AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganeshji 12 name : ગણેશજીના 12 નામ તેના અર્થ સાથે જાણો, સાથે તેમના નામના મંત્રનો પણ જાપ કરો, દરેક મનોકામના થશે પૂર્ણ

Ganeshji 12 name : કોઈપણ પૂજામાં સૌથી પહેલા ભગવાન ગણેશનું સ્મરણ કરવામાં આવે છે. તેથી જ તેમને પ્રથમ પૂજનીય કહેવામાં આવે છે. ભગવાન શિવે ભગવાન ગણેશને આશીર્વાદ આપ્યા હતા કે જ્યારે પણ પૂજા થશે ત્યારે સૌથી પહેલા તેમનું સ્મરણ કરવામાં આવશે, એટલા માટે પૂજામાં ભગવાન ગણેશને સૌથી પહેલા યાદ કરવામાં આવે છે. ગણેશના ઘણા નામ છે પરંતુ આ 12 નામો મહત્વપૂર્ણ છે - સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્ન-નાશ, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.

| Updated on: Sep 04, 2024 | 12:21 PM
Share
Ganeshji 12 name Mantra : જે વ્યક્તિ દરરોજ ભગવાન ગણેશના બાર સૌથી શુભ નામોનું સ્મરણ કરે છે તેને જીવનમાં કોઈપણ પ્રકારના સંકટનો સામનો કરવો પડતો નથી. અભ્યાસ, લગ્ન, પ્રવાસ, નોકરીની શરૂઆતમાં કે અન્ય કોઈ શુભ કાર્ય કરતી વખતે ગણેશજીના બાર નામનો પાઠ કરવાથી કામમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે. શ્રીગણેશ નંબરમાં ભગવાન ગણેશના 12 નામનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને બોલવાથી વ્યક્તિના તમામ દુ:ખનો નાશ થાય છે અને તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજે અમે તમને ગણેશજીના આ 12 નામો અને તેની સાથે સંકળાયેલા મંત્રો વિશે જણાવશું.

Ganeshji 12 name Mantra : જે વ્યક્તિ દરરોજ ભગવાન ગણેશના બાર સૌથી શુભ નામોનું સ્મરણ કરે છે તેને જીવનમાં કોઈપણ પ્રકારના સંકટનો સામનો કરવો પડતો નથી. અભ્યાસ, લગ્ન, પ્રવાસ, નોકરીની શરૂઆતમાં કે અન્ય કોઈ શુભ કાર્ય કરતી વખતે ગણેશજીના બાર નામનો પાઠ કરવાથી કામમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે. શ્રીગણેશ નંબરમાં ભગવાન ગણેશના 12 નામનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને બોલવાથી વ્યક્તિના તમામ દુ:ખનો નાશ થાય છે અને તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજે અમે તમને ગણેશજીના આ 12 નામો અને તેની સાથે સંકળાયેલા મંત્રો વિશે જણાવશું.

1 / 8
(1) સુમુખ : સુમુખ એટલે કે સુંદર મુખવાળા. ગણેશનું આ નામ તેના સુંદર મુખને કારણે છે. તેનો મુળ મંત્ર- ऊँ सुमुखाय नमः છે. (2) એકદંત : ગણેશજીનો એક દાંત તુટેલો હોવાથી તેને એકદંતનું નામ મળેલું છે. તેનો મંત્ર છે- ऊँ एकदंताय नमः

(1) સુમુખ : સુમુખ એટલે કે સુંદર મુખવાળા. ગણેશનું આ નામ તેના સુંદર મુખને કારણે છે. તેનો મુળ મંત્ર- ऊँ सुमुखाय नमः છે. (2) એકદંત : ગણેશજીનો એક દાંત તુટેલો હોવાથી તેને એકદંતનું નામ મળેલું છે. તેનો મંત્ર છે- ऊँ एकदंताय नमः

2 / 8
(3) કપિલ : સૂરજ જેવા પીળા રંગના કારણે તેમને કપિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો મંત્ર- ऊँ कपिलाय नमः છે. (4) ગજકર્ણક : ગણેશજી હાથી જેવા કાન ધરાવનારે છે તેથી આપણે તેને ગજકર્ણક નામે સંબોધીએ છીએ. તેમનો નામનો મંત્ર છે : ऊँ गजकर्णाय नमः

(3) કપિલ : સૂરજ જેવા પીળા રંગના કારણે તેમને કપિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો મંત્ર- ऊँ कपिलाय नमः છે. (4) ગજકર્ણક : ગણેશજી હાથી જેવા કાન ધરાવનારે છે તેથી આપણે તેને ગજકર્ણક નામે સંબોધીએ છીએ. તેમનો નામનો મંત્ર છે : ऊँ गजकर्णाय नमः

