Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આંખોની નીચે થઈ ગયા છે ડાર્ક સર્કલ ? તો સૂતા પહેલા લગાવી દો આ વસ્તુ, થોડા દિવસમાં મળશે રાહત

સર્કલ ખરાબ જીવનશૈલીના કારણે થઈ શકે છે. મોડી રાત સુધી જાગવાથી કે લેપટોપ કે ફોનની સ્ક્રીન પર લાંબો સમય જોવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ જાય અને આખો ઉંડી જતી રહે છે. જેના કારણે તમે બીમાર દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, તેનાથી છૂટકારો મેળવવા માટે તમે ઘરેલું ઉપચાર વડે 1 અઠવાડિયામાં આંખોની નીચેનાં થયેલલા ડાર્ક સર્કલને મટાડી શકો છો.

| Updated on: Apr 22, 2024 | 7:07 PM
વિટામિનની ઉણપ સિવાય આંખોની નીચે ડાર્ક સર્કલ ખરાબ જીવનશૈલીના કારણે પણ થઈ શકે છે. મોડી રાત સુધી જાગવાથી કે લેપટોપ કે ફોનની સ્ક્રીન પર લાંબો સમય જોવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ જાય અને આખો ઉંડી જતી રહે છે. જેના કારણે તમે બીમાર દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, તેનાથી છૂટકારો મેળવવા માટે તમે ઘરેલું ઉપચાર વડે 1 અઠવાડિયામાં આંખોની નીચેનાં થયેલા ડાર્ક સર્કલને મટાડી શકો છો. તમારે માત્ર એટલું કરવાનું છે કે રાત્રે સૂતા પહેલા તમારી આંખોની નીચે આ લગાવીની સૂઈ જવું.

વિટામિનની ઉણપ સિવાય આંખોની નીચે ડાર્ક સર્કલ ખરાબ જીવનશૈલીના કારણે પણ થઈ શકે છે. મોડી રાત સુધી જાગવાથી કે લેપટોપ કે ફોનની સ્ક્રીન પર લાંબો સમય જોવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ જાય અને આખો ઉંડી જતી રહે છે. જેના કારણે તમે બીમાર દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, તેનાથી છૂટકારો મેળવવા માટે તમે ઘરેલું ઉપચાર વડે 1 અઠવાડિયામાં આંખોની નીચેનાં થયેલા ડાર્ક સર્કલને મટાડી શકો છો. તમારે માત્ર એટલું કરવાનું છે કે રાત્રે સૂતા પહેલા તમારી આંખોની નીચે આ લગાવીની સૂઈ જવું.

1 / 8
બદામ તેલ : જો તમે ડાર્ક સર્કલ દૂર કરવા માટે દરરોજ બદામના તેલનો ઉપયોગ કરો છો, તો તમારી ત્વચાને તેનાથી ઘણો ફાયદો મળી શકે છે. આ એક કુદરતી તેલ છે જે ત્વચાને બિલકુલ નુકસાન કરતું નથી. તમે તેને રાત્રે આંખોની નીચે લગાવો અને હળવા હાથે મસાજ કરો અને આખી રાત રહેવા દો.

બદામ તેલ : જો તમે ડાર્ક સર્કલ દૂર કરવા માટે દરરોજ બદામના તેલનો ઉપયોગ કરો છો, તો તમારી ત્વચાને તેનાથી ઘણો ફાયદો મળી શકે છે. આ એક કુદરતી તેલ છે જે ત્વચાને બિલકુલ નુકસાન કરતું નથી. તમે તેને રાત્રે આંખોની નીચે લગાવો અને હળવા હાથે મસાજ કરો અને આખી રાત રહેવા દો.

2 / 8
ગુલાબજળ : તમે ગુલાબજળની મદદથી આંખોની નીચેના ડાર્ક સર્કલ પણ દૂર કરી શકો છો. તમારે તેને સ્કિન કેર જેવી કે ક્લીન્ઝિંગ વોટર અથવા ટોનરમાં સામેલ કરવું જોઈએ. આ ત્વચામાં હાઈડ્રેટ રાખશે અને આંખો નીચેના કાળા ડાઘ દૂર થઈ જશે.

