દિવાળી 2023: રાજકોટમાં આતશબાજી, આકાશમાં જોવા મળ્યા રંગબેરંગી રંગોળી જોવા દ્રશ્યો, જુઓ તસ્વીરો
આતશબાજીના કાર્યક્રમ દરમિયાન ડૉ.ભરત બોઘરાએ હાજર રહીને કહ્યું કે આપણે સૌ માં ભગવતીને પ્રાર્થના કરીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એટલી શક્તિ આપે કે આપણો દેશ વિશ્વની મહાસત્તા બને. હવે આગામી 21 જાન્યુઆરી 2024ના રોજ બીજી દિવાળી ઉજવીશું. કેમકે ત્યારે અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આપણા સૌ માટે એ દિવ્ય અવસર બની રહેશે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Latest News Updates

વારંવાર આવે છે ગુસ્સો તો શરીરમાં આ ચીજની હોઈ શકે ઉણપ

હિટલરની રહસ્યમય ગર્લફ્રેન્ડ કોણ હતી ?

કેમેરા સામે પતિ સૂરજ સાથે રોમેન્ટિક થઈ મૌની રોય, જુઓ ફોટો

સારાને છોડી આ અભિનેત્રી સાથે લંડનમાં ફરી રહ્યો છે ગિલ

આઈપીએલ ઓક્શનમાં આ વિકેટકીપર્સ પર લાગી છે ઊંચી બોલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોનની કિંમત છે કેટલી, એક તસવીરે જ દર્શાવી દીધુ