
પ્રોવિડન્ટ ફંડ
પ્રોવિડન્ટ ફંડ ત્રણ પ્રકારના હોય છે. એક કર્મચારીઓ માટે, બીજો સરકારી કર્મચારીઓ માટે અને ત્રીજો પ્રકાર છે મૂડીરોકાણ માટે. જે કોઈ સ્થળે 20 કે તેથી વધુ કર્ચમારીઓ કામ કરે ત્યાં કામ કરતા કર્મચારીના બેઝીક પગારના ચોક્કસ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. જ્યારે નોકરીએ રાખનાર કંપની કે સંસ્થા પણ એ કર્મચારીના ખાતામાં પ્રોવિડન્ટ ફંડ જમા કરાવે છે. જેને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે.
જનરલ પ્રોવિડન્ટ ફંડ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ માટે હોય છે. જો કોઈ સરકારી કર્મચારી નિવૃત થવાનો હોય તેના 3 મહિના પૂર્વે જનરલ પ્રોવિડન્ટ ફંડ બંધ થઈ જાય છે. જો કે સરકારી કર્મચારી જીપીએફમાં જમા રકમ સામે અવેજ સ્વરૂપે લોન લઈ શકે છે જેના પર કોઈ વ્યાજ વસૂલવામાં આવતુ નથી. જ્યારે પ્રોવિડન્ટ ફંડનો ત્રીજો પ્રકાર એટલે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. જે મુખ્યત્વે બેંક અને પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડનો આ પ્રકાર મૂડીરોકાણનું એક માધ્યમ છે. જેનો ઉપયોગ કોઇપણ કરી શકે છે. અને આ ખાતામાં રોકેલા નાણાં ઉપર આવકવેરાની કલમ 80 સી હેઠળ રાહત પણ મળે છે.
આજથી એટલે કે 1 જૂન, 2025 થી બદલાયા આટલા નિયમો, જાણો આ ફેરફારો તમારા ખિસ્સાને કઈ રીતે અસર કરશે
1 જૂન, 2025 એટલે કે આજના દિવસથી LPG સિલિન્ડરની કિંમતથી લઈને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દર પર ફેરફાર જોવા મળશે. આ સિવાય બીજા ઘણા નિયમોમાં પણ ફેરફાર જોવા મળશે.
- Ravi Prajapati
- Updated on: Jun 1, 2025
- 2:11 pm
EPFO : કરોડો કર્મચારીઓને મોટો ફાયદો, PF ના 2 લાખ ડિપોઝિટ પર મળશે 16,500 રૂપિયા
EPFO વ્યાજ દર: સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ પર 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે.
- Sagar Solanki
- Updated on: May 25, 2025
- 3:34 pm
નોકરી બદલી છે ? PF ટ્રાન્સફર નહી કર્યું હોય તો થઈ શકે છે ‘ભારે નુકસાન’
ખાનગી નોકરી કરતા લોકો માટે EPFO એક વિશ્વસનીય યોજના છે. આ યોજના રિટાયરમેન્ટ પછી ઘણી કામ લાગે છે. જણાવી દઈએ કે, EPFOમાં જમા કરાયેલા પૈસા પર સારું એવું વ્યાજ મળી આવે છે પણ તમે ક્યારેય વિચાર્યું કે, જો હું નોકરી બદલીશ તો EPFO ખાતામાં વ્યાજ મળશે કે નહી?
- Ravi Prajapati
- Updated on: May 5, 2025
- 3:12 pm
સરકારની આ સ્કીમ તમને લખપતિ બનાવી શકે છે, જાણી લો કેવી રીતે
મ્યુચુઅલ ફંડ અને સ્ટોક માર્કેટમાં નિવેશ કરીને ભવિષ્ય અંગેની તૈયારી કરવી એ વાત બિલકુલ સાચી છે. મ્યુચુઅલ ફંડ અને સ્ટોક માર્કેટમાં નિવેશ કરીએ તો તેમાં રિસ્ક ફેક્ટર એક મહત્ત્વનો ભાગ ભજવે છે. એવામાં સરકારની એક એવી સ્કીમ કે જેમાં રિસ્ક ફેક્ટર ના બરાબર છે અને તમે તે સ્કીમમાં નિશ્ચિત રીતે રોકાણ કરી શકો છો.
