AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાદીમાની વાતો: દરવાજા પર લીંબુ-મરચાં લટકાવવાથી ખરાબ નજરથી બચી શકાય છે, દાદીમા આવું કેમ કહે છે?

દાદીમાની વાતો: દાદીમા ઘણીવાર કહે છે કે દરવાજા પર લીંબુ અને મરચાં લટકાવવાથી ખરાબ નજરથી રક્ષણ મળે છે. આ પરંપરા ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે અને પેઢીઓથી ચાલી આવી છે પણ આવું કેમ કહેવામાં આવે છે? તેની પાછળ માત્ર અંધશ્રદ્ધા જ નહીં પણ સામાજિક, વૈજ્ઞાનિક અને માનસિક કારણો પણ છે.

| Updated on: May 28, 2025 | 2:44 PM
Share
ભારત સહિત ઘણી સંસ્કૃતિઓમાં એવી માન્યતા છે કે કોઈની ઈર્ષ્યા કે ઈર્ષ્યાભરી નજર વ્યક્તિના સુખ અને સમૃદ્ધિને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને જ્યારે નવું ઘર બને છે, નવો વ્યવસાય શરૂ થાય છે અથવા નવી વસ્તુઓ ખરીદવામાં આવે છે, ત્યારે લોકો ખરાબ નજરથી ડરતા હોય છે.

ભારત સહિત ઘણી સંસ્કૃતિઓમાં એવી માન્યતા છે કે કોઈની ઈર્ષ્યા કે ઈર્ષ્યાભરી નજર વ્યક્તિના સુખ અને સમૃદ્ધિને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને જ્યારે નવું ઘર બને છે, નવો વ્યવસાય શરૂ થાય છે અથવા નવી વસ્તુઓ ખરીદવામાં આવે છે, ત્યારે લોકો ખરાબ નજરથી ડરતા હોય છે.

1 / 6
દરવાજા પર લીંબુ-મરચાં લટકાવીને મેસેજ આપવામાં આવે છે કે આપણે દુષ્ટ શક્તિઓથી સતર્ક અને સુરક્ષિત છીએ. તે એક પ્રકારની માનસિક સુરક્ષાની લાગણી આપે છે.

દરવાજા પર લીંબુ-મરચાં લટકાવીને મેસેજ આપવામાં આવે છે કે આપણે દુષ્ટ શક્તિઓથી સતર્ક અને સુરક્ષિત છીએ. તે એક પ્રકારની માનસિક સુરક્ષાની લાગણી આપે છે.

2 / 6
લીંબુ અને મરચાંની વૈજ્ઞાનિક વિશેષતાઓ: લીંબુ અને મરચાંમાં તીવ્ર ગંધ અને રસાયણો હોય છે. જૂના સમયમાં જ્યારે કોઈ જંતુનાશકો અને સફાઈના આધુનિક માધ્યમો નહોતા, ત્યારે તેનો ઉપયોગ હવાને શુદ્ધ કરવા અને જંતુઓને દૂર રાખવા માટે થતો હતો. લીંબુમાં સાઇટ્રિક એસિડ અને મરચામાં કેપ્સેસીન જોવા મળે છે, જેમાં અમુક અંશે જંતુનાશક ગુણધર્મો હોય છે.

લીંબુ અને મરચાંની વૈજ્ઞાનિક વિશેષતાઓ: લીંબુ અને મરચાંમાં તીવ્ર ગંધ અને રસાયણો હોય છે. જૂના સમયમાં જ્યારે કોઈ જંતુનાશકો અને સફાઈના આધુનિક માધ્યમો નહોતા, ત્યારે તેનો ઉપયોગ હવાને શુદ્ધ કરવા અને જંતુઓને દૂર રાખવા માટે થતો હતો. લીંબુમાં સાઇટ્રિક એસિડ અને મરચામાં કેપ્સેસીન જોવા મળે છે, જેમાં અમુક અંશે જંતુનાશક ગુણધર્મો હોય છે.

3 / 6
જ્યારે તેની ગંધ હવામાં ફેલાય છે, ત્યારે તે ઘણા પ્રકારના હાનિકારક જંતુઓ અને કિટાણુને દૂર રાખી શકે છે. તેથી તેને દરવાજા પર લટકાવવાને ઘરના રક્ષણનું પ્રતીક પણ માનવામાં આવતું હતું.

જ્યારે તેની ગંધ હવામાં ફેલાય છે, ત્યારે તે ઘણા પ્રકારના હાનિકારક જંતુઓ અને કિટાણુને દૂર રાખી શકે છે. તેથી તેને દરવાજા પર લટકાવવાને ઘરના રક્ષણનું પ્રતીક પણ માનવામાં આવતું હતું.

4 / 6
સાંકેતિક ચેતવણી: દરવાજા પર લીંબુ-મરચાં લટકાવવાનો અર્થ એ પણ થાય છે કે ઘરમાં કોઈ નવું કામ શરૂ થયું છે અથવા કોઈ શુભ પ્રસંગ છે. તે ઘરમાં કાળજીપૂર્વક પ્રવેશવાની ચેતવણી પણ હોઈ શકે છે. દાદીમા માનતા હતા કે આ નેગેટિવ એનર્જીને દૂર રાખે છે.

સાંકેતિક ચેતવણી: દરવાજા પર લીંબુ-મરચાં લટકાવવાનો અર્થ એ પણ થાય છે કે ઘરમાં કોઈ નવું કામ શરૂ થયું છે અથવા કોઈ શુભ પ્રસંગ છે. તે ઘરમાં કાળજીપૂર્વક પ્રવેશવાની ચેતવણી પણ હોઈ શકે છે. દાદીમા માનતા હતા કે આ નેગેટિવ એનર્જીને દૂર રાખે છે.

5 / 6
લોક સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ: આ પરંપરા ફક્ત ભારત પૂરતી મર્યાદિત નથી, વિશ્વના ઘણા ભાગોમાં આવી પ્રતીકાત્મક વસ્તુઓનો ઉપયોગ નેગેટિવ એનર્જીને દૂર કરવા માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગ્રીસમાં "એવિલ આઈ" લટકાવવામાં આવે છે. દાદીમાઓ આ પરંપરાઓનું પાલન કરે છે. જેથી સાંસ્કૃતિક ઓળખ અને કૌટુંબિક મૂલ્યો આગામી પેઢી સુધી પહોંચાડી શકાય.

લોક સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ: આ પરંપરા ફક્ત ભારત પૂરતી મર્યાદિત નથી, વિશ્વના ઘણા ભાગોમાં આવી પ્રતીકાત્મક વસ્તુઓનો ઉપયોગ નેગેટિવ એનર્જીને દૂર કરવા માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગ્રીસમાં "એવિલ આઈ" લટકાવવામાં આવે છે. દાદીમાઓ આ પરંપરાઓનું પાલન કરે છે. જેથી સાંસ્કૃતિક ઓળખ અને કૌટુંબિક મૂલ્યો આગામી પેઢી સુધી પહોંચાડી શકાય.

6 / 6

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)

અમે આ 'સ્વપ્ન સંકેત'ની સ્ટોરી કરીએ છીએ. તેવી જ રીતે અમે 'દાદીમાની વાતો' તેમજ 'અવનવી રેસિપીની સ્ટોરી' પણ કરીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને જીવનશૈલીની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">