AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO માટે ATM કાર્ડ કેવી રીતે મેળવવું ? જાણો એક સાથે કેટલી રકમ ઉપાડી શકાશે ?

EPF ખાતાધારકો માટે મોટા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન આ વર્ષે જૂન સુધીમાં તેની નવી સોફ્ટવેર સિસ્ટમ સાથે EPFO ​​3.O લોન્ચ કરશે.આ માટે તમને નવું ATM કાર્ડ મળશે. જેના દ્વારા તમે ATMમાંથી તમારા PFના પૈસા ઉપાડી શકશો.

| Updated on: Jan 30, 2025 | 4:22 PM
Share
EPF ખાતાધારકો માટે મોટા સમાચાર છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન આ વર્ષે જૂન સુધીમાં તેની નવી સોફ્ટવેર સિસ્ટમ સાથે EPFO ​​3.O લોન્ચ કરશે.આ માટે તમને નવું ATM કાર્ડ મળશે.

EPF ખાતાધારકો માટે મોટા સમાચાર છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન આ વર્ષે જૂન સુધીમાં તેની નવી સોફ્ટવેર સિસ્ટમ સાથે EPFO ​​3.O લોન્ચ કરશે.આ માટે તમને નવું ATM કાર્ડ મળશે.

1 / 5
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે EPFO ​​3.O લોન્ચ થયા પછી જેમનું PF કપાય છે એ તમામ લોકોને એક નવું ATM કાર્ડ આપવામાં આવશે. આ ATM કાર્ડનો ઉપયોગ કરીને લોકો કોઈપણ ATMમાંથી સરળતાથી પોતાનું PF ઉપાડી શકશે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે EPFO ​​3.O લોન્ચ થયા પછી જેમનું PF કપાય છે એ તમામ લોકોને એક નવું ATM કાર્ડ આપવામાં આવશે. આ ATM કાર્ડનો ઉપયોગ કરીને લોકો કોઈપણ ATMમાંથી સરળતાથી પોતાનું PF ઉપાડી શકશે.

2 / 5
જો કે, હજુ સુધી એ જણાવવામાં આવ્યું નથી કે આ ATM કાર્ડ માટે ક્યાં અરજી કરવી પડશે કે સરકાર પોતે જ PF ખાતું ધરાવતા લોકોના સરનામે ATM કાર્ડ મોકલશે. પરંતુ, એ સ્પષ્ટ છે કે 2025માં જ તમે તમારા ખાસ PF ATMમાંથી તમારા PFના પૈસા ઉપાડી શકશો.

જો કે, હજુ સુધી એ જણાવવામાં આવ્યું નથી કે આ ATM કાર્ડ માટે ક્યાં અરજી કરવી પડશે કે સરકાર પોતે જ PF ખાતું ધરાવતા લોકોના સરનામે ATM કાર્ડ મોકલશે. પરંતુ, એ સ્પષ્ટ છે કે 2025માં જ તમે તમારા ખાસ PF ATMમાંથી તમારા PFના પૈસા ઉપાડી શકશો.

3 / 5
ગયા મહિને જ શ્રમ સચિવ સુમિત દાવરાએ કહ્યું હતું કે વર્ષ 2025માં EPFO ​​ગ્રાહકો ATM કાર્ડ દ્વારા તેમના PFના પૈસા ઉપાડી શકશે. આ ઉપરાંત, દાવરાએ એમ પણ કહ્યું હતું કે ખાતાધારકો તેમના ખાતામાંથી 50 ટકા સુધી પૈસા ઉપાડી શકે છે.

ગયા મહિને જ શ્રમ સચિવ સુમિત દાવરાએ કહ્યું હતું કે વર્ષ 2025માં EPFO ​​ગ્રાહકો ATM કાર્ડ દ્વારા તેમના PFના પૈસા ઉપાડી શકશે. આ ઉપરાંત, દાવરાએ એમ પણ કહ્યું હતું કે ખાતાધારકો તેમના ખાતામાંથી 50 ટકા સુધી પૈસા ઉપાડી શકે છે.

4 / 5
હાલમાં, EPFOના સબ્સ્ક્રાઇબર્સને તેમના ઓનલાઈન દાવાની પતાવટ માટે 7 થી 10 દિવસ રાહ જોવી પડે છે. એકવાર દાવાની પતાવટ થઈ જાય પછી પૈસા સીધા ખાતાધારકોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. જો કે, ATM સુવિધા શરૂ થયા પછી, તમે તમારા પીએફ ખાતામાંથી તરત જ સરળતાથી પૈસા ઉપાડી શકશો.

હાલમાં, EPFOના સબ્સ્ક્રાઇબર્સને તેમના ઓનલાઈન દાવાની પતાવટ માટે 7 થી 10 દિવસ રાહ જોવી પડે છે. એકવાર દાવાની પતાવટ થઈ જાય પછી પૈસા સીધા ખાતાધારકોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. જો કે, ATM સુવિધા શરૂ થયા પછી, તમે તમારા પીએફ ખાતામાંથી તરત જ સરળતાથી પૈસા ઉપાડી શકશો.

5 / 5

પ્રોવિડન્ટ ફંડ ત્રણ પ્રકારના હોય છે. એક કર્મચારીઓ માટે, બીજો સરકારી કર્મચારીઓ માટે અને ત્રીજો પ્રકાર છે મૂડીરોકાણ માટે. ત્યારે પ્રોવિડન્ટ ફંડને લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">