AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રણજી ટ્રોફી

રણજી ટ્રોફી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સ્થપાયેલી રણજી ટ્રોફીનું નામ ભારતના પ્રથમ ટેસ્ટ ક્રિકેટર રણજિત સિંહના નામ પરથી રાખવામાં આવ્યું હતુ, જેઓ ઈંગ્લેન્ડ અને સસેક્સ માટે રમ્યા હતા. રણજિત સિંહ, જેને ‘ભારતીય ક્રિકેટના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં ક્યારેય ભારત માટે રમ્યE નથી.

રણજી ટ્રોફીને અલગ-અલગ પ્રાદેશિક ટીમો દ્વારા એકબીજા સામે રમાતી સ્થાનિક ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ શ્રેણી તરીકે ગણવામાં આવે છે.

1934માં જાહેરાત થયા બાદ શ્રેણીની પ્રથમ મેચ 1934-1935માં રમાઈ હતી. ટ્રોફી એનાયત પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહ દ્વારા કરવામાં આવી હતી. રણજી ટ્રોફીએ વર્ષોથી લોકપ્રિયતા મેળવી છે અને આધુનિક સમયમાં ઈંગ્લેન્ડમાં સ્થાનિક ક્રિકેટનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે.

Read More

Breaking News: રણજી ટ્રોફી ચેમ્પિયન જમ્મુ અને કાશ્મીર પર પૈસાનો વરસાદ, CM ઓમર અબ્દુલ્લાએ ₹ 2 કરોડના ઈનામની જાહેરાત કરી

જમ્મુ અને કાશ્મીરે તેના 67 વર્ષના ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત રણજી ટ્રોફી જીતી. ટીમની સફળતાના સાક્ષી બનવા માટે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પોતે હુબલીમાં હાજર રહ્યા હતા. J&K રણજી ટ્રોફી ચેમ્પિયન બનતા CM અબ્દુલ્લાએ ₹ 2 કરોડના ઈનામની જાહેરાત કરી હતી.

Breaking News: રણજી ટ્રોફીનો ખિતાબ જીતનાર જમ્મુ અને કાશ્મીરની ટીમને ઇનામ તરીકે કેટલા કરોડ મળશે?

28 ફેબ્રુઆરીએ રણજી ટ્રોફી 2025-26 ફાઇનલનો અંતિમ દિવસ હતો. જમ્મુ અને કાશ્મીરે કર્ણાટક પર નોંધપાત્ર લીડ સ્થાપિત કરી અને રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો. જાણો વિજેતા ટીમને કેટલા કરોડ પ્રાઈઝ મની મળશે.

Breaking News: જમ્મુ અને કાશ્મીરે ઇતિહાસ રચ્યો, 67 વર્ષમાં પહેલીવાર રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો

જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ ટીમે ભારતીય ઘરેલુ ક્રિકેટના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેર્યું છે. તેમણે રણજી ટ્રોફી 2025-26 ની ફાઇનલમાં કર્ણાટકને હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. 67 વર્ષમાં પહેલીવાર રણજી ટ્રોફી જીતી જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે.

Breaking News : CSKના 14.20 કરોડ પાણીમાં ! IPL 2026 સીઝન પહેલા જ થાલાની ટીમનું ટેન્શન વધ્યું, સ્ટાર ઓલરાઉન્ડર થયો ‘ઘાયલ’

આઈપીએલની આગામી સીઝનમાં તમામ 10 ટીમના સ્ક્વોડમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળશે. જો કે, આ બધા વચ્ચે CSK ને 14.20 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે.

Breaking News : BCCIનો મોટો નિર્ણય, મહિલા ખેલાડીઓની મેચ ફી બમણીથી પણ વધી, આટલા પૈસા મળશે

BCCI Revises Pay Structure : બીસીસીઆઈએ ઘરેલું ક્રિકેટમાં સમાન મેચ ફી વધારવાની સાથે મહિલા ક્રિકેટરો અને મેચ અધિકારીઓની મેચ ફીમાં પણ વધારો કર્યો છે. જૂનિયર લેવલના ખેલાડીઓને પણ હવે વધારે મેચ ફી મળશે.

Vaibhav Suryavanshi : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 14 મહિનામાં કેટલી સદી ફટકારી? આ ચાર ટીમો સામે રમ્યો

વૈભવ સૂર્યવંશીએ 14 મહિના પહેલા ભારત અંડર-19 માટે ડેબ્યૂમાં સદી ફટકારી હતી. ત્યારથી, તેની સદીઓની યાદી વધતી જ રહી છે. ચાલો જાણીએ કે તેણે અત્યાર સુધી કેટલી સદી ફટકારી છે.

Ranji Trophy : એક જ ટીમના ચાર બેટ્સમેનોએ ફટકારી સદી, ટીમે આટલો મોટો સ્કોર બનાવ્યો

2025-26 રણજી ટ્રોફીમાં રાજસ્થાનના બેટિંગ પ્રદર્શનમાં દિલ્હી સામે એક જ ઈનિંગમાં ચાર સદી જોવા મળી હતી. સચિન યાદવ, મહિપાલ લોમરોર, કાર્તિક શર્મા અને કુણાલ સિંહ રાઠોડે સદી ફટકારી હતી.

