AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ILT20 : RCBને ચેમ્પિયન બનાવનાર કોચ હવે આ ટીમમાં ખેલાડી તરીકે રમશે

RCB ટીમે IPL 2025નો ખિતાબ જીત્યો હતો. હવે RCBનો એક કોચ ટૂંક સમયમાં ક્રિકેટ લીગમાં રમતો જોવા મળશે. આ ખેલાડીએ શ્રીલંકાના વિકેટકીપર કુસલ મેન્ડિસનું સ્થાન લીધું છે.

| Updated on: Sep 30, 2025 | 7:01 PM
Share
દુબઈમાં રમાનારી ILT20 લીગની ચોથી સિઝન પહેલા શારજાહ વોરિયર્સે દિનેશ કાર્તિક સાથે કરાર કર્યો છે જે IPL 2025 ચેમ્પિયન ટીમ RCBનો કોચ છે. આ કોચ હવે ખેલાડી તરીકે રમતો જોવા મળશે.

દુબઈમાં રમાનારી ILT20 લીગની ચોથી સિઝન પહેલા શારજાહ વોરિયર્સે દિનેશ કાર્તિક સાથે કરાર કર્યો છે જે IPL 2025 ચેમ્પિયન ટીમ RCBનો કોચ છે. આ કોચ હવે ખેલાડી તરીકે રમતો જોવા મળશે.

1 / 7
અનુભવી ભારતીય વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક ILT20ની ચોથી સિઝન માટે શારજાહ વોરિયર્સ ટીમમાં શ્રીલંકાના વિકેટકીપર કુસલ મેન્ડિસનું સ્થાન લેશે, જેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

અનુભવી ભારતીય વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક ILT20ની ચોથી સિઝન માટે શારજાહ વોરિયર્સ ટીમમાં શ્રીલંકાના વિકેટકીપર કુસલ મેન્ડિસનું સ્થાન લેશે, જેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

2 / 7
કાર્તિકને T20 ક્રિકેટમાં બહોળો અનુભવ છે. 2013માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે IPL ટાઈટલ જીતનાર કાર્તિક 2007 T20 વર્લ્ડ કપ અને 2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફી બંને જીતનાર ભારતીય ટીમનો સભ્ય પણ હતો.

કાર્તિકને T20 ક્રિકેટમાં બહોળો અનુભવ છે. 2013માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે IPL ટાઈટલ જીતનાર કાર્તિક 2007 T20 વર્લ્ડ કપ અને 2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફી બંને જીતનાર ભારતીય ટીમનો સભ્ય પણ હતો.

3 / 7
તાજેતરના વર્ષોમાં, કાર્તિક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફ્રેન્ચાઈઝી સાથે બેટિંગ કોચ તરીકે જોડાયેલો છે, જેણે 2025માં તેનું પ્રથમ IPL ટાઈટલ જીત્યું હતું.

તાજેતરના વર્ષોમાં, કાર્તિક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફ્રેન્ચાઈઝી સાથે બેટિંગ કોચ તરીકે જોડાયેલો છે, જેણે 2025માં તેનું પ્રથમ IPL ટાઈટલ જીત્યું હતું.

4 / 7
દિનેશ કાર્તિકે જૂન 2024માં ભારત માટે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ T20 લીગમાં તેની સફર ચાલુ છે.

દિનેશ કાર્તિકે જૂન 2024માં ભારત માટે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ T20 લીગમાં તેની સફર ચાલુ છે.

5 / 7
દિનેશ કાર્તિકે 412 T20 મેચ રમી છે, જેમાં 7,437 રન બનાવ્યા છે. કાર્તિકે 35 અડધી સદી ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ 136.66 છે.

દિનેશ કાર્તિકે 412 T20 મેચ રમી છે, જેમાં 7,437 રન બનાવ્યા છે. કાર્તિકે 35 અડધી સદી ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ 136.66 છે.

6 / 7
દિનેશ કાર્તિકે  ભારતીય ટીમ માટે 60 T20I પણ રમી છે, જેમાં 142.61ના સ્ટ્રાઈક રેટથી 686 રન બનાવ્યા છે. (All Photo Credit : PTI/ GETTY/ X/ RCB)

દિનેશ કાર્તિકે ભારતીય ટીમ માટે 60 T20I પણ રમી છે, જેમાં 142.61ના સ્ટ્રાઈક રેટથી 686 રન બનાવ્યા છે. (All Photo Credit : PTI/ GETTY/ X/ RCB)

7 / 7

18 વર્ષ લાંબી રાહ બાદ RCB IPL ચેમ્પિયન બન્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">