AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂર્વ સીએમ વિજય રૂપાણીએ ધનતેરસના પાવન અવસરે સોમનાથ મહાદેવના કર્યા દર્શન, સૂવર્ણ કળશ પૂજા અને ધ્વજા પૂજાનો લીધો લાભ- જુઓ તસ્વીરો

ગીરસોમનાથ: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધનતેરસના તહેવાર નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. પરિવાર સાથે રૂપાણીએ સોમનાથ મહાદેવને જળાભિષેક કરી સુવર્ણ કળશ પૂજા અને ધ્વજા પૂજાનો લાભ લીધો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2023 | 9:03 PM
Share
ગીરસોમનાથ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધનતેરસના તહેવારે પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને દેવાધિદેવ મહાદેવને જળાભિષેક કર્યો હતો.

ગીરસોમનાથ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધનતેરસના તહેવારે પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને દેવાધિદેવ મહાદેવને જળાભિષેક કર્યો હતો.

1 / 5
ધનતેરસના પવિત્ર દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સપરિવાર સોમનાથ મહાદેવની સુવર્ણ કળશ પૂજા અને ધ્વજા પૂજા કરી હતી. આ તકે તેમની સાથે નીતિન ભારદ્રાજ અને તેમના પરિવારજનો તેમજ સ્નેહીઓ જોડાયા હતા.

ધનતેરસના પવિત્ર દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સપરિવાર સોમનાથ મહાદેવની સુવર્ણ કળશ પૂજા અને ધ્વજા પૂજા કરી હતી. આ તકે તેમની સાથે નીતિન ભારદ્રાજ અને તેમના પરિવારજનો તેમજ સ્નેહીઓ જોડાયા હતા.

2 / 5
સોમનાથ તીર્થમાં નૂતન રામ મંદિર ખાતે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમ રામ નામ લખી પ્રારંભ કરાયેલા સોમનાથથી અયોધ્યા શ્રી રામનામ લેખન યજ્ઞમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાયા હતા.

સોમનાથ તીર્થમાં નૂતન રામ મંદિર ખાતે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમ રામ નામ લખી પ્રારંભ કરાયેલા સોમનાથથી અયોધ્યા શ્રી રામનામ લેખન યજ્ઞમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાયા હતા.

3 / 5
સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ખાતે શ્રી રામ નામ મંત્ર લેખનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનુ નાનુ સરખુ પણ યોગદાન આપ્યુ.

સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ખાતે શ્રી રામ નામ મંત્ર લેખનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનુ નાનુ સરખુ પણ યોગદાન આપ્યુ.

4 / 5
વિજય રૂપાણીએ દેશની એક્તા માટે સોમનાથ ટ્રસ્ટના રામનામ લેખન યજ્ઞ માટે ટ્રસ્ટને અભિનંદન પણ પાઠવ્યા. Input Credit- Yogesh Joshi- Gir Somnath

વિજય રૂપાણીએ દેશની એક્તા માટે સોમનાથ ટ્રસ્ટના રામનામ લેખન યજ્ઞ માટે ટ્રસ્ટને અભિનંદન પણ પાઠવ્યા. Input Credit- Yogesh Joshi- Gir Somnath

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">