AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : જો યીસ્ટ ઇન્ફેક્શનની તાત્કાલિક સારવાર કરવામાં ન આવે તો 4 પરેશાનીઓ ઊભી થઈ શકે છે, તેમને અવગણશો નહીં

યીસ્ટ ઈન્ફેક્શનની સારવાર ન કરવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. જેમ કે, સ્કિન ઈન્ફેક્શન, ખંજવાળ કે પછી રેડનેસ પણ જોવા મળી શકે છે. તો ચાલો જાણી આ સમસ્યાને અવગણશો નહી.

| Updated on: Nov 03, 2025 | 7:29 AM
Share
યીસ્ટ સંક્રમણને કેડિડિઆસિસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનું ફંગલ  ઈન્ફેક્શન હોય છે. જે યીસ્ટ કેંડિડાના અતિશય વિકાસને કારણે થાય છે. કેન્ડીડા આલ્બિકન્સ ખંજવાળ, બળતરા અને જાડા, સફેદ સ્રાવ જેવા લક્ષણોનું કારણ બને છે. જોકે, યીસ્ટ ઈન્ફેક્શનને અવગણવું શ્રેષ્ઠ છે.

યીસ્ટ સંક્રમણને કેડિડિઆસિસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન હોય છે. જે યીસ્ટ કેંડિડાના અતિશય વિકાસને કારણે થાય છે. કેન્ડીડા આલ્બિકન્સ ખંજવાળ, બળતરા અને જાડા, સફેદ સ્રાવ જેવા લક્ષણોનું કારણ બને છે. જોકે, યીસ્ટ ઈન્ફેક્શનને અવગણવું શ્રેષ્ઠ છે.

1 / 8
જો યીસ્ટ ઈન્ફેક્શન પ્રત્યે સાવધાની રાખશો નહી તો શું તમે જાણો છો કે, આ યીસ્ટ ઈન્ફેક્શનની સમયસર સારવાર ન કરવામાં આવે તો તેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. તો ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ.

જો યીસ્ટ ઈન્ફેક્શન પ્રત્યે સાવધાની રાખશો નહી તો શું તમે જાણો છો કે, આ યીસ્ટ ઈન્ફેક્શનની સમયસર સારવાર ન કરવામાં આવે તો તેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. તો ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ.

2 / 8
યીસ્ટ ઈન્ફેક્શનની સમયસર સારવાર ન કરવામાં આવે, તો બધા લક્ષણો વધુ ખરાબ થઈ શકે છે.   પ્રભાવિત વિસ્તારમાં ખંજવાળ, બળતરા અને લાલાશ વધે છે. જો સારવાર ન કરવામાં આવે તો, પ્રભાવિત વિસ્તારમાં બળતરા પણ થઈ શકે છે. આ સ્થિતિથી બચવા માટે, તમારા યીસ્ટ ઇન્ફેક્શનની વહેલી સારવાર કરાવવી શ્રેષ્ઠ છે.

યીસ્ટ ઈન્ફેક્શનની સમયસર સારવાર ન કરવામાં આવે, તો બધા લક્ષણો વધુ ખરાબ થઈ શકે છે. પ્રભાવિત વિસ્તારમાં ખંજવાળ, બળતરા અને લાલાશ વધે છે. જો સારવાર ન કરવામાં આવે તો, પ્રભાવિત વિસ્તારમાં બળતરા પણ થઈ શકે છે. આ સ્થિતિથી બચવા માટે, તમારા યીસ્ટ ઇન્ફેક્શનની વહેલી સારવાર કરાવવી શ્રેષ્ઠ છે.

3 / 8
યીસ્ટ ઈન્ફેક્શનના કારણે ખંજવાળ અને બળતરા વધી ગઈ છે. આ પ્રકારની સ્થિતિમાં ખંજવાળને રોકવી ખુબ મુશ્કેલ બની જાય છે. ખંજવાળ આવવાથી આ વિસ્તારમાં લાલાશ થઈ જાય છે. હવે જો આ યીસ્ટ ઈન્ફેક્શનની સાથે  ઘાની સારવાર ન કરવામાં આવે તો સ્કિનના ઈન્ફેકશનનું જોખમ પણ વધી જાય છે. ધ્યાનમાં રાખો કે સ્કિનના ઈન્ફેક્શનથી અનેક સમસ્યા થઈ શકે છે.

