ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ 10 મેચમાં “બાપુ”ની ભૂમિકા મહત્વની રહેશે
શ્રીલંકા પ્રવાસ માટે રવિન્દ્ર જાડેજાની પસંદગી થઈ નથી. જેના વિશે ગૌતમ ગંભીર અને અજીત અગરકરે ખુલ્લીને વાત કરી છે. આ સાથે ગંભીરે કહ્યું કે, શ્રીલંકાની સિરીઝ બાદ આવનારી 10 મેચમાં રવિન્દ્ર જાડેજાની ભૂમિકા મહત્વની રહેશે.
Most Read Stories