લોકસભા ચૂંટણી પહેલા ડાંગ કોંગ્રેસમાં ભંગાણ, 150 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

સમગ્ર ભારત દેશની વિકાશલક્ષી કાયાપલટ જોઈ પોતાના ગ્રામ્ય વિસ્તારનો પણ વિકાસ વેગ ગતિ પ્રાપ્ત કરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિથી પ્રેરિત થઈને ચિંચલી વિસ્તારના કોંગ્રેસી કાર્યકર્તાઓએ માજી સરપંચ હર્ષદ ભોયે અને પીન્ટુભાઈ ચૌધરીની આગેવાની હેઠળ ભાજપમાં જોડાયા છે.

| Updated on: Mar 09, 2024 | 10:48 PM
જિલ્લામાં કોંગ્રેસનો ગઢ ગણાતા પૂર્વપટ્ટી વિસ્તારમાં 150 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

જિલ્લામાં કોંગ્રેસનો ગઢ ગણાતા પૂર્વપટ્ટી વિસ્તારમાં 150 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

1 / 5
ડાંગ જિલ્લાના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે ભાજપનો ખેશ પહેર્યો.

ડાંગ જિલ્લાના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે ભાજપનો ખેશ પહેર્યો.

2 / 5
ચિંચલી વિસ્તારના 150 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

ચિંચલી વિસ્તારના 150 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

3 / 5
દેશમાં મોદી લહેરની વાત સાંભળી કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયાનો દાવો કરવાંઆ આવ્યો હતો.

દેશમાં મોદી લહેરની વાત સાંભળી કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયાનો દાવો કરવાંઆ આવ્યો હતો.

4 / 5
ચિંચલીના માજી સરપંચ હર્ષદભાઈ ભોયે અને પીન્ટુભાઈ ચૌધરી ની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ગામજનો એ ભાજપનો ભગવો ધારણ કાર્યો.

ચિંચલીના માજી સરપંચ હર્ષદભાઈ ભોયે અને પીન્ટુભાઈ ચૌધરી ની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ગામજનો એ ભાજપનો ભગવો ધારણ કાર્યો.

5 / 5

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">