પ્રોવિડન્ટ ફંડ
પ્રોવિડન્ટ ફંડ ત્રણ પ્રકારના હોય છે. એક કર્મચારીઓ માટે, બીજો સરકારી કર્મચારીઓ માટે અને ત્રીજો પ્રકાર છે મૂડીરોકાણ માટે. જે કોઈ સ્થળે 20 કે તેથી વધુ કર્ચમારીઓ કામ કરે ત્યાં કામ કરતા કર્મચારીના બેઝીક પગારના ચોક્કસ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. જ્યારે નોકરીએ રાખનાર કંપની કે સંસ્થા પણ એ કર્મચારીના ખાતામાં પ્રોવિડન્ટ ફંડ જમા કરાવે છે. જેને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે.
જનરલ પ્રોવિડન્ટ ફંડ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ માટે હોય છે. જો કોઈ સરકારી કર્મચારી નિવૃત થવાનો હોય તેના 3 મહિના પૂર્વે જનરલ પ્રોવિડન્ટ ફંડ બંધ થઈ જાય છે. જો કે સરકારી કર્મચારી જીપીએફમાં જમા રકમ સામે અવેજ સ્વરૂપે લોન લઈ શકે છે જેના પર કોઈ વ્યાજ વસૂલવામાં આવતુ નથી. જ્યારે પ્રોવિડન્ટ ફંડનો ત્રીજો પ્રકાર એટલે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. જે મુખ્યત્વે બેંક અને પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડનો આ પ્રકાર મૂડીરોકાણનું એક માધ્યમ છે. જેનો ઉપયોગ કોઇપણ કરી શકે છે. અને આ ખાતામાં રોકેલા નાણાં ઉપર આવકવેરાની કલમ 80 સી હેઠળ રાહત પણ મળે છે.
Read MorePF ક્લેમમાં વિલંબ બદલ તમને વધારાનું વ્યાજ મળી શકે છે, જાણો શું છે ‘20-દિવસનો નિયમ’?
જો તમારો PF ક્લેમ 20 દિવસમાં નિકાલ ન થાય તો તમે ફરિયાદ કરી શકો છો. મુંબઈના એક કેસમાં, કમિશને EPFOને 35 દિવસના વિલંબ બદલ 6% વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
- Sagar Solanki
- Updated on: Sep 14, 2026
- 11:53 pm
EPFO WhatsApp Service : હવે વોટ્સએપ પર મળશે PF ખાતાની ‘A to Z’ વિગતો, EPFOએ શરૂ કરી ખાસ સુવિધા
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા સભ્યો અને પેન્શનર્સ માટે સત્તાવાર વોટ્સએપ ચેનલ શરૂ કરવામાં આવી છે. આ સુવિધા થકી હવે પીએફ ખાતાનું બેલેન્સ અને તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સીધા વોટ્સએપ પર મેળવી શકાશે, જ્યારે ટૂંક સમયમાં UPI દ્વારા PF ઉપાડવાની સુવિધા પણ શરૂ થશે.
- Sachin Agrawal
- Updated on: Sep 14, 2026
- 6:50 pm
Breaking News : PF એડવાન્સ ઉપાડવાના નિયમો બદલાયા ! EPFOએ જણાવ્યું ક્યારે, કેવી રીતે અને કેટલીવાર ઉપાડી શકશો પૈસા
હવે EPF એડવાન્સ ઉપાડ (અગાઉથી રકમ ઉપાડવા) અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. EPFO એ PF ખાતામાંથી એડવાન્સ રકમ ઉપાડવાની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરી છે,
- Devankashi rana
- Updated on: Sep 13, 2026
- 11:21 am
Breaking News : EPF માંથી પૈસા ઉપાડના નવા નિયમો, 3 ખાસ જરૂરિયાતોમાં મળશે રાહત, જાણો ક્યારે ઉપાડી શકશો પૈસા
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા EPF એડવાન્સ ઉપાડ પ્રક્રિયાને સરળ બનાવાઈ છે. હવે શિક્ષણ, તબીબી સારવાર, ઘર ખરીદવા જેવી તાત્કાલિક જરૂરિયાતો માટે PF ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે.
