AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં શ્રદ્ધાળુઓ થયા શિવભક્તિમાં લીન, દેવાધિદેવની પાલખી યાત્રામાં જોડાયા હજારો ભાવિભક્તો- Photos

શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં સોમનાથમાં ભાવિ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતુ. સોમવારના દેવાધિદેવના દિવ્ય દર્શનનો હજારો ભક્તોએ લ્હાવો લીધો. સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવની પાલખી યાત્રામાં આયોજન કરાયુ હતુ. આ પાલખીયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2024 | 3:53 PM
Share
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પવિત્ર શ્રાવણના બીજા સોમવારે ભક્તો શિવભક્તિમાં લીન થયા હતા. સોમવારે દેવાધિદેવને વિશેષ શણગાર કરવામાં આવે છે ત્યારે ભગવાન શિવના શૃંગાર દર્શન માટે વહેલી સવારથી ભક્તો લાંબી કતારોમાં ઉભા રહી ગયા હતા.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પવિત્ર શ્રાવણના બીજા સોમવારે ભક્તો શિવભક્તિમાં લીન થયા હતા. સોમવારે દેવાધિદેવને વિશેષ શણગાર કરવામાં આવે છે ત્યારે ભગવાન શિવના શૃંગાર દર્શન માટે વહેલી સવારથી ભક્તો લાંબી કતારોમાં ઉભા રહી ગયા હતા.

1 / 8
સોમનાથ મંદિરે આજે મહાદેવની વિશેષ પાલખીયાત્રાનું આયોજન કરાયુ હતુ.તીર્થની પ્રણાલિકા મુજબ સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરસિરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી. જેમા હજારો ભક્તો જોડાયા હતા.

સોમનાથ મંદિરે આજે મહાદેવની વિશેષ પાલખીયાત્રાનું આયોજન કરાયુ હતુ.તીર્થની પ્રણાલિકા મુજબ સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરસિરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી. જેમા હજારો ભક્તો જોડાયા હતા.

2 / 8
શિવજીની આરાધનાના મહાપર્વ સોમનાથમાં મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથુ બાંધવા શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા.

શિવજીની આરાધનાના મહાપર્વ સોમનાથમાં મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથુ બાંધવા શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા.

3 / 8
સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા પાલખી પૂજા કરી પાલખીયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા પાલખી પૂજા કરી પાલખીયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

4 / 8
સોમનાથ મંદિરમાં દર સોમવારે પાલખી યાત્રા યોજાય છે. જેમા શિવજીને વિશેષ શણગાર કરવામાં આવે છે.

સોમનાથ મંદિરમાં દર સોમવારે પાલખી યાત્રા યોજાય છે. જેમા શિવજીને વિશેષ શણગાર કરવામાં આવે છે.

5 / 8
આ પાલખી યાત્રામાં જોડાવા માટે ભાવિ ભક્તો વહેલી સવારથી જ કતારોમાં ગોઠવાઈ ગયા હતા અને પાલખીયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ પાલખી યાત્રામાં જોડાવા માટે ભાવિ ભક્તો વહેલી સવારથી જ કતારોમાં ગોઠવાઈ ગયા હતા અને પાલખીયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

6 / 8
સોમનાથ મંદિરમાં શ્રાવણના બીજા સોમવારે સવારે 10 વાગ્યા સુધીમાં 30 હજારથી વધુ ભાવિકોએ દર્શન કર્યા હતા અને સાંજના 6 વાગ્યા સુધીમાં એક લાખ ભક્તો દર્શન કરશે તેવી ધારણા છે.

સોમનાથ મંદિરમાં શ્રાવણના બીજા સોમવારે સવારે 10 વાગ્યા સુધીમાં 30 હજારથી વધુ ભાવિકોએ દર્શન કર્યા હતા અને સાંજના 6 વાગ્યા સુધીમાં એક લાખ ભક્તો દર્શન કરશે તેવી ધારણા છે.

7 / 8
શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ તીર્થના સાંજના 6 વાગ્યા સુધીમાં 60 હજારથી વધુ ભાવિકોએ દર્શન કર્યા હતા. Input Credit Yogesh Joshi- Somnath

શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ તીર્થના સાંજના 6 વાગ્યા સુધીમાં 60 હજારથી વધુ ભાવિકોએ દર્શન કર્યા હતા. Input Credit Yogesh Joshi- Somnath

8 / 8
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">