AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health : પેશાબ કરતી વખતે બળતરા થાય તો શું કરવું? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જવાબ જાણો

પેશાબ કરતી વખતે બળતરા થવી મહિલાઓમાં એક સામાન્ય સમસ્યા છે. જો તમને હંમેશા પેશાબમાં બળતરા અનુભવાય છે, તો તમારે શું કરવું જોઈએ, ચાલો ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ.

| Updated on: Nov 15, 2025 | 6:50 AM
Share
 પેશાબમાં થનારી બળતરા મહિલાઓને હંમેશા પરેશાન કરે છે. કેટલીક વખત મહિલાઓ શરમને કારણે આ વિશે ખુલ્લીને વાત કરતી નથી. તો કેટલીક મહિલાઓ આ વાતને નજરઅંદાજ કરે છે પરંતુ શું તમે જાણો છો કો, આની પાછળ ક્યાં કારણો જવાબદાર છે. તેમજ આને નજરઅંદાજ કરવું યોગ્ય છે કે, નહી.

પેશાબમાં થનારી બળતરા મહિલાઓને હંમેશા પરેશાન કરે છે. કેટલીક વખત મહિલાઓ શરમને કારણે આ વિશે ખુલ્લીને વાત કરતી નથી. તો કેટલીક મહિલાઓ આ વાતને નજરઅંદાજ કરે છે પરંતુ શું તમે જાણો છો કો, આની પાછળ ક્યાં કારણો જવાબદાર છે. તેમજ આને નજરઅંદાજ કરવું યોગ્ય છે કે, નહી.

1 / 7
 ઓછું પાણી પીવું, વધારે માત્રામા મસાલેદાર ફુડનું સેવન કરવું, લાંબા સમયસુધી અંડરગાર્મેન્ટ ચેન્જ ન કરવા  કે પછી કોઈ દવાની સાઈડઈફેક્ટના કારણે આવું થઈ શકે છે. પેશાબમાં થનારી આ બળતર જો એક- બે દિવસમાં યોગ્ય ન થઈ તો કોઈ ગંભીર બિમારી કે ઈન્ફેક્શનનો સંકેત હોય શકે છે.

ઓછું પાણી પીવું, વધારે માત્રામા મસાલેદાર ફુડનું સેવન કરવું, લાંબા સમયસુધી અંડરગાર્મેન્ટ ચેન્જ ન કરવા કે પછી કોઈ દવાની સાઈડઈફેક્ટના કારણે આવું થઈ શકે છે. પેશાબમાં થનારી આ બળતર જો એક- બે દિવસમાં યોગ્ય ન થઈ તો કોઈ ગંભીર બિમારી કે ઈન્ફેક્શનનો સંકેત હોય શકે છે.

2 / 7
 પેશાબમાં બળતરા થતી વખતે તમારે શું કરવું જોઈએ. ચાલો આ વિશે આજે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ.જો પેશાબમાં બળતરા થાય તો સૌથી પહેલા રુટિનમાં પાણીની માત્રા વધારી દો. પાણી વધારે પીવાથી શરીર ડિટોક્સ થાય છે. શરીરમાં જમા ટોક્સિન્સ બહાર નીકળે છે અને પેશાબમાં થનારી બળતરા ઓછી થાય છે.

પેશાબમાં બળતરા થતી વખતે તમારે શું કરવું જોઈએ. ચાલો આ વિશે આજે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ.જો પેશાબમાં બળતરા થાય તો સૌથી પહેલા રુટિનમાં પાણીની માત્રા વધારી દો. પાણી વધારે પીવાથી શરીર ડિટોક્સ થાય છે. શરીરમાં જમા ટોક્સિન્સ બહાર નીકળે છે અને પેશાબમાં થનારી બળતરા ઓછી થાય છે.

3 / 7
કેટલીક વખત જ્યારે પેશાબમાં બળતરા થાય છે. તે સમયે યુરિનનો રંગ પણ બદલાય જાય છે. જે ડિહાઈડ્રેશનનો સંકેત હોય છે. પાણીની ઉણપથી યૂરિન ઘટ્ટ બને છે, અને બળતરા વધે છે.

કેટલીક વખત જ્યારે પેશાબમાં બળતરા થાય છે. તે સમયે યુરિનનો રંગ પણ બદલાય જાય છે. જે ડિહાઈડ્રેશનનો સંકેત હોય છે. પાણીની ઉણપથી યૂરિન ઘટ્ટ બને છે, અને બળતરા વધે છે.

4 / 7
જે યુરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શન (UTI) ને કારણે પણ થઈ શકે છે. આનાથી પેશાબ દરમિયાન બળતરા અને તીવ્ર બળતરા પણ થઈ શકે છે.આ સમયે ટાઈટ અંડરવિયર ન પહેરો. તેમજ વજાઈનાને સાફ રાખો. યુરિન પાસ કર્યા બાદ વજાઈનાને યોગ્ય રીતે સાફ કરો.

જે યુરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શન (UTI) ને કારણે પણ થઈ શકે છે. આનાથી પેશાબ દરમિયાન બળતરા અને તીવ્ર બળતરા પણ થઈ શકે છે.આ સમયે ટાઈટ અંડરવિયર ન પહેરો. તેમજ વજાઈનાને સાફ રાખો. યુરિન પાસ કર્યા બાદ વજાઈનાને યોગ્ય રીતે સાફ કરો.

5 / 7
જ્યારે તમે યુરિનમાં બળતરા અનુભવો છે. ત્યારે મસાલેદાર ફુડ ખાવાનું બંધ કરો. તેમજ વજાઈનાને હૂંફાળા પાણીથી સાફ કરી શકો છો. જો તમને 1-2 દિવસ પછી પણ આ રીતે લાગે છે અને બળતરા ઓછી થતી નથી, તો ડૉક્ટરની સલાહ લો.

જ્યારે તમે યુરિનમાં બળતરા અનુભવો છે. ત્યારે મસાલેદાર ફુડ ખાવાનું બંધ કરો. તેમજ વજાઈનાને હૂંફાળા પાણીથી સાફ કરી શકો છો. જો તમને 1-2 દિવસ પછી પણ આ રીતે લાગે છે અને બળતરા ઓછી થતી નથી, તો ડૉક્ટરની સલાહ લો.

6 / 7
પ્રાઈવેટ પાર્ટ હંમેશા સાફ હોવો જોઈએ. પર્યાપ્ત માત્રમાં પાણી પીઓ. તેમજ સંતુલિત ડાયટ લો.તણાવ ઓછો કરો અને પૂરતી ઊંઘ લો, કારણ કે હોર્મોનલ અસંતુલન પણ ડિસ્ચાર્જ વધારી શકે છે. ( all photo:canva)

પ્રાઈવેટ પાર્ટ હંમેશા સાફ હોવો જોઈએ. પર્યાપ્ત માત્રમાં પાણી પીઓ. તેમજ સંતુલિત ડાયટ લો.તણાવ ઓછો કરો અને પૂરતી ઊંઘ લો, કારણ કે હોર્મોનલ અસંતુલન પણ ડિસ્ચાર્જ વધારી શકે છે. ( all photo:canva)

7 / 7

 

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">