- Sagar Solanki
- Updated on: Sep 9, 2026
- 7:48 pm
નોકરિયાતો માટે મોટા સમાચાર, હવે ESIC કાર્ડ સાથે આધાર લિંક કરવું ફરજિયાત, જાણો ઓનલાઇન લિંક કરવાની સરળ રીત
જો તમે પણ ESIC ના લાભાર્થી છો, તો શ્રમ મંત્રાલયના નવા આદેશ મુજબ આ એક મહત્વપૂર્ણ કામ તાત્કાલિક પૂરું કરવું પડશે; અન્યથા પેન્શન, સારવાર કે રોકડ લાભ અટકી શકે છે! ઘરે બેઠા આ પ્રક્રિયા મિનિટોમાં કેવી રીતે પૂરી કરવી અને કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે? જાણો વિગતવાર માહિતી.
- Sachin Agrawal
- Updated on: Sep 9, 2026
- 7:28 pm
1 મહિનામાં તમે કેટલી વાર PF ઉપાડી શકો છો? એક વાર ઉપાડ્યા પછી ફરી ક્યારે ઉપાડવા પૈસા જાણો અહીં
લોકો ઘણીવાર PF ઉપાડ અંગે પ્રશ્નો પૂછે છે, કારણ કે પ્રક્રિયા થોડી જટિલ હોઈ શકે છે. અહીં, અમે PF સંબંધિત કેટલાક મૂળભૂત અને આવશ્યક પ્રશ્નોના જવાબ આપીએ છીએ.
- Devankashi rana
- Updated on: Sep 8, 2026
- 11:06 am
UMANG એપથી EPFના કામ હવે ચપટીમાં! ઘરે બેઠા UANથી લઈને પાસબુક સુધીનાં 5 કામ સરળતાથી કરો
UMANG એપ દ્વારા આધાર-આધારિત ફેસ ઓથેન્ટિકેશનની મદદથી UAN-સંબંધિત કાર્યો સરળ બન્યા છે. નવા અને હાલના બંને કર્મચારીઓ આ સેવાઓનો ઉપયોગ કરી શકે છે.
- Tanvi Soni
- Updated on: Sep 7, 2026
- 8:16 am
40 ની ઉંમરે નોકરી છોડી, હવે ક્યાં સુધી મળતું રહેશે ‘EPF વ્યાજ’? જાણી લો EPFO નો નિયમ
40 ની ઉંમરે નોકરી છોડ્યા પછી તમારા EPF ખાતામાં ક્યાં સુધી વ્યાજ જમા થતું રહેશે? મોટાભાગના લોકોને લાગે છે કે, કામ છોડતા જ વ્યાજ બંધ થઈ જાય છે પરંતુ EPFO ના નિયમો કંઈક અલગ જ કહે છે. જો તમે પણ 40 કે 50 ની ઉંમરે નોકરી છોડી છે અથવા નિવૃત્ત થયા છો, તો જાણી લો કે તમારું ખાતું ક્યારે નિષ્ક્રિય ગણાશે અને ક્યાં સુધી વ્યાજનો લાભ મળશે...
- Ravi Prajapati
- Updated on: Sep 6, 2026
- 8:35 pm
EPFO ની નવી એમ્નેસ્ટી સ્કીમ જાહેર: માત્ર 6 મહિના માટે મળશે તક, જાણો કયા PF ટ્રસ્ટોને મળશે મોટો ફાયદો
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ છ મહિના માટે વિશેષ 'માફી યોજના-2026' ની જાહેરાત કરી છે. આવકવેરા વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત પરંતુ EPF કાયદા હેઠળ ઔપચારિક મુક્તિ ન ધરાવતા પીએફ ટ્રસ્ટો 28 ડિસેમ્બર 2026 સુધી અરજી કરીને પોતાની સ્થિતિ કાયદેસર અને નિયમિત કરાવી શકે છે.