યીસ્ટ ઈન્ફેક્શનના કારણે ખંજવાળ અને બળતરા વધી ગઈ છે. આ પ્રકારની સ્થિતિમાં ખંજવાળને રોકવી ખુબ મુશ્કેલ બની જાય છે. ખંજવાળ આવવાથી આ વિસ્તારમાં લાલાશ થઈ જાય છે. હવે જો આ યીસ્ટ ઈન્ફેક્શનની સાથે ઘાની સારવાર ન કરવામાં આવે તો સ્કિનના ઈન્ફેકશનનું જોખમ પણ વધી જાય છે. ધ્યાનમાં રાખો કે સ્કિનના ઈન્ફેક્શનથી અનેક સમસ્યા થઈ શકે છે.

4 / 8
જો સમય રહેતા યીસ્ટ ઈન્ફેક્શનની સારવાર ન કરવામાં આવે તો. સંક્રમણ ડાઈજેસ્ટિવ ટ્રૈકટ સુધી પહોંચી જાય છે.  આ પ્રકારની સ્થિતિમાં ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ડિસીસ થઈ શકે છે. આ યીસ્ટ ઈન્ફેક્શનના કારણે બ્લોટિંગ, ગેસ અને ડાયરિયા જેવી પરેશાનીઓ પણ થઈ શકે છે. યીસ્ટ ઈન્ફેક્શનના કારણે પેટમાં ઈન્ફેક્શન ફેલાય શકે છે. જે પાચન સંબંધી સમસ્યાનું કારણ પણ બની શકે છે.

જો સમય રહેતા યીસ્ટ ઈન્ફેક્શનની સારવાર ન કરવામાં આવે તો. સંક્રમણ ડાઈજેસ્ટિવ ટ્રૈકટ સુધી પહોંચી જાય છે. આ પ્રકારની સ્થિતિમાં ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ડિસીસ થઈ શકે છે. આ યીસ્ટ ઈન્ફેક્શનના કારણે બ્લોટિંગ, ગેસ અને ડાયરિયા જેવી પરેશાનીઓ પણ થઈ શકે છે. યીસ્ટ ઈન્ફેક્શનના કારણે પેટમાં ઈન્ફેક્શન ફેલાય શકે છે. જે પાચન સંબંધી સમસ્યાનું કારણ પણ બની શકે છે.

5 / 8
જો તમે લાંબા સમય સુધી યીસ્ટ ઇન્ફેક્શનની સારવાર ન કરાવો છો, તો તે ઘણી અન્ય સ્થિતિઓ તરફ દોરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તેનો તાત્કાલિક ઉપચાર ન કરવામાં આવે, તો તે મટાડ્યા પછી પણ ઈન્ફેક્શનનું ફરીથી થવાનું જોખમ રહેલું છે. ખાસ કરીને, જો કોઈ વ્યક્તિ તેનો સંપૂર્ણ ઉપચાર ન કરાવે, તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે.

જો તમે લાંબા સમય સુધી યીસ્ટ ઇન્ફેક્શનની સારવાર ન કરાવો છો, તો તે ઘણી અન્ય સ્થિતિઓ તરફ દોરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તેનો તાત્કાલિક ઉપચાર ન કરવામાં આવે, તો તે મટાડ્યા પછી પણ ઈન્ફેક્શનનું ફરીથી થવાનું જોખમ રહેલું છે. ખાસ કરીને, જો કોઈ વ્યક્તિ તેનો સંપૂર્ણ ઉપચાર ન કરાવે, તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે.

6 / 8
યીસ્ટ ઇન્ફેક્શન પછી, યોગ્ય સારવાર મેળવો. જ્યાં સુધી તમે સંપૂર્ણપણે સ્વસ્થ ન થાઓ ત્યાં સુધી સારવાર બંધ કરશો નહીં.

યીસ્ટ ઇન્ફેક્શન પછી, યોગ્ય સારવાર મેળવો. જ્યાં સુધી તમે સંપૂર્ણપણે સ્વસ્થ ન થાઓ ત્યાં સુધી સારવાર બંધ કરશો નહીં.

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
g clip-path="url(#clip0_868_265)">