Pomegranate : દાડમ ખાવાના છે ગજબના ફાયદા, પેટના પ્રોબ્લેમ માટે તો અકસીર ઈલાજ છે

Pomegranate benefits : દાડમ ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તે લોહી અને આયર્નની ઉણપને દૂર કરે છે અને વિટામિનથી ભરપૂર હોય છે. તેના સેવનથી ઘણી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. દાડમમાં ઓછી કેલરી અને ચરબી હોય છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

| Updated on: Sep 03, 2024 | 2:27 PM
ઈમ્યુનિટી : દાડમમાં પોલિફેનોલ્સ, વિટામીન સી અને અન્ય એન્ટિ-ઓક્સિડેન્ટસ હોય છે. જે ઈમ્યુનિટી વધારવામાં હેલ્પ કરે છે.

ઈમ્યુનિટી : દાડમમાં પોલિફેનોલ્સ, વિટામીન સી અને અન્ય એન્ટિ-ઓક્સિડેન્ટસ હોય છે. જે ઈમ્યુનિટી વધારવામાં હેલ્પ કરે છે.

1 / 6
હાર્ટ : રોજ એક દાડમ ખાવાથી હાર્ટ હેલ્થી રહે છે. આમાં રહેલા ગુણ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં આવે છે.

હાર્ટ : રોજ એક દાડમ ખાવાથી હાર્ટ હેલ્થી રહે છે. આમાં રહેલા ગુણ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં આવે છે.

2 / 6
BP : જો તમને બ્લડ પ્રેશર હોય તો તમે દાડમનું જ્યુસ પી શકો છો. દાડમમાં સારી માત્રામાં ફાયબર હોય છે. પાચનક્રિયા માટે પણ દાડમ હેલ્પફુલ છે.

BP : જો તમને બ્લડ પ્રેશર હોય તો તમે દાડમનું જ્યુસ પી શકો છો. દાડમમાં સારી માત્રામાં ફાયબર હોય છે. પાચનક્રિયા માટે પણ દાડમ હેલ્પફુલ છે.

3 / 6
સ્કિન : રોજ દાડમ ખાવાથી સ્કીન પણ સારી રહે છે. તેનાથી કરચલીઓ અને ડાઘ-ધબ્બા પણ દૂર થાય છે.

સ્કિન : રોજ દાડમ ખાવાથી સ્કીન પણ સારી રહે છે. તેનાથી કરચલીઓ અને ડાઘ-ધબ્બા પણ દૂર થાય છે.

4 / 6
મેમરી પાવર : જો તમારો મેમરી પાવર ઓછો હોય તો રોજ દાડમ ખાવું જોઈએ. જેનાથી યાદશક્તિ વધે છે.

મેમરી પાવર : જો તમારો મેમરી પાવર ઓછો હોય તો રોજ દાડમ ખાવું જોઈએ. જેનાથી યાદશક્તિ વધે છે.

5 / 6
વજન ઘટે છે : દાડમમાં ઓછી કેલરી અને ચરબી હોય છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

વજન ઘટે છે : દાડમમાં ઓછી કેલરી અને ચરબી હોય છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

6 / 6
Follow Us:
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">