- Ravi Prajapati
- Updated on: May 3, 2025
- 2:00 pm
Breaking News : સાડા સાત કરોડ પીએફ ખાતાધારકો માટે ખુશખબર, હવે EPFO 3 દિવસમાં 5 લાખ રૂપિયા આપશે
EPFO એ, એડવાન્સ દાવાઓ માટેની ઓટો-સેટલમેન્ટની મર્યાદા વધારી દીધી છે. આ મર્યાદા અત્યાર સુધી 1 લાખ રૂપિયા હતી, જે વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ પગલાથી EPFO ના 7.5 કરોડ ખાતાધારકોને ઓટો-સેટલમેન્ટ વધુ સરળ બનશે.
- TV9 Gujarati
- Updated on: Apr 25, 2025
- 12:37 pm
EPFO ના નિયમોમાં મોટો ફેરફાર, ફસાયેલા પૈસા હવે તમને આ રીતે મળશે, જાણી લો
EPFO એ પણ પુનરોચ્ચાર કર્યો છે કે જૂના લેણાં પર લાગુ વ્યાજ અને દંડની ગણતરી નિયમો અનુસાર કરવામાં આવશે અને વસૂલ કરવામાં આવશે, જેના માટે EPFO ના પાલન માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે.
- Sagar Solanki
- Updated on: Apr 9, 2025
- 8:13 pm
નોકરી બદલ્યા પછી તરત જ કરો આ કામ, નહીં તો તમને PF માં થશે આટલું નુકસાન
જોબ બદલાતાની સાથે, તમારી નવી કંપની દ્વારા EPF ખાતા પણ અલગથી ખોલવામાં આવે છે. જેને તમે EPFO વેબસાઇટની મુલાકાત લઈને સરળતાથી, જૂના એકાઉન્ટની સાથે મર્જ કરી શકો છો. જો તમે હજુ સુધી આ કામ નથી કર્યું, તો આના કારણે તમારે અત્યાર સુધીમાં ઘણા મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો હોઈ શકે છે.
- TV9 Gujarati
- Updated on: Apr 9, 2025
- 4:40 pm
30 કરોડ નોકરિયાતોને આવતીકાલ 28 ફેબુઆરીએ લાગી શકે છે ઝટકો, વ્યાજદર અંગે EPFO સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી લેશે મોટો નિર્ણય !
EPFO Interest Rates : ગયા વર્ષે, EPFO માં જમા રકમ ઉપર વાર્ષિક ચુકવણી (2022-23માં) માટે વ્યાજ દર 8.15 ટકાથી વધારીને 8.25 ટકા કરવામાં આવ્યુ હતુ. ગયા અઠવાડિયે EPFO બોર્ડની રોકાણ સમિતિએ આ અંગે ચર્ચા કરવા બેઠક કરી હતી. હવે આવતીકાલ 28મી ફેબ્રુઆરીના રોજ બેઠક યોજાશે.
- TV9 Gujarati
- Updated on: Feb 27, 2025
- 2:44 pm
EPFO માટે ATM કાર્ડ કેવી રીતે મેળવવું ? જાણો એક સાથે કેટલી રકમ ઉપાડી શકાશે ?
EPF ખાતાધારકો માટે મોટા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન આ વર્ષે જૂન સુધીમાં તેની નવી સોફ્ટવેર સિસ્ટમ સાથે EPFO 3.O લોન્ચ કરશે.આ માટે તમને નવું ATM કાર્ડ મળશે. જેના દ્વારા તમે ATMમાંથી તમારા PFના પૈસા ઉપાડી શકશો.
