AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ ત્રણ પ્રકારના હોય છે. એક કર્મચારીઓ માટે, બીજો સરકારી કર્મચારીઓ માટે અને ત્રીજો પ્રકાર છે મૂડીરોકાણ માટે. જે કોઈ સ્થળે 20 કે તેથી વધુ કર્ચમારીઓ કામ કરે ત્યાં કામ કરતા કર્મચારીના બેઝીક પગારના ચોક્કસ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. જ્યારે નોકરીએ રાખનાર કંપની કે સંસ્થા પણ એ કર્મચારીના ખાતામાં પ્રોવિડન્ટ ફંડ જમા કરાવે છે. જેને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે.

જનરલ પ્રોવિડન્ટ ફંડ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ માટે હોય છે. જો કોઈ સરકારી કર્મચારી નિવૃત થવાનો હોય તેના 3 મહિના પૂર્વે જનરલ પ્રોવિડન્ટ ફંડ બંધ થઈ જાય છે. જો કે સરકારી કર્મચારી જીપીએફમાં જમા રકમ સામે અવેજ સ્વરૂપે લોન લઈ શકે છે જેના પર કોઈ વ્યાજ વસૂલવામાં આવતુ નથી. જ્યારે પ્રોવિડન્ટ ફંડનો ત્રીજો પ્રકાર એટલે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. જે મુખ્યત્વે બેંક અને પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડનો આ પ્રકાર મૂડીરોકાણનું એક માધ્યમ છે. જેનો ઉપયોગ કોઇપણ કરી શકે છે. અને આ ખાતામાં રોકેલા નાણાં ઉપર આવકવેરાની કલમ 80 સી હેઠળ રાહત પણ મળે છે.

Read More

કરોડો કર્મચારીઓને મળશે ‘ખાસ ભેટ’! હવે પીએફના પૈસા મેળવવાની રીત આખી બદલાઈ જશે, જાણી લો નહીંતર પસ્તાશો

પીએફ ખાતાધારકો માટે એપ્રિલનો મહિનો મોટી ખુશખબરી લઈને આવી રહ્યો છે. સરકાર એક નવી અને હાઈ-ટેક સિસ્ટમ લાવી રહી છે કે, જેનાથી પીએફ મેળવવાની આખી રીત બદલાઈ જશે.

Breaking News: શું તમે તમારું જૂનું PF ખાતું ભૂલી ગયા છો? ડરો નહીં! EPFO ​​તમારા પૈસા પરત કરશે

EPF સભ્યો ટૂંક સમયમાં UPI દ્વારા સીધા ભંડોળ ઉપાડી શકશે. જેનો લક્ષ્યાંક એપ્રિલ 2026 સુધીમાં અમલમાં મૂકવાનો છે. વધુમાં એક પાયલોટ પ્રોજેક્ટ નાના નિષ્ક્રિય ખાતાઓ માટેના દાવાઓનું આપમેળે સમાધાન કરશે. ઉપાડ પ્રક્રિયાને સરળ બનાવશે અને સભ્યોને લાંબા સમયથી બાકી રહેલા અનક્લેમ્ડ કરાયેલા ભંડોળને વધુ ઝડપથી ઍક્સેસ કરવાની મંજૂરી આપશે.

‘EPFO’ લાવ્યું કર્મચારીઓ માટે લોટરી જેવી સ્કીમ ! કર્મચારીઓના હક માટે સરકારનો ‘મોટો નિર્ણય’

દેશભરના લાખો કર્મચારીઓ અને કંપનીઓ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. વાત એમ છે કે, સરકારે એક ખાસ 6 મહિનાની વિન્ડો ખોલી છે.

31 માર્ચ પહેલા આ કામ કરી લેજો નહીં તો બંધ થઈ જશે સરકારી યોજનાના તમારા એકાઉન્ટ, જાણી લો

જો તમારા PPF અથવા SSY ખાતામાં આ નાણાકીય વર્ષે રકમ જમા નથી, તો 31 માર્ચ, 2026 પહેલાં ન્યૂનતમ રકમ ભરવી અનિવાર્ય છે. નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે.

Breaking News : એક નાની ભૂલ, લાખો રૂપિયા ગુમાવવાનું જોખમ! 31 માર્ચ સુધી PPF/SSY તમારું ખાતું ચેક કરો!

નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) માટે લઘુત્તમ રકમ જમા કરવી અનિવાર્ય છે. જાણો કેમ 31 માર્ચ પહેલા ₹500 અથવા ₹250 ના રકમ નજમા કરવાથી તમારું ખાતું નિષ્ક્રિય થઈ શકે છે, વ્યાજ અને ટેક્સ લાભ ગુમાવવાના જોખમો શું છે અને કેવી રીતે ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા જાળવી શકાય.

PF વ્યાજ દરનું સસ્પેન્સ ખતમ… સરકારે લીધો ‘મોટો નિર્ણય’, કરોડો નોકરિયાતોના ખાતા પર થશે સીધી અસર

આજે પીએફ (PF) વ્યાજ દર પર સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. EPFO ના કરોડો સભ્યો માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર બહાર આવ્યા છે.

