AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમને કરડતા તમામ મચ્છરો નર નહીં પણ માદા હોય છે, જાણો લોહી ચૂસવા પાછળનું ચોંકાવનારું કારણ !

મચ્છર કરડવાનું કારણ દરેક વખતે એકસરખું હોતું નથી. જાણો નર અને માદા મચ્છર વચ્ચેનો ફરક. માદા મચ્છર લોહી કેમ ચૂસે છે અને તેના કરડવાથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારીઓનો ખતરો કેમ વધી શકે છે.

| Updated on: Jul 11, 2026 | 2:40 PM
Share
મચ્છરના પ્રકાર : મચ્છર મુખ્યત્વે બે પ્રકારના હોય છે. નર (Male) અને માદા (Female). બંને દેખાવમાં સરખા લાગે છે. પરંતુ તેમની ભૂમિકા અલગ હોય છે. (Image Source | iStock)

મચ્છરના પ્રકાર : મચ્છર મુખ્યત્વે બે પ્રકારના હોય છે. નર (Male) અને માદા (Female). બંને દેખાવમાં સરખા લાગે છે. પરંતુ તેમની ભૂમિકા અલગ હોય છે. (Image Source | iStock)

1 / 8
નર મચ્છર : નર મચ્છર સામાન્ય રીતે ફૂલનો રસ પીવે છે. તે માણસ કે પ્રાણીનું લોહી નથી ચૂસતો. તેથી તે ક્યારેય કરડે નહીં. (Image Source | iStock)

નર મચ્છર : નર મચ્છર સામાન્ય રીતે ફૂલનો રસ પીવે છે. તે માણસ કે પ્રાણીનું લોહી નથી ચૂસતો. તેથી તે ક્યારેય કરડે નહીં. (Image Source | iStock)

2 / 8
માદા મચ્છર : માદા મચ્છર માણસનું લોહી ચૂસે છે. સાથે તે ફૂલનો રસ પણ પીવે છે. (Image Source | iStock)

માદા મચ્છર : માદા મચ્છર માણસનું લોહી ચૂસે છે. સાથે તે ફૂલનો રસ પણ પીવે છે. (Image Source | iStock)

3 / 8
માદા મચ્છર કેમ કરડે છે : માદા મચ્છરને ઈંડા વિકસાવવા માટે પ્રોટીનની જરૂર પડે છે. આ પ્રોટીન તેને લોહીમાંથી મળે છે. તેથી તે માણસને કરડે છે. (Image Source | iStock)

માદા મચ્છર કેમ કરડે છે : માદા મચ્છરને ઈંડા વિકસાવવા માટે પ્રોટીનની જરૂર પડે છે. આ પ્રોટીન તેને લોહીમાંથી મળે છે. તેથી તે માણસને કરડે છે. (Image Source | iStock)

4 / 8
નર મચ્છર કેમ નથી કરડતો: નર મચ્છરને ઈંડા બનાવવાની જરૂર નથી. એટલે તેને લોહીની જરૂર નથી. તે માત્ર ફૂલનો રસ પીવે છે. તેથી તે કરડતો નહીં. તે કાન નજીક ગુન-ગુન કરે છે. (Image Source | iStock)

નર મચ્છર કેમ નથી કરડતો: નર મચ્છરને ઈંડા બનાવવાની જરૂર નથી. એટલે તેને લોહીની જરૂર નથી. તે માત્ર ફૂલનો રસ પીવે છે. તેથી તે કરડતો નહીં. તે કાન નજીક ગુન-ગુન કરે છે. (Image Source | iStock)

5 / 8
મચ્છર ક્યારે વધુ કરડે છે : મચ્છર સામાન્ય રીતે સાંજ અને રાત્રે વધુ સક્રિય હોય છે. ખાસ કરીને માદા મચ્છર આ સમયે વધુ કરડે છે. (Image Source | iStock)

મચ્છર ક્યારે વધુ કરડે છે : મચ્છર સામાન્ય રીતે સાંજ અને રાત્રે વધુ સક્રિય હોય છે. ખાસ કરીને માદા મચ્છર આ સમયે વધુ કરડે છે. (Image Source | iStock)

6 / 8
આરોગ્ય પર અસર : માદા મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારીઓ ફેલાઈ શકે છે. તેથી મચ્છરથી બચવું જરૂરી છે. (Image Source | iStock)

આરોગ્ય પર અસર : માદા મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારીઓ ફેલાઈ શકે છે. તેથી મચ્છરથી બચવું જરૂરી છે. (Image Source | iStock)

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

8 / 8

આ પણ વાંચો, મચ્છર સૌથી વધુ કયા લોકોને કરડે છે? ક્યાંક તમે પણ તો મચ્છરના પહેલા શિકાર નથી ને!

Follow Us
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
g clip-path="url(#clip0_868_265)">