Image Credits: freepik)

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)(Image Credits: freepik)

6 / 6

સ્વાસ્થ્યના આવા જ બીજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">