- Sachin Agrawal
- Updated on: Sep 3, 2026
- 10:10 pm
EPFO : હવે UPI અને ATM દ્વારા તાત્કાલિક ઉપાડી શકશો PFના પૈસા ! જાણો કેવી રીતે
તાજેતરમાં, કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026 (FY26) માટે EPF અને VPF પર 8.25% ના વ્યાજ દરને મંજૂરી આપી હતી. હવે, EPFO 3.0 દ્વારા, સભ્યોને તેમના ભંડોળની ઝડપી અને સરળ ઍક્સેસ આપવામાં આવી રહી છે.
- Devankashi rana
- Updated on: Aug 30, 2026
- 11:01 am
0% રિસ્ક સાથે કરોડોનું ફંડ બનાવવાની ‘સિક્રેટ ટ્રિક’, તમારી મહેનતની કમાણી પર મેળવો ‘બમ્પર રિટર્ન’
નાણાકીય આયોજન કરતી વખતે દરેક રોકાણકારનો પહેલો ધ્યેય પોતાના પૈસા સુરક્ષિત રાખવાનો અને તેના પર સારું રિટર્ન મેળવવાનો હોય છે. ઘણા લોકો શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ તરફ આકર્ષાય છે પરંતુ બજારના જોખમથી ડરે છે. જો તમે પણ ઝીરો રિસ્ક (Zero Risk) સાથે લાંબાગાળા માટે કરોડોનું ફંડ બનાવવા માગતા હોવ, તો બે સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર વિકલ્પનું મિશ્રણ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. આ પ્લાનથી તમારું રોકાણ બજારના ઘટાડા સામે સુરક્ષિત રહેશે અને મોંઘવારી સામે પણ રક્ષણ આપશે.
- Ravi Prajapati
- Updated on: Aug 25, 2026
- 7:04 pm
EPF કે શેરબજાર ? રિટાયરમેન્ટ ફંડ માટે કયો વિકલ્પ તમારા માટે સૌથી વધુ ફાયદાકારક?
નિવૃત્તિ માટે બચાવેલા નાણાં સુરક્ષિત EPF માં રાખવા કે શેરબજારમાં રોકાણ કરવું? આ સવાલ દરેક પગારદાર કર્મચારીને મૂંઝવતો હોય છે. એવામાં ભવિષ્યની સુરક્ષા અને સારા વળતર વચ્ચે યોગ્ય પસંદગી કરવી ખૂબ જરૂરી બની જાય છે.
- Ravi Prajapati
- Updated on: Aug 24, 2026
- 7:28 pm
જો તમારા પગારમાંથી PF કપાતો હોય તો તમને રૂ. 7 લાખનો વીમો પણ મળે છે, બસ માત્ર આટલું જ કરવું પડશે
EPFO EDLI Scheme : કેન્દ્ર સરકારની EDLI યોજના હેઠળ, EPFO સભ્યનું નોકરી દરમિયાન મૃત્યું થાય તો તેના પરિવારને વધુમાં વધુ રૂ. 7 લાખ સુધીના વીમાનો લાભ મળી શકે છે. આ વીમા માટે કર્મચારી પાસેથી કોઈ અલગ કે વધારાનું પ્રીમિયમ લેવામાં આવતું નથી.
- Bipin Prajapati
- Updated on: Aug 20, 2026
- 1:40 pm
EPFO પોર્ટલ પર સર્વિસ હિસ્ટ્રી ખોટી દેખાઈ રહી છે? જાણો પીએફ અટકે નહીં તે માટે સુધારવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
ઈપીએફઓ પોર્ટલ પર નોકરી શરૂ કરવા કે છોડવાની તારીખમાં ભૂલ તમારા પીએફ ક્લેમ અને પેન્શનને અટકાવી શકે છે. જાણો આ ભૂલને ઓનલાઈન કેવી રીતે ઝડપથી સુધારવી.
- Sachin Agrawal
- Updated on: Aug 13, 2026
- 9:45 pm
EPFO Alert : PF ખાતા ધારકો માટે જાહેર કરાયું અલર્ટ! જો આ સાવચેતી ના રાખી તો ખાતામાંથી ઉડી જશે પૈસા
EPFO એ તેના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) હેન્ડલ દ્વારા સભ્યોને ચોક્કસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. તમારા PF ભંડોળને સુરક્ષિત રાખવા માટે તમારે આ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
- Devankashi rana
- Updated on: Aug 10, 2026
- 8:46 am