AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant in Pot : હવે ફુલ બજારમાંથી નહીં ખરીદવા પડે ! ઘરે જ ઉગાડો ગલગોટાનો છોડ , જુઓ તસવીરો

ગલગોટાનું ફૂલ તેની સુગંધ માટે ખૂબ જ લોકપ્રિય છે.આ ફૂલ ભગવાનની પૂજામાં પણ ઉપયોગ કરવામાં આવે છે.આ સાથે જ ગલગોટાના ફૂલથી ઘરને પણ શણગારી શકાય છે. તો આજે જાણીએ કે ઘરે ગલગોટાનો છોડ કેવી રીતે ઉગાડી શકાય.

| Updated on: Sep 03, 2024 | 9:48 AM
Share
ગલગોટાનો છોડ ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે. આ છોડને ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો. ધ્યાન રાખો કે કૂંડામાં છિદ્ર હોવુ જોઈએ.જેથી કૂંડામાં પાણી ભરાઈ ન રહે.

ગલગોટાનો છોડ ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે. આ છોડને ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો. ધ્યાન રાખો કે કૂંડામાં છિદ્ર હોવુ જોઈએ.જેથી કૂંડામાં પાણી ભરાઈ ન રહે.

1 / 5
ત્યાર બાદ માટીમાં છાણિયુ ખાતર અને રેતી ભેળવીને કૂંડામાં ભરી લો. માટીને ભીની કરીને થોડા સમય માટે રહેવા દો. ત્યાર બાદ માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ ગલગોટાની ડાળી અથવા તો ગલગોટાનુ સુકાઈ ગયેલા ફુલની પાંખડીઓ રોપી દો. ત્યારબાદ ઉપરથી માટી નાખીને પાણી નાખો.

ત્યાર બાદ માટીમાં છાણિયુ ખાતર અને રેતી ભેળવીને કૂંડામાં ભરી લો. માટીને ભીની કરીને થોડા સમય માટે રહેવા દો. ત્યાર બાદ માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ ગલગોટાની ડાળી અથવા તો ગલગોટાનુ સુકાઈ ગયેલા ફુલની પાંખડીઓ રોપી દો. ત્યારબાદ ઉપરથી માટી નાખીને પાણી નાખો.

2 / 5
ગલગોટાનો છોડને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. જેથી છોડનો વિકાસ સારી રીતે થાય છે. તેમજ છોડમાં ઉચિત પ્રમાણમાં પાણી નાખો.

ગલગોટાનો છોડને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. જેથી છોડનો વિકાસ સારી રીતે થાય છે. તેમજ છોડમાં ઉચિત પ્રમાણમાં પાણી નાખો.

3 / 5
જો ગલગોટાના છોડમાં ફૂગ હોય તો ફૂગના ભાગને કાપીને કાઢી નાખો.નહીંતર આખા છોડને નુકસાન થઈ શકે છે. તમે છોડમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો. ( All Pic - gettyimages )

જો ગલગોટાના છોડમાં ફૂગ હોય તો ફૂગના ભાગને કાપીને કાઢી નાખો.નહીંતર આખા છોડને નુકસાન થઈ શકે છે. તમે છોડમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો. ( All Pic - gettyimages )

4 / 5
વરસાદની ઋતુમાં કેળાની છાલનું પાણી અથવા તો પાણીમાં છાશ ભેળવીન રેડવાથી ગલગોટાના છોડમાં ફૂલ ખીલવા લાગે છે. હવે થોડા જ સમયમાં ગલગોટાના ફૂલ ઉગવા લાગશે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

વરસાદની ઋતુમાં કેળાની છાલનું પાણી અથવા તો પાણીમાં છાશ ભેળવીન રેડવાથી ગલગોટાના છોડમાં ફૂલ ખીલવા લાગે છે. હવે થોડા જ સમયમાં ગલગોટાના ફૂલ ઉગવા લાગશે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

5 / 5
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">