AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડ્રેસિંગ રુમમાં જોવા મળી નારાજગી, અડધી સદી ફટકાર્યા બાદ યશસ્વી જયસ્વાલે કર્યો મોટો ખુલાસો અને કહ્યું સોરી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બીજી T20 મેચમાં યશસ્વી જયસ્વાલે અડધી સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. બીજી સિરીઝમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ યશસ્વી જયસ્વાલે પોતાની ભૂલ સ્વીકારી હતી. તો જાણો યશસ્વી જયસ્વાલે એવી કઈ ભુલ કરી કે તેણે સોરી માંગવી પડી જાણો આ સ્ટોરીમાં

| Updated on: Nov 27, 2023 | 11:55 AM
Share
યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20માં શાનદાર અડધી સદી ફટકારી હતી. જયસ્વાલે 25 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. તેનો બેટિંગ સ્ટ્રાઈક રેટ 212 હતો. જયસ્વાલ પાવરપ્લેમાં T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે અડધી સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બન્યો છે સાથે વિરાટ કોહલીના ખાસ રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20માં શાનદાર અડધી સદી ફટકારી હતી. જયસ્વાલે 25 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. તેનો બેટિંગ સ્ટ્રાઈક રેટ 212 હતો. જયસ્વાલ પાવરપ્લેમાં T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે અડધી સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બન્યો છે સાથે વિરાટ કોહલીના ખાસ રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

1 / 5
વિશાખાપટ્ટનમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી પહેલી ટી 20 સિરીઝમાં યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર આવતાની સાથે પેવેલિયન પરત ફર્યો હતો. તેમણે 8 બોલમાં 2 સિક્સની મદદથી 21 રનની ઈનિગ્સ રમી હતી. બીજી સિરીઝમાં પણ જીત મેળવી લીધી છે. આ સાથે ભારતીય ટીમે 5 મેચની સિરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. લોકો કહી રહ્યા હતા કે,ડ્રેસિંગ રુમનું વાતાવરણ ચોક્કસ ખરાબ થયું હશે પરંતુ શું થયો તે વાતનો ખુલાસો ખેલાડીએ કર્યો છે.

વિશાખાપટ્ટનમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી પહેલી ટી 20 સિરીઝમાં યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર આવતાની સાથે પેવેલિયન પરત ફર્યો હતો. તેમણે 8 બોલમાં 2 સિક્સની મદદથી 21 રનની ઈનિગ્સ રમી હતી. બીજી સિરીઝમાં પણ જીત મેળવી લીધી છે. આ સાથે ભારતીય ટીમે 5 મેચની સિરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. લોકો કહી રહ્યા હતા કે,ડ્રેસિંગ રુમનું વાતાવરણ ચોક્કસ ખરાબ થયું હશે પરંતુ શું થયો તે વાતનો ખુલાસો ખેલાડીએ કર્યો છે.

2 / 5
બીજી સિરીઝમાં પ્લેયર ઓફ ધ મેચ યશસ્વીએ મેચ બાદ મોટો ખુલાસો કર્યો છે. તેમણે તેણે ઋતુરાજ ગાયકવાડ પાસે માફી માંગી હતી. પહેલા મેચમાં યશસ્વી તો 21 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ આ દરમિયાન એક રન લેવાના ચક્કરમાં ઋતુરાજ ગાયકવાડ રન આઉટ થઈ ગયો હતો.

બીજી સિરીઝમાં પ્લેયર ઓફ ધ મેચ યશસ્વીએ મેચ બાદ મોટો ખુલાસો કર્યો છે. તેમણે તેણે ઋતુરાજ ગાયકવાડ પાસે માફી માંગી હતી. પહેલા મેચમાં યશસ્વી તો 21 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ આ દરમિયાન એક રન લેવાના ચક્કરમાં ઋતુરાજ ગાયકવાડ રન આઉટ થઈ ગયો હતો.

3 / 5
પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ યશસ્વીએ પોતાની ભૂલ સ્વીકારી હતી. અને ઋતુરાજ ગાયકવાડને કહ્યું સોરી.વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં યશસ્વી જયસ્વાલે એક શોટ રમ્યો અને બે રનમાં ઝડપથી દોડી ગયો.

પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ યશસ્વીએ પોતાની ભૂલ સ્વીકારી હતી. અને ઋતુરાજ ગાયકવાડને કહ્યું સોરી.વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં યશસ્વી જયસ્વાલે એક શોટ રમ્યો અને બે રનમાં ઝડપથી દોડી ગયો.

4 / 5
 પ્રથમ રન પૂરો કર્યા પછી, તેણે આત્મવિશ્વાસપૂર્વક રુતુરાજને બીજા રન માટે બોલાવ્યો અને લગભગ અડધે સુધી પહોંચી ગયો. રુતુરાજે પણ તેના કોલ પર વિશ્વાસ કર્યો અને અડધી પીચ પર આવી ગયો, પરંતુ તે પછી જયસ્વાલને લાગ્યું કે તે રન પૂરો કરી શકશે નહીં, તેથી તે પાછો ફર્યો, અને રુતુરાજને સ્ટ્રાઈકરના છેડે પાછા ફરવાની કોઈ તક ન હતી. અને તે રન આઉટ થયો હતો અને એક પણ બોલ રમ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.

પ્રથમ રન પૂરો કર્યા પછી, તેણે આત્મવિશ્વાસપૂર્વક રુતુરાજને બીજા રન માટે બોલાવ્યો અને લગભગ અડધે સુધી પહોંચી ગયો. રુતુરાજે પણ તેના કોલ પર વિશ્વાસ કર્યો અને અડધી પીચ પર આવી ગયો, પરંતુ તે પછી જયસ્વાલને લાગ્યું કે તે રન પૂરો કરી શકશે નહીં, તેથી તે પાછો ફર્યો, અને રુતુરાજને સ્ટ્રાઈકરના છેડે પાછા ફરવાની કોઈ તક ન હતી. અને તે રન આઉટ થયો હતો અને એક પણ બોલ રમ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">