Ravichandran Smaran : ભારતનું નવું રન મશીન, ફટકારી ત્રીજી બેવડી સદી, સરેરાશ 147 થી વધુ

કર્ણાટકના બેટ્સમેન રવિચંદ્રન સ્મરણે ફરી એકવાર 2025-26 રણજી ટ્રોફીમાં શાનદાર ઈનિંગ રમી છે. ડાબા હાથના આ બેટ્સમેને 119 ની સરેરાશથી 595 રન બનાવ્યા છે. સ્મરણે આ સિઝનમાં બે બેવડી સદી પણ ફટકારી છે.

સૌરાષ્ટ્રનો આ ક્રિકેટર અર્જુન તેંડુલકર પર ભારે પડ્યો, જાણો કોણ છે ગુજરાતનો આ યુવા સ્ટાર

2025-26 રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર અને ગોવા વચ્ચે મેચ રમાઈ રહી છે. સૌરાષ્ટ્રે પ્રથમ ઈનિંગમાં મોટો સ્કોર બનાવ્યો હતો. આ દરમિયાન સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર ઘણો મોંઘો સાબિત થયો હતો. ગુજરાતના યુવા ખેલાડીએ અર્જુનને ધોઈ નાખ્યો હતો. જણો કોણ છે આ ખેલાડી.

Ranji Trophy : 96 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત જમ્મુ કાશ્મીરે દિલ્હીને હરાવ્યું

Ranji Trophy 2025 : રણજી ટ્રોફીના એલિટ ગ્રુપ ડીમાં રમાઈ રહેલી જમ્મુ કાશ્મીર અને દિલ્હી વચ્ચેની મેચ ખુબ જ રોમાંચક રહી હતી. આ મેચમાં જમ્મુ કાશ્મીરે દિલ્હીને હરાવી ઈતિહાસ રચી દીધો છે.

8 બોલમાં 8 છગ્ગા! મેઘાલયના બેટ્સમેને ફક્ત 9 મિનિટમાં અડધી સદી પૂરી કરી, રવિ શાસ્ત્રી અને ગેરી સોબર્સની સાથે નામ જોડાયું

મેઘાલયના 25 વર્ષીય બેટ્સમેન આકાશ કુમાર ચૌધરીએ રવિવારે ઇતિહાસ રચ્યો. તેણે અરુણાચલ પ્રદેશ સામેની રણજી ટ્રોફી મેચમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા અને રેકોર્ડ-બૂકમાં પોતાનું નામ નોંધાવ્યું.

રેડ બોલ ક્રિકેટમાં યશસ્વી જયસ્વાલનો કોઈ જવાબ નથી, સતત બીજી સદી ફટકારી, 45 વર્ષમાં આ મામલે છે નંબર 1

યશસ્વી જયસ્વાલે ફરી એકવાર રણજી ટ્રોફીમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. ફરી એકવાર, તેણે લાલ બોલથી રમીને સદી ફટકારી છે. અને આમ કરીને, તેણે એક નહીં પરંતુ ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે.

વૈભવ સૂર્યવંશી માત્ર 7 રન માટે સદી ચૂકી ગયો, ટેસ્ટ ક્રિકેટમાં T20 ઈનિંગ, ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ

14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 2025-26 રણજી ટ્રોફીમાં મેઘાલય સામે ધમાકેદાર ઈનિંગ રમી હતી. તેણે માત્ર 67 બોલમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. પરંતુ તે એક મોટો રેકોર્ડ તોડવાથી સહેજ માટે ચૂકી ગયો.

Vaibhav Suryavanshi: છઠ પર વૈભવ સૂર્યવંશી ઘરેથી 1700 કિમી દૂર, જાણો ક્યાં છે આ યુવા સ્ટાર બેટ્સમેન?

છઠ પૂજા શરૂ થઈ ગઈ છે. દેશના ઘણા ભાગોમાં ભક્તિનો આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. યુવા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આ વખતે આ ખાસ પ્રસંગે ઘરે નથી. જાણો છઠ પૂજાના શુભ પ્રસંગે વૈભવ ઘરેથી 1700 કિમી દૂર શું કરી રહ્યો છે.

18 રનમાં 5 વિકેટ પડી ગઈ, 4 ખેલાડી 0 પર આઉટ થયા, છતાં આ ટીમ હારથી બચી ગઈ

મહારાષ્ટ્ર અને કેરળ વચ્ચેની મેચ ચાર દિવસ ચાલી અને ડ્રો રહી. પરંતુ આ ડ્રોમાં પણ એક ટીમ જીતી ગઈ, કારણ કે મેચના પહેલા કલાકમાં જ તેમની સાથે જે થયું તેમ છતાં ટીમ જે રીતે મેચ ડ્રો કરવામાં સફળ રહી તે ખરેખર કમાલ છે.

કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
g clip-path="url(#clip0_868_265)">