T20 World Cup 2024 : હાર્દિકે 3 વિકેટ લીધી અને અર્શદીપ શરુઆતમાં જ 2 વિકેટ લીધી, તેમ છતા પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ બુમરાહને કેમ અપાયો ?

રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી ટી20 વર્લ્ડકપની મેચ જીતી છે.ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટ ઈન્ટરનેશલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાઈ હતી. તો જાણો મેન ઓફ ધ મેચ કોણ કરહ્યું હતુ.

| Updated on: Jun 06, 2024 | 2:08 PM
આયર્લેન્ડ વિરુદ્ધ પહેલી ટી20 મેચમાં જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી નવાજવામાં આવ્યો છે.બુમરાહે આ મેચમાં 3 ઓવરમાં માત્ર 6 રન આપી 2 વિકેટ લીધી હતી. ભારતે આ મેચ 8 વિકેટથી જીતી હતી.

આયર્લેન્ડ વિરુદ્ધ પહેલી ટી20 મેચમાં જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી નવાજવામાં આવ્યો છે.બુમરાહે આ મેચમાં 3 ઓવરમાં માત્ર 6 રન આપી 2 વિકેટ લીધી હતી. ભારતે આ મેચ 8 વિકેટથી જીતી હતી.

1 / 5
 ભારત તરફથી જીતના હિરો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પાવરપ્લેમાં 2 વિકેટ લઈ જીતની શરુઆત કરાવી હતી.  ત્યારબાદ હાર્દિક પંડ્યાએ ત્રીજી વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહનો પણ મહત્વનો ભાગ રહ્યો છે. આ સાથે બુમરાહ આંતરરાષ્ટ્રીય ટી20માં ભારત માટે સૌથી વધુ મેડનઓવર નાંખનાર ખેલાડી બની ગયો છે.

ભારત તરફથી જીતના હિરો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પાવરપ્લેમાં 2 વિકેટ લઈ જીતની શરુઆત કરાવી હતી. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ ત્રીજી વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહનો પણ મહત્વનો ભાગ રહ્યો છે. આ સાથે બુમરાહ આંતરરાષ્ટ્રીય ટી20માં ભારત માટે સૌથી વધુ મેડનઓવર નાંખનાર ખેલાડી બની ગયો છે.

2 / 5
જસપ્રીત બુમરાહે 3 ઓવરમાં માત્ર 6 રન આપી 1 મેડન ઓવર નાંખી 2 વિકેટ લીધી છે. તેની એક ઓવર મેડન ઓવર હતી અને આયર્લેન્ડનો પરસેવો છોડી દીધો હતો. અને આયરલેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં જસપ્રીત બુમરાહને તેની બોલિંગના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

જસપ્રીત બુમરાહે 3 ઓવરમાં માત્ર 6 રન આપી 1 મેડન ઓવર નાંખી 2 વિકેટ લીધી છે. તેની એક ઓવર મેડન ઓવર હતી અને આયર્લેન્ડનો પરસેવો છોડી દીધો હતો. અને આયરલેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં જસપ્રીત બુમરાહને તેની બોલિંગના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

3 / 5
આ મેચની વાત કરીએ તો  ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આયર્લેન્ડની ટીમ માત્ર 96 રન બનાવી શકી હતી. હાર્દિક પંડ્યાએ પણ 3 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ લીધી છે.

આ મેચની વાત કરીએ તો ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આયર્લેન્ડની ટીમ માત્ર 96 રન બનાવી શકી હતી. હાર્દિક પંડ્યાએ પણ 3 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ લીધી છે.

4 / 5
 ત્યારબાદ બેટિંગમાં રોહિત શર્માએ રિટાયર હર્ટ થતા પહેલા 52 રનની શાનદાર ઈનિગ્સ રમી ભારતની જીત પાક્કી કરી દીધી હતી.ટીમ ઈન્ડિયાએ 12.2 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી.

ત્યારબાદ બેટિંગમાં રોહિત શર્માએ રિટાયર હર્ટ થતા પહેલા 52 રનની શાનદાર ઈનિગ્સ રમી ભારતની જીત પાક્કી કરી દીધી હતી.ટીમ ઈન્ડિયાએ 12.2 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">