ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા મોટા સમાચાર, રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમને મળશે નવુ નામ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં ટેસ્ટ મેચ શરૂ થવાની છે. તે પહેલા સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે. હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે મેચો રમાય છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રાજકોટના સ્ટેડિયમમાં બદલાયેલા નામ સાથે યોજાઈ શકે છે.

| Updated on: Feb 06, 2024 | 9:43 AM
 ઈંગ્લેન્ડે હૈદરાબાદમાં જીત મેળવી અને ભારતે વિશાખાપટ્ટનમમાં જીત મેળવી, 5 ટેસ્ટની સિરીઝ 1-1થી બરાબર કરી. હવે ત્રીજી ટેસ્ટ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. પરંતુ તે પહેલા ત્યાંના સ્ટેડિયમની ઓળખ બદલાઈ જશે. તેનું નામ બદલાશે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ રાજકોટના નવા નામ આપવામાં આવેલા સ્ટેડિયમમાં રમાશે.

ઈંગ્લેન્ડે હૈદરાબાદમાં જીત મેળવી અને ભારતે વિશાખાપટ્ટનમમાં જીત મેળવી, 5 ટેસ્ટની સિરીઝ 1-1થી બરાબર કરી. હવે ત્રીજી ટેસ્ટ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. પરંતુ તે પહેલા ત્યાંના સ્ટેડિયમની ઓળખ બદલાઈ જશે. તેનું નામ બદલાશે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ રાજકોટના નવા નામ આપવામાં આવેલા સ્ટેડિયમમાં રમાશે.

1 / 5
 હાલ રાજકોટમાં સ્ટેડિયમનું કોઈ નામ નથી. તે માત્ર તેના રાજ્ય ક્રિકેટ એસોસિએશન એટલે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમ તરીકે ઓળખાય છે. પરંતુ, જ્યારે ભારત અને ઈંગ્લેન્ડની ટીમો રાજકોટ પહોંચશે અને તેમની વચ્ચે શ્રેણીની ત્રીજી ટેસ્ટ અહીં શરૂ થવાની છે, તેના એક દિવસ પહેલા સ્ટેડિયમને એક નામ મળશે, જે તેની ઓળખ બનશે.

હાલ રાજકોટમાં સ્ટેડિયમનું કોઈ નામ નથી. તે માત્ર તેના રાજ્ય ક્રિકેટ એસોસિએશન એટલે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમ તરીકે ઓળખાય છે. પરંતુ, જ્યારે ભારત અને ઈંગ્લેન્ડની ટીમો રાજકોટ પહોંચશે અને તેમની વચ્ચે શ્રેણીની ત્રીજી ટેસ્ટ અહીં શરૂ થવાની છે, તેના એક દિવસ પહેલા સ્ટેડિયમને એક નામ મળશે, જે તેની ઓળખ બનશે.

2 / 5
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નામ જાણીતા ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર નિરંજન શાહના નામ પર રાખવામાં આવનાર છે. ભારત-ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટની શરૂઆતના એક દિવસ પહેલા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહના નામ પર રાખવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નામ જાણીતા ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર નિરંજન શાહના નામ પર રાખવામાં આવનાર છે. ભારત-ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટની શરૂઆતના એક દિવસ પહેલા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહના નામ પર રાખવામાં આવશે.

3 / 5
ભારતે રાજકોટમાં અત્યાર સુધીમાં 2 ટેસ્ટ રમી છે, જેમાં 1 જીતી છે અને 1 ડ્રો રહી છે. જે ટેસ્ટ ડ્રો રહી હતી તે ટીમ ઈન્ડિયાએ વર્ષ 2016માં ઈંગ્લેન્ડ સામે રમી હતી.  રાજકોટમાં ટેસ્ટ રમવાના બહાને ભારત અને ઈંગ્લેન્ડ બીજી વખત ટકરાશે. ભારતે 2018માં રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી ટેસ્ટ રમી હતી અને જીતી હતી.

ભારતે રાજકોટમાં અત્યાર સુધીમાં 2 ટેસ્ટ રમી છે, જેમાં 1 જીતી છે અને 1 ડ્રો રહી છે. જે ટેસ્ટ ડ્રો રહી હતી તે ટીમ ઈન્ડિયાએ વર્ષ 2016માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. રાજકોટમાં ટેસ્ટ રમવાના બહાને ભારત અને ઈંગ્લેન્ડ બીજી વખત ટકરાશે. ભારતે 2018માં રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી ટેસ્ટ રમી હતી અને જીતી હતી.

4 / 5
ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી, જે ઈંગ્લેન્ડે જીતી હતી.  ભારતે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ જીતી લીધી. ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાવાની છે. ચોથી ટેસ્ટ રાંચીમાં રમાશે જ્યારે 5મી અને છેલ્લી ટેસ્ટ ધર્મશાલામાં રમાશે.

ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી, જે ઈંગ્લેન્ડે જીતી હતી. ભારતે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ જીતી લીધી. ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાવાની છે. ચોથી ટેસ્ટ રાંચીમાં રમાશે જ્યારે 5મી અને છેલ્લી ટેસ્ટ ધર્મશાલામાં રમાશે.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">