ગુલાબજળ : તમે ગુલાબજળની મદદથી આંખોની નીચેના ડાર્ક સર્કલ પણ દૂર કરી શકો છો. તમારે તેને સ્કિન કેર જેવી કે ક્લીન્ઝિંગ વોટર અથવા ટોનરમાં સામેલ કરવું જોઈએ. આ ત્વચામાં હાઈડ્રેટ રાખશે અને આંખો નીચેના કાળા ડાઘ દૂર થઈ જશે.

3 / 8
કાકડી : જો તમે તમારી આંખોની નીચે કાકડીનો રસ લગાવો છો, તો તેનાથી ધીમે ધીમે ડાર્ક સર્કલ દૂર થઈ જશે. તેની ઠંડકના કારણે થાક દૂર થઈ જશે આંખોની નીચે કાળા ડાર્ક સર્કલમાં રાહત મળશે.

કાકડી : જો તમે તમારી આંખોની નીચે કાકડીનો રસ લગાવો છો, તો તેનાથી ધીમે ધીમે ડાર્ક સર્કલ દૂર થઈ જશે. તેની ઠંડકના કારણે થાક દૂર થઈ જશે આંખોની નીચે કાળા ડાર્ક સર્કલમાં રાહત મળશે.

4 / 8
ફુદીનાનું પાન : ફુદીનાના પાનનો પેસ્ટ બનાવીને રાત્રે 10 મિનિટ માટે આંખોની નીચે રહેવા દો. આમ કરવાથી અહીંની ડાર્ક સર્કલ ધીરે ધીરે દૂર થઈ જશે

ફુદીનાનું પાન : ફુદીનાના પાનનો પેસ્ટ બનાવીને રાત્રે 10 મિનિટ માટે આંખોની નીચે રહેવા દો. આમ કરવાથી અહીંની ડાર્ક સર્કલ ધીરે ધીરે દૂર થઈ જશે

5 / 8
ટી બેગ : ટી બેગને થોડીવાર પાણીમાં પલાળી રાખો અને તેને રેફ્રિજરેટરમાં રાખો. જ્યારે તે બરાબર ઠંડુ થઈ જાય, ત્યારે તેને બંધ આંખો પર 10 મિનિટ સુધી રાખો.

ટી બેગ : ટી બેગને થોડીવાર પાણીમાં પલાળી રાખો અને તેને રેફ્રિજરેટરમાં રાખો. જ્યારે તે બરાબર ઠંડુ થઈ જાય, ત્યારે તેને બંધ આંખો પર 10 મિનિટ સુધી રાખો.

6 / 8
એલોવેરા જેલ : એલોવેરા જેલમાં હાઇડ્રેટિંગ ગુણ હોય છે આ માટે તમારી આંગળી પર થોડું જેલ લો અને તેને ડાર્ક સર્કલની નીચે હળવા હાથે મસાજ કરો. તેનાથી રક્ત પરિભ્રમણ સુધરશે. આ તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદ કરશે.

એલોવેરા જેલ : એલોવેરા જેલમાં હાઇડ્રેટિંગ ગુણ હોય છે આ માટે તમારી આંગળી પર થોડું જેલ લો અને તેને ડાર્ક સર્કલની નીચે હળવા હાથે મસાજ કરો. તેનાથી રક્ત પરિભ્રમણ સુધરશે. આ તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદ કરશે.

7 / 8
કેળાની છાલ : કેળાની છાલ આંખોની નીચે ડાર્ક સર્કલ અને કરચલીઓની સમસ્યાને ઓછી કરવામાં પણ અસરકારક છે.

કેળાની છાલ : કેળાની છાલ આંખોની નીચે ડાર્ક સર્કલ અને કરચલીઓની સમસ્યાને ઓછી કરવામાં પણ અસરકારક છે.

8 / 8
Follow Us:
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">