- Dilip Chaudhary
- Updated on: Jan 30, 2025
- 4:22 pm
PPF તમને બનાવશે કરોડપતિ, ફક્ત તમારે 15+5+5 ના ફોર્મ્યુલાનો કરવો પડશે ઉપયોગ
તમે 1 કરોડ રૂપિયાના ફંડ પર 7.1% વાર્ષિક વ્યાજ મેળવી શકો છો, એટલે કે, 7.31 લાખ રૂપિયા સુધી. તે સંપૂર્ણપણે કરમુક્ત છે, જેનાથી દર મહિને 60,000 રૂપિયા સુધીની આવક થઈ શકે છે.
- Sagar Solanki
- Updated on: Jan 9, 2025
- 2:41 pm
EPFO : PF ઉપાડવા માટે મોબાઈલ APP અને ATM કાર્ડ ક્યારે આવશે ? શું હશે પૈસા ઉપાડવાની મર્યાદા, આવી ગઈ મોટી અપડેટ
EPFO ATM Card And Mobile App: કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે EPFO 3.0 લોન્ચ થયા બાદ EPFO તેના સભ્યોને ATM કાર્ડને લઈને મોટી માહિતી આપી છે. તેમણે વધુમાં જણાવ્યું કે વેબસાઈટ અને સિસ્ટમમાં સુધારાના પ્રારંભિક તબક્કાને જાન્યુઆરી 2025ના અંત સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
- Devankashi rana
- Updated on: Jan 4, 2025
- 12:35 pm
EPFOએ કર્યો મોટો ફેરફાર, હવે પેન્શનધારકોને મળશે આ લાભ
CPPS સિસ્ટમ જાન્યુઆરી, 2025 થી સમગ્ર ભારતમાં પેન્શનનું વિતરણ સુનિશ્ચિત કરશે અને પેન્શન પેમેન્ટ ઓર્ડર્સ (PPOs)ને એક ઓફિસથી બીજી ઓફિસમાં ટ્રાન્સફર કરવાની જરૂર રહેશે નહીં, પછી ભલે પેન્શનરો અન્ય સ્થાને જાય અથવા તેમની બેંક અથવા શાખા બદલાય.
- Sagar Solanki
- Updated on: Jan 3, 2025
- 9:51 pm
PF Balance Check Online : ઘરે બેઠા ચેક કરો તમારા PFનું બેલેન્સ, જાણો સરળ ટ્રિક
તમે જેટલા સમયથી જોબ કરી રહ્યા હોવ પણ તમારા PF એકાઉન્ટ બેલેન્સ કેટલુ છે તે જરુરથી જાણવું જોઈએ ત્યારે અમે તમને ઘરે બેઠા ઓનલાઈન સરળતાથી PFનું બેલેન્સ જાણવાની 2 રીત જણાવી રહ્યા છે.
- Devankashi rana
- Updated on: Dec 29, 2024
- 12:48 pm
Online PPF Account : ઘરે બેઠા ઓનલાઈન PPF એકાઉન્ટ કેવી રીતે ખોલવું ? અહીં જાણી લો
શું તમે PPF ખાતું ખોલવા માંગો છો? ચાલો જાણીએ કે PPF ખાતું ખોલવા માટે જરૂરી કાગળ, પાત્રતા અને દસ્તાવેજો શું છે.
- Sagar Solanki
- Updated on: Dec 19, 2024
- 8:00 pm
EPFO News : પ્રોવિડન્ટ ફંડ ઈ-વોલેટમાં કરી શકાશે ટ્રાન્સફર, અહીં સુધી પહોંચી વાત
રિટાયરમેન્ટ ફંડ બોડી EPFO અને એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) ના ગ્રાહકો ટૂંક સમયમાં ઈ-વોલેટ દ્વારા ક્લેઈમ સેટલમેન્ટની રકમ મેળવી શકશે.
- Sagar Solanki
- Updated on: Dec 18, 2024
- 10:49 pm