AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ ત્રણ પ્રકારના હોય છે. એક કર્મચારીઓ માટે, બીજો સરકારી કર્મચારીઓ માટે અને ત્રીજો પ્રકાર છે મૂડીરોકાણ માટે. જે કોઈ સ્થળે 20 કે તેથી વધુ કર્ચમારીઓ કામ કરે ત્યાં કામ કરતા કર્મચારીના બેઝીક પગારના ચોક્કસ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. જ્યારે નોકરીએ રાખનાર કંપની કે સંસ્થા પણ એ કર્મચારીના ખાતામાં પ્રોવિડન્ટ ફંડ જમા કરાવે છે. જેને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે.

જનરલ પ્રોવિડન્ટ ફંડ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ માટે હોય છે. જો કોઈ સરકારી કર્મચારી નિવૃત થવાનો હોય તેના 3 મહિના પૂર્વે જનરલ પ્રોવિડન્ટ ફંડ બંધ થઈ જાય છે. જો કે સરકારી કર્મચારી જીપીએફમાં જમા રકમ સામે અવેજ સ્વરૂપે લોન લઈ શકે છે જેના પર કોઈ વ્યાજ વસૂલવામાં આવતુ નથી. જ્યારે પ્રોવિડન્ટ ફંડનો ત્રીજો પ્રકાર એટલે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. જે મુખ્યત્વે બેંક અને પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડનો આ પ્રકાર મૂડીરોકાણનું એક માધ્યમ છે. જેનો ઉપયોગ કોઇપણ કરી શકે છે. અને આ ખાતામાં રોકેલા નાણાં ઉપર આવકવેરાની કલમ 80 સી હેઠળ રાહત પણ મળે છે.

Read More

કામની વાત : EPFO તરફથી તમને કેટલું પેન્શન મળશે ? એક ક્લિકે જાણી લો આખી ગણતરી અને ફોર્મ્યુલા

EPFO ની EPS યોજના કર્મચારીઓને નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. ઓછામાં ઓછી 10 વર્ષની સેવા અને 58 વર્ષની ઉંમર પછી પેન્શન મળે છે.

EPFO Pension : પ્રાઇવેટ કર્મચારીઓને રૂપિયા 7,500 પેન્શન આપવાની ચર્ચા.. સરકારે સંસદમાં આપી દીધો જવાબ

ખાનગી ક્ષેત્રના EPS-95 પેન્શનરો માટે નિરાશાજનક સમાચાર: સરકારે સંસદમાં સ્પષ્ટ કર્યું કે હાલ ₹7,500 લઘુત્તમ પેન્શન વધારવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી. જોકે આ પ્રશ્ન કયા કારણ સર સામે આવ્યો તે જાણીએ.

EPFOમાં મોટા ફેરફારોની તૈયારી, શું પગારની લિમિટ વધશે? જાણો સંસદમાં શું વાત થઈ..

દેશમાં PF વેતન મર્યાદા ₹15,000 થી ₹30,000 વધારવાની વાત સંસદમાં ઉઠી છે. સરકાર આ મુદ્દે વિચારણા કરી રહી છે, પરંતુ કર્મચારીઓના ટેક-હોમ પગાર અને નોકરીદાતાઓ પરના બોજને ધ્યાનમાં લેશે.

અમીર બનવા માટેની PPF યોજના, દર મહિને ફક્ત 7,000 રૂપિયાનું રોકાણ કરો, મળશે આશરે 57.72 લાખનું ફંડ !

PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) એક સુરક્ષિત સરકારી બચત યોજના છે જે લાંબા ગાળે ધનસંપત્તિ વધારવા માટે શ્રેષ્ઠ છે. તેમાં બજારના ઉતાર-ચઢાવનો પ્રભાવ નથી પડતો અને રોકાણ સંપૂર્ણ સુરક્ષિત રહે છે.

PF ખાતાધારકોની બલ્લે બલ્લે, દરેક સમસ્યાનો આવશે અંત, અમદાવાદ સહિત આખા દેશમાં યોજાશે કેમ્પ

EPFO દ્વારા "નિધિ આપકે નિકટ કેમ્પ 2.0" શરૂ કરાયો છે, જે 27 નવેમ્બર 2025 ના રોજ દેશભરમાં યોજાશે. આ પહેલ PF ખાતાધારકો, પેન્શનરો અને નોકરીદાતાઓને PF અને EPS સંબંધિત સમસ્યાઓનો સ્થળ પર જ ત્વરિત ઉકેલ પૂરો પાડશે.

PPF : શું બાળકના નામે ખોલવામાં આવેલું એકાઉન્ટ મેચ્યોરિટી પહેલાં બંધ કરી શકાય ?

PPF એ લોન્ગટર્મના ફાઇનાન્સિયલ પ્લાનિંગ માટેની એક મજબૂત સરકારી યોજના છે. એવામાં સવાલ એ છે કે, શું બાળકના નામે ખોલવામાં આવેલ PPF એકાઉન્ટ મેચ્યોરિટી પહેલાં બંધ કરી શકાય?

