AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ ત્રણ પ્રકારના હોય છે. એક કર્મચારીઓ માટે, બીજો સરકારી કર્મચારીઓ માટે અને ત્રીજો પ્રકાર છે મૂડીરોકાણ માટે. જે કોઈ સ્થળે 20 કે તેથી વધુ કર્ચમારીઓ કામ કરે ત્યાં કામ કરતા કર્મચારીના બેઝીક પગારના ચોક્કસ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. જ્યારે નોકરીએ રાખનાર કંપની કે સંસ્થા પણ એ કર્મચારીના ખાતામાં પ્રોવિડન્ટ ફંડ જમા કરાવે છે. જેને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે.

જનરલ પ્રોવિડન્ટ ફંડ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ માટે હોય છે. જો કોઈ સરકારી કર્મચારી નિવૃત થવાનો હોય તેના 3 મહિના પૂર્વે જનરલ પ્રોવિડન્ટ ફંડ બંધ થઈ જાય છે. જો કે સરકારી કર્મચારી જીપીએફમાં જમા રકમ સામે અવેજ સ્વરૂપે લોન લઈ શકે છે જેના પર કોઈ વ્યાજ વસૂલવામાં આવતુ નથી. જ્યારે પ્રોવિડન્ટ ફંડનો ત્રીજો પ્રકાર એટલે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. જે મુખ્યત્વે બેંક અને પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડનો આ પ્રકાર મૂડીરોકાણનું એક માધ્યમ છે. જેનો ઉપયોગ કોઇપણ કરી શકે છે. અને આ ખાતામાં રોકેલા નાણાં ઉપર આવકવેરાની કલમ 80 સી હેઠળ રાહત પણ મળે છે.

Read More

PF માંથી વહેલા પૈસા ઉપાડવા પડશે મોંઘા ! દરેક લોકોએ આ મહત્વપૂર્ણ નિયમો જાણવા જરૂરી

પીએફ ફંડ ખૂબ ઝડપથી ઉપાડવું ક્યારેક નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી, જો તમે પીએફ ઉપાડવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ સંબંધિત નિયમોથી પરિચિત થવું જોઈએ જેથી તમને તમારા મહેનતથી કમાયેલા પૈસા પર કર નુકસાન ન થાય.

EPFO Rules: નોકરી છોડ્યા બાદ PF એકાઉન્ટ કેટલા સમય સુધી ‘એક્ટિવ’ રહે છે અને ક્યારે ‘ઈનએક્ટિવ’ થાય છે? કર્મચારીઓને વ્યાજ મળશે કે નહીં?

ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે, શું નોકરી છોડી દેતાં તેમનું PF એકાઉન્ટ બંધ થઈ જાય છે કે પછી તેના પર વ્યાજ મળવું બંધ થઈ જાય છે? જો કે, આ બાબતે EPFO (Employees' Provident Fund Organisation)એ નિયમો બનાવ્યા છે, જે દરેક કર્મચારીએ જાણવા જરૂરી છે.

EPFO એ શરૂ કરી નવી PF યોજના, કોને થશે ફાયદો ? જાણો

Employee Enrollment Scheme 2025 : સરકારે 1 નવેમ્બર, 2025 થી એવા કર્મચારીઓ માટે કર્મચારી નોંધણી યોજના 2025 શરૂ કરી છે જેઓ વિવિધ કારણોસર હજુ સુધી PF યોજનામાં જોડાઈ શક્યા નથી.

PF નોંધણી હવે સરળ, સરકારે કર્મચારી નોંધણી યોજના 2025 કરી શરૂ

સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે EPFO ​​3.0 પ્લેટફોર્મ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જે કામગીરીને ઝડપી, વધુ પારદર્શક અને સુલભ બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે સરળ ઉપાડ પ્રક્રિયા અને વિશ્વાસ યોજના જેવી નવી પહેલોએ નોકરીદાતાઓ માટે પાલન સરળ બનાવ્યું છે.

‘PF’ ના રૂપિયા કેવી રીતે ઉપાડવા ? સૌથી સહેલો રસ્તો કયો ? મૂંઝાશો નહીં, બસ આ 10 બાબતો ધ્યાનમાં રાખો

UAN પોર્ટલ, UMANG એપ અને EPFO ​​3.0 દ્વારા 100% બેલેન્સ ઉપાડ શક્ય છે પરંતુ તે માટે KYC જરૂરી છે. બીજું કે, NRI માટે ટેક્સ નિયમો, TDS અને અલગ ફોર્મેલિટી લાગુ પડે છે.

અમીર બનવાનો રસ્તો, પતિ-પત્ની ભેગા મળી કરી શકશે રૂપિયા 1.33 કરોડની કમાણી, એક પણ રૂપિયો ટેક્સ નહીં લાગે

જો તમે અને તમારા જીવનસાથી સુરક્ષિત અને ગેરંટીકૃત રોકાણ શોધી રહ્યા છો, તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એક સુવર્ણ તક બની શકે છે. આ સરકારી યોજના માત્ર કરમુક્ત વળતર જ નહીં પરંતુ લાંબા ગાળે કરોડોનું ભંડોળ પણ બનાવી શકે છે. સૌથી અગત્યનું, તેમાં કોઈ જોખમ નથી.

‘રિટાયરમેન્ટ પ્લાનિંગ’ કરવાનું વિચારી રહ્યા છો? ‘NPS, PPF કે EPF’ આ 3 સ્કીમમાંથી શેમાં રોકાણ કરવું ફાયદાકારક?

