AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી T20 મેચ અહિ મફતમાં લાઇવ જોઈ શકાશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20I સીરિઝની ચોથી મેચ પુણેમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા સીરિઝ જીતવા માટે નજર રાખશે.તો ચાલો જાણી ચોથીT20 મેચ ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો.

| Updated on: Jan 29, 2025 | 2:07 PM
Share
 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20I સીરિઝ રમાઈ રહી છે. સીરિઝની પહેલી 2 મેચ જીતી ટીમ ઈન્ડિયાએ શાનદાર શરુઆત કરી હતી પરંતુ રાજકોટમાં રમાયેલી ત્રીજી T20I મેચમાં ભારતીય ખેલાડીઓ ફેલ રહ્યા હતા.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20I સીરિઝ રમાઈ રહી છે. સીરિઝની પહેલી 2 મેચ જીતી ટીમ ઈન્ડિયાએ શાનદાર શરુઆત કરી હતી પરંતુ રાજકોટમાં રમાયેલી ત્રીજી T20I મેચમાં ભારતીય ખેલાડીઓ ફેલ રહ્યા હતા.

1 / 6
ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં અજય લીડ મેળવવાની એક મોટી તક ગુમાવી દીધી. ભારતે હવે સીરિઝમાં જીત માટે રાહ જોવી પડશે. રાજકોટમાં ભારતીય બેટિંગ ખૂબ જ નબળી રહી હતી. બોલર વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લીધી હતી પરંતુ અન્ય બોલરોએ નિરાશ કર્યા હતા.

ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં અજય લીડ મેળવવાની એક મોટી તક ગુમાવી દીધી. ભારતે હવે સીરિઝમાં જીત માટે રાહ જોવી પડશે. રાજકોટમાં ભારતીય બેટિંગ ખૂબ જ નબળી રહી હતી. બોલર વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લીધી હતી પરંતુ અન્ય બોલરોએ નિરાશ કર્યા હતા.

2 / 6
ટી20 સીરિઝનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ટીવી પર થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 સીરિઝનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+ હોટસ્ટાર પર કરવામાં આવશે.

ટી20 સીરિઝનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ટીવી પર થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 સીરિઝનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+ હોટસ્ટાર પર કરવામાં આવશે.

3 / 6
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20I સીરિઝની ચોથી મેચ પુણેમાં રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T-20 મેચ સાંજે 7 વાગ્યાથી રમાશે. ટોસ 6:30 વાગ્યે થશે અને મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20I સીરિઝની ચોથી મેચ પુણેમાં રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T-20 મેચ સાંજે 7 વાગ્યાથી રમાશે. ટોસ 6:30 વાગ્યે થશે અને મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

4 / 6
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ચોથી મેચ 31 જાન્યુઆરીના રોજ રમાશે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ચોથી મેચ 31 જાન્યુઆરીના રોજ રમાશે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમમાં રમાશે.

5 / 6
હવે સવાલ એ ઉઠે છે કે, શું કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચોથી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં કાંઈ ફેરફાર કરશે કે પછી આ ટીમ સાથે સીરિઝ જીતવા મેદાનમાં ઉતરશે.

હવે સવાલ એ ઉઠે છે કે, શું કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચોથી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં કાંઈ ફેરફાર કરશે કે પછી આ ટીમ સાથે સીરિઝ જીતવા મેદાનમાં ઉતરશે.

6 / 6

ભારત-ઈંગ્લેન્ડ T20-ODI સિરીઝ સહિત ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચારો વિશે જાણવા કરો ક્લિક

 

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">