Eating Tips : શું તમને પણ Overeating આદત છે ? તો અપનાવો આ નુસ્ખા

લોકો ક્રિસમસ અને નવા વર્ષની મજા માણવા માટે પાર્ટી કરતા હોય છે, આ એક સામાન્ય વાત છે. પાર્ટી અને ઉજવણી દરમિયાન લોકો જમવા માટે બહાર જતા હોય છે. જેના કારણે તે કેટલીક વાર જરુર કરતા વધારે ખોરાક ખાતા હોય છે. જો તમારે પણ અતિશય આહારની ખોટી આદતને ટાળવી છે તો આ પદ્ધતિનો ઉપયોગ કરો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2022 | 1:11 PM
શું તમે પણ વારંવાર રેસ્ટોરાં કે બહારનું ખાવાનું ખાવા જાવ છો ?  રોજ બહારનુ ખાવાથી વજન વધારવાની સાથે શરીરને પણ અનેક નુકસાન પોંહચાડે છે. ક્રિસમસ અને નવા વર્ષ પર અતિશય ખોરાક ખાવાનો ભય સતાવે છે, તમે આ યુક્તિ અજમાવીને વધારે ખોરાક ખાવાનુ ટાળી શકાય છે.

શું તમે પણ વારંવાર રેસ્ટોરાં કે બહારનું ખાવાનું ખાવા જાવ છો ? રોજ બહારનુ ખાવાથી વજન વધારવાની સાથે શરીરને પણ અનેક નુકસાન પોંહચાડે છે. ક્રિસમસ અને નવા વર્ષ પર અતિશય ખોરાક ખાવાનો ભય સતાવે છે, તમે આ યુક્તિ અજમાવીને વધારે ખોરાક ખાવાનુ ટાળી શકાય છે.

1 / 4
 જો તમને રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ ભોજન ખાવાનુ ગમતુ હોય અને તમે વધારે ખોરાક ગ્રહણ કરો છો, તો તમારે ખોરાકને ધીમે ધીમે ખાવો જોઈએ.  આ દરમિયાન તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે વાતો કરવી.

જો તમને રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ ભોજન ખાવાનુ ગમતુ હોય અને તમે વધારે ખોરાક ગ્રહણ કરો છો, તો તમારે ખોરાકને ધીમે ધીમે ખાવો જોઈએ. આ દરમિયાન તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે વાતો કરવી.

2 / 4
સલાડ પણ મંગાવો : રેસ્ટોરન્ટમાં મળતું સ્વાદિષ્ટ ભોજન તમારા સ્વાસ્થ માટે યોગ્ય નથી , જેથી તમારે સાથે સલાડની મંગાવુ જોઈએ. તેનાથી ભૂખ ઓછી લાગશે અને બહારનો ખોરાક પણ ઓછો ખવાશે.

સલાડ પણ મંગાવો : રેસ્ટોરન્ટમાં મળતું સ્વાદિષ્ટ ભોજન તમારા સ્વાસ્થ માટે યોગ્ય નથી , જેથી તમારે સાથે સલાડની મંગાવુ જોઈએ. તેનાથી ભૂખ ઓછી લાગશે અને બહારનો ખોરાક પણ ઓછો ખવાશે.

3 / 4
વચ્ચે-વચ્ચે પાણી પીવોઃ વધુ પડતું ખાવામા આવે છે ત્યારે પેટની સમસ્યાઓ અને વજન ઝડપથી વધી શકે છે માટે તમારે આ સમય દરમિયાન ખોરાક ખાવાના સમયે વચ્ચે પાણી પીવુ જોઈએ.

વચ્ચે-વચ્ચે પાણી પીવોઃ વધુ પડતું ખાવામા આવે છે ત્યારે પેટની સમસ્યાઓ અને વજન ઝડપથી વધી શકે છે માટે તમારે આ સમય દરમિયાન ખોરાક ખાવાના સમયે વચ્ચે પાણી પીવુ જોઈએ.

4 / 4

Latest News Updates

Follow Us:
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">