રિટાયરમેન્ટ બાદ એક સ્થિર આવક મેળવવા માટે લોકો નેશનલ પેન્શન સિસ્ટમ (NPS), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ (EPF) જેવી સ્કીમમાં રોકાણ કરે છે. હવે આ 3 માંથી કઈ સ્કીમ સારું રિટર્ન આપે છે? આ પ્રશ્ન દરેકના મનમાં હોય છે. એવામાં ચાલો સમજીએ કે, તમારા માટે કઈ સ્કીમ બેસ્ટ છે....

શનિવાર 1 નવેમ્બરથી બદલાઈ જશે આ નિયમ, તમારા પર થઈ શકે છે તેની અસર, જાણો

કેટલાક નીતિ નિયમોમાં, આગામી પહેલી નવેમ્બરથી ફેરફાર કરવામાં આવનાર છે. ખાસ કરીને, બેંક સાથે સંકળાયેલા વર્ગના લોકોએ નવા નિયમોની જાણકારી મેળવવી જરૂરી રહેશે. આ ફેરફાર કરવાનો હેતુ બેંકિંગ અને પેન્શન સિસ્ટમને સરળ બનાવવાનો છે.

PF ખાતું છે, તો તમને મળશે રૂપિયા 7 લાખનું વીમા કવર, તે પણ સાવ મફત! જાણો

તમારું PF ખાતું ફક્ત બચત જ નહીં, પણ ₹7 લાખનો મફત વીમો પણ પ્રદાન કરે છે. EPFO ​​ની EDLI યોજના હેઠળ, કર્મચારીના પરિવારને આ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જો તેમનું સેવા દરમિયાન મૃત્યુ થાય છે. ખાસ વાત એ છે કે કર્મચારીને આ વ્યાપક વીમા કવર માટે પ્રીમિયમનો એક પણ પૈસો ચૂકવવાની જરૂર નથી.

PF ખાતામાં પૈસા જમા ના કરાવો તો શું થાય? તમારું ખાતું કેવી રીતે ચાલુ રહેશે, જાણો નિયમો

જો તમે નોકરી છોડી દીધી હોય અથવા એવી જગ્યાએ કામ કરી રહ્યા હોવ જ્યાં EPF કપાત ન થતું હોય, તો શું તમારું PF ખાતું નકામું થઈ જાય છે? જવાબ છે ના! તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે, ફક્ત થોડા નિયમો સમજવા જરૂરી છે. ચાલો સમજીએ કે જો તમે તમારા EPF ખાતામાં પૈસા જમા ના કરાવો તો શું થાય છે.

EPFO માટે નવો વિકલ્પ, PF બેલેન્સને તમારા પેન્શન ખાતામાં કરી શકાશે ટ્રાન્સફર

સરકારનું કહેવું છે કે આ પગલાથી સભ્યોને ભંડોળની સરળ ઍક્સેસ મળશે, સાથે સાથે નિવૃત્તિ માટે પૂરતી બચત પણ સુનિશ્ચિત થશે.

PF ઉપાડવાનું વિચારી રહ્યા છો? આ બાબતોનું રાખજો ધ્યાન, નહીં તો વધશે મુશ્કેલી

જો તમે નોકરી કરતા હો અને તાત્કાલિક પરિસ્થિતિમાં પૈસાની જરૂર હોય, તો PF ફંડ ઉપાડવાનું પહેલા કરતાં વધુ સરળ બની ગયું છે. ફક્ત થોડા નિયમોનું પાલન કરીને, તમે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા પૈસા ઉપાડી શકો છો.

પોસ્ટ ઓફિસની આ ખાસ યોજનામાં રોકાણ કરીને 40 લાખ રુપિયા આરામથી મેળવો

શું તમે પણ વિચારી રહ્યા છો કે તમે કેવી રીતે મોટી બચત કરી શકો અને ઓછા રોકાણ સાથે સારું વળતર કેવી રીતે મેળવી શકો? તો પોસ્ટ ઓફિસ PPF યોજના તમારા માટે એક બેસ્ટ વિકલ્પ છે. સરકારી ગેરંટી સાથે દર મહિને નાની રકમનું રોકાણ કરીને, તમે થોડા વર્ષોમાં લાખો રૂપિયા એકઠા કરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે...

હવે PFના નાણાં ઉપાડવા જોવી પડશે લાંબી રાહ, EPFOએ PF અને પેન્શન ઉપાડ માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો

EPFO એ PF અને પેન્શન ઉપાડ માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે, નોકરી છોડ્યા પછી, તમારે તમારી સંપૂર્ણ PF રકમ ઉપાડવા માટે 12 મહિના રાહ જોવી પડશે, જે પહેલા ફક્ત બે મહિના હતી. સોમવારે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં, ભવિષ્ય નિધિ (PF) માંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા અંગે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા.

Breaking News : દિવાળી પહેલા EPFO ​​એ કરી મોટી જાહેરાત, હવે તમે કોઈપણ દસ્તાવેજો સબમિટ કર્યા વિના ઉપાડી શકશો PF

 EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં કર્મચારીઓ માટે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આમાં EPFO ​​માંથી ભંડોળ ઉપાડવાના નિયમોને સરળ બનાવવા અને ઓટો-સેટલમેન્ટનો સમાવેશ થાય છે.

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
g clip-path="url(#clip0_868_265)">