શું કોઈ વ્યક્તિ એક કરતા વધુ PPF એકાઉન્ટ રાખી શકે ? જાણો શું છે નિયમ

PPF એ ખાસ લાંબા ગાળાના રોકાણ માટે રચવામાં આવેલ સરકારી બચત યોજના છે. તમારા પૈસા સુરક્ષિત રહે છે, તેના ઉપર નિશ્ચિત વ્યાજ મળે છે, સાથોસાથ કરવેરામાં લાભ પણ મળતા રહે છે.

નોકરી બદલનારાઓ સાવધાન ! જો આ એક નાનું કામ નહીં કરો, તો ‘PF’ના પૈસા મેળવવામાં પડશે ‘ફાંફા’

જો તમે પણ તાજેતરમાં તમારી નોકરી બદલી છે અથવા તમારું સેલેરી એકાઉન્ટ બદલ્યું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે.

8મા પગાર પંચ પહેલા લાખો કર્મચારીઓ માટે ‘ખુશખબર’… EPFO એ પેન્શનના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે દર મહિને આવશે વધુ પૈસા

હોળીના તહેવાર પહેલા અને 8મા પગાર પંચની આતુરતા વચ્ચે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) લાખો કર્મચારીઓ માટે એક ખૂબ જ મોટા સમાચાર આપ્યા છે.

રિટાયરમેન્ટ પછી પણ જોઈએ છે ‘PF’ પર વ્યાજ ? આ ‘3 વર્ષ’ વાળો નિયમ જાણી લેજો, નહીંતર થશે ‘મોટું નુકસાન’

નિવૃત્તિ પછી અવારનવાર લોકો પીએફ (PF) ના પૈસા ખાતામાં જ રહેવા દે છે. મોટાભાગના લોકો એમ વિચારે છે કે, તેના પર સુરક્ષિત વ્યાજ મળતું રહેશે પરંતુ ઈપીએફઓ (EPFO) નો એક એવો નિયમ છે કે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

પત્ની, બાળકો કે માતા-પિતા? EPFO મેમ્બરના મૃત્યુ બાદ કોને મળશે ‘પેન્શન’ અને વીમાનો લાભ?

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના સભ્યોને માત્ર રિટાયરમેન્ટ પછી જ નાણાકીય સુરક્ષા નથી આપતું પરંતુ સભ્યના અકાળે મૃત્યુના કિસ્સામાં તેના પરિવારનો સહારો પણ બને છે.

50ની ઉંમરે પહોંચી ગયા છો? પેન્શન લેવાની ઉતાવળ કરતા પહેલા આ સત્ય જાણી લેજો, નહીં તો આજીવન પસ્તાવો થશે

પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે નિવૃત્તિના આયોજનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને, જે કર્મચારીઓ 50 વર્ષની વય વટાવી ચૂક્યા છે અને વહેલી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યા છે, તેમના માટે પેન્શનના ગણિતને સમજવું અત્યંત જરૂરી છે.

EPFO News: શું ખાનગી કર્મચારીઓનું પેન્શન ન્યૂનતમ ₹9,000 થશે ? EPS-95 પર સરકારનું વલણ શું છે, સમજીએ ગણતરી

EPS-95 હેઠળ લઘુત્તમ પેન્શન ₹1,000 થી વધારીને ₹9,000 કરવાની માંગ સાથે આંદોલન તેજ બન્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ અને સરકારના વલણ વચ્ચે, સેલરી કેપ ₹15,000 થી વધીને ₹25,000 થાય તો તમારા પેન્શન પર શું અસર પડશે? વાંચો સંપૂર્ણ કેલ્ક્યુલેશન.

PF ખાતાધારકો માટે ખતરાની ઘંટડી ! તમારી એક બેદરકારી અને લાખો રૂપિયા થઈ શકે છે ‘સાફ’, શું તમે આ પ્રોસેસ કરી?

PF ખાતાધારકો માટે એક મહત્વની ચેતવણી સામે આવી છે. જો તમે સમયસર આ પ્રોસેસ પૂર્ણ નહીં કરી હોય, તો તમારા PF ખાતામાં જમા લાખો રૂપિયા જોખમમાં મુકાઇ શકે છે. ઘણી વખત લોકો આ એક નાની પ્રોસેસને અવગણે છે અને પછી મોટું નુકસાન ભોગવે છે.

ખાનગી નોકરી કરનારાઓ માટે મોટી ખુશખબર… હવે મળશે ‘લાઈફટાઈમ પેન્શન’, જાણો ક્યારે અને કેવી રીતે

ખાનગી નોકરી કરનારાઓ માટે મોટી ખુશખબર છે, કારણ કે હવે તેમને આજીવન પેન્શન મળવાની તક મળશે. ઘણા કર્મચારીઓના મનમાં પ્રશ્ન રહે છે કે, પેન્શન ક્યારે મળશે, કેટલી મળશે અને કયા નિયમ હેઠળ મળશે, તેથી આ માહિતી જાણવી ખૂબ જરૂરી છે.

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">