AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ ત્રણ પ્રકારના હોય છે. એક કર્મચારીઓ માટે, બીજો સરકારી કર્મચારીઓ માટે અને ત્રીજો પ્રકાર છે મૂડીરોકાણ માટે. જે કોઈ સ્થળે 20 કે તેથી વધુ કર્ચમારીઓ કામ કરે ત્યાં કામ કરતા કર્મચારીના બેઝીક પગારના ચોક્કસ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. જ્યારે નોકરીએ રાખનાર કંપની કે સંસ્થા પણ એ કર્મચારીના ખાતામાં પ્રોવિડન્ટ ફંડ જમા કરાવે છે. જેને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે.

જનરલ પ્રોવિડન્ટ ફંડ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ માટે હોય છે. જો કોઈ સરકારી કર્મચારી નિવૃત થવાનો હોય તેના 3 મહિના પૂર્વે જનરલ પ્રોવિડન્ટ ફંડ બંધ થઈ જાય છે. જો કે સરકારી કર્મચારી જીપીએફમાં જમા રકમ સામે અવેજ સ્વરૂપે લોન લઈ શકે છે જેના પર કોઈ વ્યાજ વસૂલવામાં આવતુ નથી. જ્યારે પ્રોવિડન્ટ ફંડનો ત્રીજો પ્રકાર એટલે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. જે મુખ્યત્વે બેંક અને પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડનો આ પ્રકાર મૂડીરોકાણનું એક માધ્યમ છે. જેનો ઉપયોગ કોઇપણ કરી શકે છે. અને આ ખાતામાં રોકેલા નાણાં ઉપર આવકવેરાની કલમ 80 સી હેઠળ રાહત પણ મળે છે.

Read More

શું તમારા PF ખાતામાં પણ વ્યાજની એન્ટ્રી નથી દેખાઈ? જાણો ક્યારે આવશે અટકેલા પૈસા

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા માર્ચ 2026માં 8.25 ટકા વ્યાજ દર જાળવી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કરોડો સભ્યોના ખાતામાં વ્યાજ જમા થયું નથી. વ્યાજ ક્યારે આવશે અને શું આ વિલંબના કારણે યુઝર્સને વ્યાજનું નુકસાન થશે? વાંચો આ ખાસ અહેવાલમાં.

EPFO 3 ATM: તમારી PFની રકમ ATMમાંથી ક્યારથી ઉપાડી શકશો? જાણો આ સિસ્ટમ ક્યારથી થશે લોન્ચ, કેટલી મળશે રકમ?

EPFO 3.0 હેઠળ, PF ઉપાડ અને ટ્રાન્સફર પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ હશે. સભ્યો UPI અને UPI-સક્ષમ ATM દ્વારા PF ભંડોળ ઉપાડી શકશે. નવી સિસ્ટમ ઉપાડનો સમય ઘટાડશે અને લાખો ખાતાધારકોને ઝડપી અને સરળ સેવાઓ પ્રદાન કરશે.

બાળકોનું ભવિષ્ય સુધરી જશે! આંખ બંધ કરીને આ ‘4 સરકારી સ્કીમ’માં રોકાણ કરી દો, મોંઘવારી પણ નહીં નડે

વર્ષ-દર-વર્ષે વધતા જતા ફુગાવાને કારણે શિક્ષણનો ખર્ચ ઝડપથી વધી રહ્યો છે. એવામાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારની આ 4 યોજનામાં કરવું એ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ યોજનામાં તમને કોઈપણ જોખમ વગર ઉત્તમ વળતર મળી શકે છે.

EPFO: PF ખાતામાં દર મહિને 15 હજાર રૂપિયા બચાવો, 30 વર્ષમાં 2.24 કરોડ રૂપિયાનું ભંડોળ કમાઓ! અહીં જુઓ સંપૂર્ણ ગણતરી

બેંક એફડીની તુલનામાં નોકરી કરતા વ્યક્તિઓ માટે EPF સૌથી સલામત અને સૌથી નફાકારક વિકલ્પ રહે છે. વર્તમાન 8.25% વ્યાજ દરે, જો તમે VPF નો ઉપયોગ કરીને દર મહિને ₹15,000 જમા કરો છો, તો ચક્રવૃદ્ધિનો જાદુ 30 વર્ષ પછી સરળતાથી ₹2.24 કરોડનું કરમુક્ત નિવૃત્તિ ભંડોળ બનાવી શકે છે.

