પ્રોવિડન્ટ ફંડ
પ્રોવિડન્ટ ફંડ ત્રણ પ્રકારના હોય છે. એક કર્મચારીઓ માટે, બીજો સરકારી કર્મચારીઓ માટે અને ત્રીજો પ્રકાર છે મૂડીરોકાણ માટે. જે કોઈ સ્થળે 20 કે તેથી વધુ કર્ચમારીઓ કામ કરે ત્યાં કામ કરતા કર્મચારીના બેઝીક પગારના ચોક્કસ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. જ્યારે નોકરીએ રાખનાર કંપની કે સંસ્થા પણ એ કર્મચારીના ખાતામાં પ્રોવિડન્ટ ફંડ જમા કરાવે છે. જેને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે.
જનરલ પ્રોવિડન્ટ ફંડ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ માટે હોય છે. જો કોઈ સરકારી કર્મચારી નિવૃત થવાનો હોય તેના 3 મહિના પૂર્વે જનરલ પ્રોવિડન્ટ ફંડ બંધ થઈ જાય છે. જો કે સરકારી કર્મચારી જીપીએફમાં જમા રકમ સામે અવેજ સ્વરૂપે લોન લઈ શકે છે જેના પર કોઈ વ્યાજ વસૂલવામાં આવતુ નથી. જ્યારે પ્રોવિડન્ટ ફંડનો ત્રીજો પ્રકાર એટલે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. જે મુખ્યત્વે બેંક અને પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડનો આ પ્રકાર મૂડીરોકાણનું એક માધ્યમ છે. જેનો ઉપયોગ કોઇપણ કરી શકે છે. અને આ ખાતામાં રોકેલા નાણાં ઉપર આવકવેરાની કલમ 80 સી હેઠળ રાહત પણ મળે છે.
EPF વ્યાજ દરમાં 10%નો જંગી વધારો ? લોકસભામાં સરકારે આપ્યો એવો જવાબ કે કરોડો કર્મચારીઓ ચોંકી ગયા!
ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કરોડો કર્મચારીઓ માટે શું ખુશખબર છે? લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્ને સૌનું ધ્યાન ખેંચ્યું છે કે શું PF પર 10% વ્યાજ મળશે? જાણો કેન્દ્રીય મંત્રીએ આ મામલે શું ખુલાસો કર્યો અને ક્યારે તમારા ખાતામાં જમા થશે વ્યાજની રકમ.
- Sachin Agrawal
- Updated on: Apr 2, 2026
- 7:47 pm
Breaking News: શું EPF પર 10% વ્યાજ આપવા જઈ રહી છે સરકાર? લોકસભામાં મંત્રીએ આપ્યો જવાબ
ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા લોકોને પીએફની સુવિધા મળે છે. તેમની બેસિક સેલરીનો 12% હિસ્સો પીએફમાં જમા થાય છે. જ્યારે કંપની પણ એટલુ જ યોગદાન આપે છે. એમ્પ્લોયરના કન્ટ્રીબ્યુશનમાંથી 8.33% કર્મચારી પેન્શન યોજના (EPS) માં જાય છે. ઈપીએફ એકાઉન્ટમાં જમા રકમ પર વ્યાજ મળે છે.
- Mina Pandya
- Updated on: Apr 2, 2026
- 7:38 pm
Breaking News : EPFO 3.0 લાવ્યું મોટું અપડેટ, હવે ફક્ત આટલા દિવસોમાં જ ઉપાડની શકશો તમારા રૂપિયા
EPFO 3.0 હેઠળ સરકારે પેન્શન અને દાવા સંબંધિત સેવાઓને વધુ ઝડપી અને સરળ બનાવી છે. સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS) દ્વારા હવે 70 લાખથી વધુ પેન્શનરો સમયસર તેમનું પેન્શન મેળવી રહ્યા છે.
- Sagar Solanki
- Updated on: Mar 17, 2026
- 4:33 pm
કરોડો કર્મચારીઓને મળશે ‘ખાસ ભેટ’! હવે પીએફના પૈસા મેળવવાની રીત આખી બદલાઈ જશે, જાણી લો નહીંતર પસ્તાશો
પીએફ ખાતાધારકો માટે એપ્રિલનો મહિનો મોટી ખુશખબરી લઈને આવી રહ્યો છે. સરકાર એક નવી અને હાઈ-ટેક સિસ્ટમ લાવી રહી છે કે, જેનાથી પીએફ મેળવવાની આખી રીત બદલાઈ જશે.
- Ravi Prajapati
- Updated on: Mar 15, 2026
- 4:56 pm
Breaking News: શું તમે તમારું જૂનું PF ખાતું ભૂલી ગયા છો? ડરો નહીં! EPFO તમારા પૈસા પરત કરશે
EPF સભ્યો ટૂંક સમયમાં UPI દ્વારા સીધા ભંડોળ ઉપાડી શકશે. જેનો લક્ષ્યાંક એપ્રિલ 2026 સુધીમાં અમલમાં મૂકવાનો છે. વધુમાં એક પાયલોટ પ્રોજેક્ટ નાના નિષ્ક્રિય ખાતાઓ માટેના દાવાઓનું આપમેળે સમાધાન કરશે. ઉપાડ પ્રક્રિયાને સરળ બનાવશે અને સભ્યોને લાંબા સમયથી બાકી રહેલા અનક્લેમ્ડ કરાયેલા ભંડોળને વધુ ઝડપથી ઍક્સેસ કરવાની મંજૂરી આપશે.
