ગીર સોમનાથના તાલાળામાં માત્ર 8 લાખ રુપિયામાં ઘર ખરીદવાની તક, જાણો શું છે વિગત
ગુજરાતના ગીરસોમનાથમાં Union Bank of India દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. ગીરસોમનાથના તાલાળામાં આવેલી સ્થાવર મિલકત એટલે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.
Latest News Updates
Most Read Stories