PF એકાઉન્ટમાં નામ કે જન્મતારીખ ખોટી છે? ઓફિસના ધક્કા ખાધા વગર ઘરે બેઠા આ રીતે સુધારો

જો તમારા પીએફ (PF) એકાઉન્ટમાં નામ કે જન્મતારીખ જેવી કોઈ વિગત ખોટી નોંધાઈ ગઈ હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. ઇપીએફઓ (EPFO) દ્વારા આ પ્રક્રિયાને હવે એકદમ સરળ અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દેવામાં આવી છે.

PF ના પૈસા ટૂંક સમયમાં UPI દ્વારા સીધા તમારા ખાતામાં જમા થશે, ફાયદો લેવા માટે તરત આ કામ કરો

નોકરી કરતા લોકો માટે મોટા સમાચાર છે. EPFO ​​ટૂંક સમયમાં UPI દ્વારા સીધા બેંક ખાતામાં PF ભંડોળ મોકલવાની સુવિધા શરૂ કરશે. જો કે જો તમારા રેકોર્ડ સચોટ હશે તો જ તમને આ નવી સેવાનો લાભ મળશે. કોઈપણ પૈસાના બેકલોગને ટાળવા માટે, આ પાંચ મહત્વપૂર્ણ કાર્યો તાત્કાલિક પૂર્ણ કરો, જેમાં તમારા UAN અને બેંક ખાતાની વિગતોનો સમાવેશ થાય છે.

PFના પૈસા અટવાયા છે કે ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી આવી રહી છે ? ઘરે બેઠા આ રીતે નોંધાવો ફરિયાદ, તરત જ આવશે ‘ઉકેલ’

જો તમારા પીએફ (PF) ના પૈસા ક્યાંક અટવાઈ ગયા હોય, ક્લેમ રિજેક્ટ થતો હોય અથવા એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી આવતી હોય, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પીએફ ઓફિસના ધક્કા ખાધા વગર તમે ઘરે બેઠા જ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.

EPFO: અચાનક PF અકાઉન્ટ લોક થઈ ગયું ? ઘરે બેઠા મોબાઇલથી આ રીતે કરો ફરી એક્ટિવ

દેશની કડક સુરક્ષા અને આધાર ચકાસણીના નિયમોને કારણે ઘણા પીએફ ખાતાધારકો અચાનક લોકઆઉટનો અનુભવ કરી રહ્યા છે. આ સમસ્યા ઘણીવાર ખોટા પાસવર્ડ અથવા દસ્તાવેજોમાં નામ અને જન્મ તારીખમાં નાની ભૂલોને કારણે થાય છે. જોકે, ગભરાવાની જરૂર નથી. ગ્રાહકો તેમના મોબાઇલ ફોન અથવા પોર્ટલનો ઉપયોગ કરીને ઘરે બેઠા તેમના આધાર-લિંક્ડ ખાતાને સરળતાથી ફરીથી એક્ટિવ કરી શકે છે.

PF ખાતું બંધ થઈ ગયું છે ? હવે ચિંતા છોડો, આ સરળ ઓનલાઇન સ્ટેપ્સથી પાછા મેળવો તમારા ‘ફસાયેલા પૈસા’

ઘણી વખત નોકરી બદલ્યા પછી કર્મચારીઓ પોતાના જૂના પ્રોવિડન્ટ ફંડ (EPF) ખાતા પર ધ્યાન આપવાનું ચૂકી જતા હોય છે. સમય જતાં આ બેદરકારીને કારણે ખાતું નિષ્ક્રિય (Inoperative) થઈ જાય છે. જો કે, જૂના નિષ્ક્રિય ખાતામાંથી પૈસા ઉપાડવા અથવા તેને વર્તમાન સક્રિય (Active) ખાતામાં ટ્રાન્સફર કરવા માટે કેટલાંક ઓનલાઇન સ્ટેપ્સને ફોલો કરવા જરૂરી છે.

