ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા મોટા સમાચાર, રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમને મળશે નવુ નામ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં ટેસ્ટ મેચ શરૂ થવાની છે. તે પહેલા સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે. હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે મેચો રમાય છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રાજકોટના સ્ટેડિયમમાં બદલાયેલા નામ સાથે યોજાઈ શકે છે.
Latest News Updates
Most Read Stories