નવા લેબલ કોડના અમલ બાદ તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે આ ફેરફાર, 5 મોટા બદલાવ વિશે જાણો

દેશમાં ગત 21મી નવેમ્બરથી લાગુ થયેલા નવા લેબલ કોડ્સ એટલે કે શ્રમ કાયદાને પગલે અનેક ફેરફાર જોવા મળશે. ખાસ કરીને કામદારોના પગારની વહેચણીમાં ફેરફાર જોવા મળશે. એક વર્ષ નોકરી કરી હશે તો પણ ગ્રેજ્યુટી મળશે. સરકારે નક્કી કરેલ લધુત્તમ વેતન ઓછો પગાર નહી આપી શકાય, કોન્ટ્રાક્ટ બેઝ નોકરી કરનારને પણ લાભ મળશે,. ઘરેથી નોકરીએ જતા અકસ્માત થાય તો તેને વળતર અને ESIના લાભ મળશે.

નવી જોબ મળી ગઈ? હવે આ એક કામ તાત્કાલિક ધોરણે કરી દો, ઇગ્નોર કરશો તો આની અસર PF પર પડશે

કરિયરમાં ઘણીવાર આપણે નોકરી બદલીએ છીએ. એવામાં જ્યારે આપણે જોબ ચેન્જ કરીએ છીએ, ત્યારે EPFO એકાઉન્ટને લઈને એક નાનકડી ભૂલ કરી બેસીએ છીએ.

EPFO માં મોબાઇલ નંબર બદલાઈ ગયો છે? ચિંતા ના કરશો, ઘરે બેઠા બે મિનિટમાં સુધારો થઈ જશે

જો EPFO માં તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલાઈ ગયો હોય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે તેને સરળતાથી અપડેટ કરી શકો છો. ખાસ વાત એ છે કે, તમારે આના માટે ક્યાંય મુસાફરી કરવાની જરૂર નથી. તમે આ કામ ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો.

15 વર્ષ પછી PPF માં રૂપિયા જમા ન કરાવો તો શું થાય ? ઇન્વેસ્ટ કરેલ રકમ પર વ્યાજ મળશે કે નહીં ? જાણો નિયમ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) રોકાણકારો માટે સૌથી વિશ્વસનીય બચત યોજનાઓમાંની એક છે. આ યોજનાની પાકતી મુદત 15 વર્ષ છે પરંતુ વાત એમ છે કે, જો રોકાણકાર આ સમયગાળા પછી બીજા રૂપિયા જમા કરાવવાનું બંધ કરી દે, તો પછી તે ખાતાનું શું થશે અને તેના પર વ્યાજ મળશે કે નહીં?

EPFO ક્લેમ પેન્ડિંગ છે ? આ સામાન્ય ભૂલો દૂર કરશો, તો તરત જ રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા થશે

EPFO એ સબ્સ્ક્રાઇબર્સના ક્લેઇમની પ્રોસેસ ઝડપી બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. જો કે, તેમ છતાંય કેટલાક સબ્સ્ક્રાઇબર્સ ક્લેમ પ્રોસેસિંગમાં વિલંબનો સામનો કરવો પડે છે.

PF માંથી વહેલા પૈસા ઉપાડવા પડશે મોંઘા ! દરેક લોકોએ આ મહત્વપૂર્ણ નિયમો જાણવા જરૂરી

પીએફ ફંડ ખૂબ ઝડપથી ઉપાડવું ક્યારેક નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી, જો તમે પીએફ ઉપાડવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ સંબંધિત નિયમોથી પરિચિત થવું જોઈએ જેથી તમને તમારા મહેનતથી કમાયેલા પૈસા પર કર નુકસાન ન થાય.

EPFO Rules: નોકરી છોડ્યા બાદ PF એકાઉન્ટ કેટલા સમય સુધી ‘એક્ટિવ’ રહે છે અને ક્યારે ‘ઈનએક્ટિવ’ થાય છે? કર્મચારીઓને વ્યાજ મળશે કે નહીં?

ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે, શું નોકરી છોડી દેતાં તેમનું PF એકાઉન્ટ બંધ થઈ જાય છે કે પછી તેના પર વ્યાજ મળવું બંધ થઈ જાય છે? જો કે, આ બાબતે EPFO (Employees' Provident Fund Organisation)એ નિયમો બનાવ્યા છે, જે દરેક કર્મચારીએ જાણવા જરૂરી છે.

EPFO એ શરૂ કરી નવી PF યોજના, કોને થશે ફાયદો ? જાણો

Employee Enrollment Scheme 2025 : સરકારે 1 નવેમ્બર, 2025 થી એવા કર્મચારીઓ માટે કર્મચારી નોંધણી યોજના 2025 શરૂ કરી છે જેઓ વિવિધ કારણોસર હજુ સુધી PF યોજનામાં જોડાઈ શક્યા નથી.

PF નોંધણી હવે સરળ, સરકારે કર્મચારી નોંધણી યોજના 2025 કરી શરૂ

સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે EPFO ​​3.0 પ્લેટફોર્મ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જે કામગીરીને ઝડપી, વધુ પારદર્શક અને સુલભ બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે સરળ ઉપાડ પ્રક્રિયા અને વિશ્વાસ યોજના જેવી નવી પહેલોએ નોકરીદાતાઓ માટે પાલન સરળ બનાવ્યું છે.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">