AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓને ઉલટી કેમ થાય છે? ડૉક્ટરે પાસેથી જાણો કારણ

પ્રેગ્નન્સીમાં મોટાભાગની મહિલાઓને ગેસ અને ઉલટીની સમસ્યા રહે છે. આ દરમિયાન એક સવાલ જરુર ઉભો થાય છે કે, પ્રેગ્નન્સીમાં ઉલ્ટીની સમસ્યા કેમ થાય છે. આનાથી બચવા માટે શું કરવું જોઈએ ચાલો ડોક્ટર પાસેથી જાણીએ.

| Updated on: May 27, 2025 | 7:15 AM
પ્રેગ્નન્સીની શરુઆતના 3 મહિના સુધી પ્રેગ્નન્સી પડકાર હોય છે. કારણ કે, આ દરમિયાન અનેક સમસ્યાઓ થાય છે. મહિલાઓને ક્યારેક ઉલટી તો ક્યારેક ગેસ અને એસિડિટીની સમસ્યા પણ રહે છે. તો ચાલો જાણીએ આની પાછળ થવાનું કારણ શું છે.

પ્રેગ્નન્સીની શરુઆતના 3 મહિના સુધી પ્રેગ્નન્સી પડકાર હોય છે. કારણ કે, આ દરમિયાન અનેક સમસ્યાઓ થાય છે. મહિલાઓને ક્યારેક ઉલટી તો ક્યારેક ગેસ અને એસિડિટીની સમસ્યા પણ રહે છે. તો ચાલો જાણીએ આની પાછળ થવાનું કારણ શું છે.

1 / 7
સમય પસાર થતાં આ સમસ્યા પણ ઓછી થવા લાગે છે પરંતુ કેટલીક મહિલાઓને લાંબા સમય સુધી ઉલટીની સમસ્યા રહે છે.  ડોક્ટરના જણાવ્યા મુજબ આ સમસ્યા  પ્રોજેસ્ટેરોન હોર્મોનમાં વધારો થવાને કારણે થાય છે.

સમય પસાર થતાં આ સમસ્યા પણ ઓછી થવા લાગે છે પરંતુ કેટલીક મહિલાઓને લાંબા સમય સુધી ઉલટીની સમસ્યા રહે છે. ડોક્ટરના જણાવ્યા મુજબ આ સમસ્યા પ્રોજેસ્ટેરોન હોર્મોનમાં વધારો થવાને કારણે થાય છે.

2 / 7
આ એક હોર્મોન છે જે ગર્ભાવસ્થાને સપોર્ટ કરે છે અને આંતરડાના સ્નાયુઓને આરામ આપે છે, પાચન ધીમું કરે છે. આના કારણે પેટ ફૂલવું, ઓડકાર આવવા અને ગેસ બનવાની સમસ્યા વધે છે.

આ એક હોર્મોન છે જે ગર્ભાવસ્થાને સપોર્ટ કરે છે અને આંતરડાના સ્નાયુઓને આરામ આપે છે, પાચન ધીમું કરે છે. આના કારણે પેટ ફૂલવું, ઓડકાર આવવા અને ગેસ બનવાની સમસ્યા વધે છે.

3 / 7
જે મહિલાઓને ઉલટીની સમસ્યાઓ છે. તેમણે જમ્યા બાદ અંદાજે 10 મિનિટ સુધી ચાલવું જોઈએ. જો શક્ય હોય તો, આહારમાં ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો. આનાથી પાચનતંત્ર સારું રહે છે.તેમજ ડોક્ટરની સલાહ જરુર લો.

જે મહિલાઓને ઉલટીની સમસ્યાઓ છે. તેમણે જમ્યા બાદ અંદાજે 10 મિનિટ સુધી ચાલવું જોઈએ. જો શક્ય હોય તો, આહારમાં ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો. આનાથી પાચનતંત્ર સારું રહે છે.તેમજ ડોક્ટરની સલાહ જરુર લો.

4 / 7
જો તમને ત્રણ મહિનાથી વધુની પ્રેગ્નન્સી છે અને તમને  ઉબકા કે ઉલટીની કોઈ સમસ્યા નથી થઈ, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે ઉલટી થાય છે કે નહીં તે હોર્મોન્સના સ્તર પર આધાર રાખે છે.

જો તમને ત્રણ મહિનાથી વધુની પ્રેગ્નન્સી છે અને તમને ઉબકા કે ઉલટીની કોઈ સમસ્યા નથી થઈ, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે ઉલટી થાય છે કે નહીં તે હોર્મોન્સના સ્તર પર આધાર રાખે છે.

5 / 7
તમારા સ્વાસ્થ્ય વિશે વધુ માહિતી માટે તમારા ડૉક્ટર સાથે વાત કરો કારણ કે તે તમારી શારીરિક તપાસ કર્યા પછી તમને ચોક્કસ કારણ આપી શકે છે.

તમારા સ્વાસ્થ્ય વિશે વધુ માહિતી માટે તમારા ડૉક્ટર સાથે વાત કરો કારણ કે તે તમારી શારીરિક તપાસ કર્યા પછી તમને ચોક્કસ કારણ આપી શકે છે.

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

7 / 7

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

સાબર ડેરીએ ભાવફેરની કરી નવી જાહેરાત, પ્રતિ કિલો ફેટ 35 વધારી 995 આપશે
સાબર ડેરીએ ભાવફેરની કરી નવી જાહેરાત, પ્રતિ કિલો ફેટ 35 વધારી 995 આપશે
ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મી પર માથાફરેલા શખ્સે કર્યો એસિડ એટેક- Video
ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મી પર માથાફરેલા શખ્સે કર્યો એસિડ એટેક- Video
અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ
અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ
કઈ રાશિના લોકોને જીવનસાથી સાથે વિવાદ થઈ શકે ! જુઓ Video
કઈ રાશિના લોકોને જીવનસાથી સાથે વિવાદ થઈ શકે ! જુઓ Video
આજનું હવામાન : વરસાદે વિરામ લેતા ગરમીમાં થશે વધારો
આજનું હવામાન : વરસાદે વિરામ લેતા ગરમીમાં થશે વધારો
Breaking News: અમિત ચાવડા બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ
Breaking News: અમિત ચાવડા બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ
જામનગર: જોડિયાથી જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
જામનગર: જોડિયાથી જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
કુંભારવાડા અંડરપાસનું સત્વરે સમારકામ નહી થાય તો સર્જાશે મોટી દુર્ઘટના
કુંભારવાડા અંડરપાસનું સત્વરે સમારકામ નહી થાય તો સર્જાશે મોટી દુર્ઘટના
ભાવનગરમાં રસ્તા પર અડીંગો જમાવીને બેસતા ઢોરોના કારણે વધ્યા અકસ્માતો
ભાવનગરમાં રસ્તા પર અડીંગો જમાવીને બેસતા ઢોરોના કારણે વધ્યા અકસ્માતો
બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 41 લોકોનું કરાયુ રેસ્ક્યૂ
બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 41 લોકોનું કરાયુ રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">