3 / 8
(5) લંબોદર : ગણપતિજીને મોટું પેટ એટલે કે ઉદર હોવાથી તેને લંબોદર પણ કહેવાય છે. તેનો મંત્ર- ऊँ लंबोदराय नमः છે. (6) વિકટ : ગણેશજીના વિશાળ અને કદાવર શરીરને લઈને તેનું વિકટનામ પડ્યું છે. તેમના નામનો મંત્ર છે - ऊँ विकटाय नमः

(5) લંબોદર : ગણપતિજીને મોટું પેટ એટલે કે ઉદર હોવાથી તેને લંબોદર પણ કહેવાય છે. તેનો મંત્ર- ऊँ लंबोदराय नमः છે. (6) વિકટ : ગણેશજીના વિશાળ અને કદાવર શરીરને લઈને તેનું વિકટનામ પડ્યું છે. તેમના નામનો મંત્ર છે - ऊँ विकटाय नमः

4 / 8
(7) વિઘ્નનાશ : કોઈ પણ કાર્યોમાં ગણેશજીની પ્રથમ પુજા થાય છે એટલે કે કાર્યો આડે આવતા તમામ વિઘ્નો ગણેશજી દૂર કરે છે તેથી તેને વિઘ્નનાશ પણ કહેવામાં આવે છે. તેમનો મંત્ર - ऊँ विघ्ननाशाय नमः છે. (8) વિનાયક : પોતે તટસ્થ રહીને ન્યાય કરે છે એટલા માટે તેને નામ વિનાયક નામ મળેલું છે. તેમનો મંત્ર છે - ऊँ विनायकाय नमः

(7) વિઘ્નનાશ : કોઈ પણ કાર્યોમાં ગણેશજીની પ્રથમ પુજા થાય છે એટલે કે કાર્યો આડે આવતા તમામ વિઘ્નો ગણેશજી દૂર કરે છે તેથી તેને વિઘ્નનાશ પણ કહેવામાં આવે છે. તેમનો મંત્ર - ऊँ विघ्ननाशाय नमः છે. (8) વિનાયક : પોતે તટસ્થ રહીને ન્યાય કરે છે એટલા માટે તેને નામ વિનાયક નામ મળેલું છે. તેમનો મંત્ર છે - ऊँ विनायकाय नमः

5 / 8
(9) ધૂમ્રકેતુ : રિદ્ધિ-સિદ્ધિના સ્વામી શ્રીગણેશનો રંગ ધુમાડા જેવો હોવાથી તેમને ધૂમ્રકેતુ કહેવામાં આવે છે, તેમનો નામનો મંત્ર છે - ऊँ धूम्रकेतवे नमः (10) ગણાધ્યક્ષ : ગણેશજી બધા ગુણોના અધ્યક્ષ હોવાથી તેમને ગણાધ્યક્ષ નામે પણ સંબોધવામાં આવે છે. તેમને મંત્ર છે - ऊँ गणाध्यक्षाय नमः

(9) ધૂમ્રકેતુ : રિદ્ધિ-સિદ્ધિના સ્વામી શ્રીગણેશનો રંગ ધુમાડા જેવો હોવાથી તેમને ધૂમ્રકેતુ કહેવામાં આવે છે, તેમનો નામનો મંત્ર છે - ऊँ धूम्रकेतवे नमः (10) ગણાધ્યક્ષ : ગણેશજી બધા ગુણોના અધ્યક્ષ હોવાથી તેમને ગણાધ્યક્ષ નામે પણ સંબોધવામાં આવે છે. તેમને મંત્ર છે - ऊँ गणाध्यक्षाय नमः

6 / 8
(11) ભાલચંદ્ર : તેઓ મસ્તક પર ચંદ્રનું તિલક કરે છે તેથી તેમને ભાલચંદ્ર પણ કહેવાય છે. તેમનો મંત્ર - ऊँ भालचंद्राय नमः છે.

(11) ભાલચંદ્ર : તેઓ મસ્તક પર ચંદ્રનું તિલક કરે છે તેથી તેમને ભાલચંદ્ર પણ કહેવાય છે. તેમનો મંત્ર - ऊँ भालचंद्राय नमः છે.

7 / 8
(12) ગજાનન : તેમને હાથી જેવું મુખ છે એટલે તેમને ગજાનન કહેવામાં આવે છે. તેમનો મંત્ર છે - ऊँ गजाननाय नमः

(12) ગજાનન : તેમને હાથી જેવું મુખ છે એટલે તેમને ગજાનન કહેવામાં આવે છે. તેમનો મંત્ર છે - ऊँ गजाननाय नमः

8 / 8
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">