- Meera Kansagara
- Updated on: Mar 12, 2026
- 8:42 am
‘EPFO’ લાવ્યું કર્મચારીઓ માટે લોટરી જેવી સ્કીમ ! કર્મચારીઓના હક માટે સરકારનો ‘મોટો નિર્ણય’
દેશભરના લાખો કર્મચારીઓ અને કંપનીઓ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. વાત એમ છે કે, સરકારે એક ખાસ 6 મહિનાની વિન્ડો ખોલી છે.
- Ravi Prajapati
- Updated on: Mar 6, 2026
- 7:28 pm
31 માર્ચ પહેલા આ કામ કરી લેજો નહીં તો બંધ થઈ જશે સરકારી યોજનાના તમારા એકાઉન્ટ, જાણી લો
જો તમારા PPF અથવા SSY ખાતામાં આ નાણાકીય વર્ષે રકમ જમા નથી, તો 31 માર્ચ, 2026 પહેલાં ન્યૂનતમ રકમ ભરવી અનિવાર્ય છે. નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે.
- Sagar Solanki
- Updated on: Mar 5, 2026
- 4:53 pm
Breaking News : એક નાની ભૂલ, લાખો રૂપિયા ગુમાવવાનું જોખમ! 31 માર્ચ સુધી PPF/SSY તમારું ખાતું ચેક કરો!
નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) માટે લઘુત્તમ રકમ જમા કરવી અનિવાર્ય છે. જાણો કેમ 31 માર્ચ પહેલા ₹500 અથવા ₹250 ના રકમ નજમા કરવાથી તમારું ખાતું નિષ્ક્રિય થઈ શકે છે, વ્યાજ અને ટેક્સ લાભ ગુમાવવાના જોખમો શું છે અને કેવી રીતે ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા જાળવી શકાય.
- Hasmukh Ramani
- Updated on: Mar 5, 2026
- 8:46 am
PF વ્યાજ દરનું સસ્પેન્સ ખતમ… સરકારે લીધો ‘મોટો નિર્ણય’, કરોડો નોકરિયાતોના ખાતા પર થશે સીધી અસર
આજે પીએફ (PF) વ્યાજ દર પર સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. EPFO ના કરોડો સભ્યો માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર બહાર આવ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Mar 2, 2026
- 4:57 pm
શું કોઈ વ્યક્તિ એક કરતા વધુ PPF એકાઉન્ટ રાખી શકે ? જાણો શું છે નિયમ
PPF એ ખાસ લાંબા ગાળાના રોકાણ માટે રચવામાં આવેલ સરકારી બચત યોજના છે. તમારા પૈસા સુરક્ષિત રહે છે, તેના ઉપર નિશ્ચિત વ્યાજ મળે છે, સાથોસાથ કરવેરામાં લાભ પણ મળતા રહે છે.
- TV9 Gujarati
- Updated on: Feb 27, 2026
- 1:32 pm
નોકરી બદલનારાઓ સાવધાન ! જો આ એક નાનું કામ નહીં કરો, તો ‘PF’ના પૈસા મેળવવામાં પડશે ‘ફાંફા’
જો તમે પણ તાજેતરમાં તમારી નોકરી બદલી છે અથવા તમારું સેલેરી એકાઉન્ટ બદલ્યું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે.
- Ravi Prajapati
- Updated on: Feb 24, 2026
- 3:58 pm
8મા પગાર પંચ પહેલા લાખો કર્મચારીઓ માટે ‘ખુશખબર’… EPFO એ પેન્શનના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે દર મહિને આવશે વધુ પૈસા
હોળીના તહેવાર પહેલા અને 8મા પગાર પંચની આતુરતા વચ્ચે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) લાખો કર્મચારીઓ માટે એક ખૂબ જ મોટા સમાચાર આપ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Feb 23, 2026
- 6:09 pm
રિટાયરમેન્ટ પછી પણ જોઈએ છે ‘PF’ પર વ્યાજ ? આ ‘3 વર્ષ’ વાળો નિયમ જાણી લેજો, નહીંતર થશે ‘મોટું નુકસાન’
નિવૃત્તિ પછી અવારનવાર લોકો પીએફ (PF) ના પૈસા ખાતામાં જ રહેવા દે છે. મોટાભાગના લોકો એમ વિચારે છે કે, તેના પર સુરક્ષિત વ્યાજ મળતું રહેશે પરંતુ ઈપીએફઓ (EPFO) નો એક એવો નિયમ છે કે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
- Ravi Prajapati
- Updated on: Feb 23, 2026
- 5:50 pm
પત્ની, બાળકો કે માતા-પિતા? EPFO મેમ્બરના મૃત્યુ બાદ કોને મળશે ‘પેન્શન’ અને વીમાનો લાભ?
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના સભ્યોને માત્ર રિટાયરમેન્ટ પછી જ નાણાકીય સુરક્ષા નથી આપતું પરંતુ સભ્યના અકાળે મૃત્યુના કિસ્સામાં તેના પરિવારનો સહારો પણ બને છે.
- Ravi Prajapati
- Updated on: Feb 22, 2026
- 6:18 pm
50ની ઉંમરે પહોંચી ગયા છો? પેન્શન લેવાની ઉતાવળ કરતા પહેલા આ સત્ય જાણી લેજો, નહીં તો આજીવન પસ્તાવો થશે
પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે નિવૃત્તિના આયોજનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને, જે કર્મચારીઓ 50 વર્ષની વય વટાવી ચૂક્યા છે અને વહેલી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યા છે, તેમના માટે પેન્શનના ગણિતને સમજવું અત્યંત જરૂરી છે.
- Ravi Prajapati
- Updated on: Feb 21, 2026
- 1:04 pm