EPFO: EPFOનું મોટું અપડેટ ! UPIથી PF ઉપાડવાની સુવિધા તૈયાર, રાહ ટૂંક સમયમાં થશે પૂરી

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ એક નવી સુવિધા માટે પરીક્ષણ પૂર્ણ કર્યું છે જે UPI ચુકવણી ગેટવે દ્વારા સભ્યો માટે PF રકમ ઉપાડવાનું સરળ અને ઝડપી બનાવશે.

હવે નથી કોઈ લાંબી પ્રોસેસની જરૂર, WhatsApp પર માત્ર ‘Hello’ લખતા જ ખુલી જશે તમારા PF ખાતાનું આખું રહસ્ય !

EPFO કરોડો નોકરિયાતો માટે એક એવી સુવિધા લાવી રહ્યું છે જેનાથી પીએફનું બેલેન્સ ચેક કરવું રમત વાત બની જશે. જાણો આ નવો કયો જાદુઈ રસ્તો છે જે તમારો સમય બચાવશે.

EPFO : વિદેશ ગયા પછી તમારા PF અકાઉન્ટનું શું થાય છે? પરદેશમાંથી તેના પૈસા ઉપાડી શકાય કે નહીં જાણો

શું વિદેશ ગયા પછી PF ખાતું બંધ થઈ જાય છે? કે વ્યાજ મળતુ રહે છે? અને જો જરૂર પડે તો વિદેશમાંથી ભંડોળ કેવી રીતે ઉપાડી શકાય? EPFO ​​નિયમો અનુસાર, વિદેશ ગયા પછી પણ તમારું ખાતું સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે; જો કે, તેને સંચાલિત કરતા નિયમોમાં નોંધપાત્ર ફેરફારો થાય છે. ચાલો આને ખૂબ જ સરળ શબ્દોમાં સમજીએ.

પીએફ ખાતાધારકો માટે ખુશખબર ! EPFO એ પ્રોફાઈલ સુધારવાનું કામ કર્યું વધારે આસાન, જાણો ઘરે બેઠા બેઠા શું સુધારી શકશો

ઈપીએફઓ (EPFO) ના લાખો સભ્યો માટે રાહતના સમાચાર આવ્યા છે. પીએફ રેકોર્ડ અથવા યુએએન (UAN) પ્રોફાઈલમાં નામ, જન્મતારીખ કે પિતાના નામ જેવી ભૂલોને સુધારવા માટે હવે સરકારે જોઈન્ટ ડિક્લેરેશનની આખી પ્રક્રિયાને ડિજિટલ બનાવી દીધી છે.

PF એકાઉન્ટમાં ક્યાં સુધી મળે છે ‘વ્યાજ’ અને તે ક્યારે થઈ જાય છે ‘ઇન-ઓપરેટિવ’? જાણી લો, નહીંતર અટકી જશે તમારી કમાણી

પીએફ (PF) ખાતામાં જમા થતા તમારા પૈસા માત્ર બચત નથી, પણ તમારા ભવિષ્યની મૂડી છે. એવામાં સવાલ એ છે કે, પીએફ (PF) ખાતામાં ક્યાં સુધી વ્યાજ મળે છે અને તે ક્યારે ઇન-ઓપરેટિવ (નિષ્ક્રિય) થાય છે?

મહિને માત્ર ₹2000 ની બચત અને નિવૃત્તિ સમયે મળશે ₹1.08 કરોડ, જાણો સરકારી ગેરંટીવાળો આ સુપર હિટ પ્લાન

શું તમે જાણો છો કે દર મહિને કરવામાં આવતી નજીવી બચત તમને ભવિષ્યમાં કરોડપતિ બનાવી શકે છે? કોઈ પણ પ્રકારના જોખમ વગર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) માં રોકાણ કરીને કેવી રીતે મોટું ભંડોળ તૈયાર કરી શકાય છે અને ટેક્સ બચાવી શકાય છે.

હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">