ભારતના શ્રીલંકા પ્રવાસની જાહેરાત, કોચ ગૌતમ ગંભીર આ દિવસે કરશે ડેબ્યૂ, જાણો ODI-T20 સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

ભારતીય ક્રિકેટ ટીમને જુલાઈમાં શ્રીલંકાના પ્રવાસે જવાની છે, જ્યાં તે ODI અને T20 શ્રેણી રમશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે T20 અને ODI સિરીઝનું શેડ્યૂલ જાહેર કર્યું છે. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનો આ પ્રથમ પ્રવાસ હશે.

| Updated on: Jul 11, 2024 | 8:14 PM
ભારત અને શ્રીલંકા વચ્ચે જુલાઈ અને ઓગસ્ટમાં ODI અને T20 સિરીઝ રમાશે, જેના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 26 જુલાઈથી T20 સિરીઝ શરૂ થશે જ્યારે ODI સિરીઝ 1 ઓગસ્ટથી શરૂ થશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે જુલાઈ અને ઓગસ્ટમાં ODI અને T20 સિરીઝ રમાશે, જેના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 26 જુલાઈથી T20 સિરીઝ શરૂ થશે જ્યારે ODI સિરીઝ 1 ઓગસ્ટથી શરૂ થશે.

1 / 5
T20 સિરીઝ પલ્લેકેલેમાં રમાશે જ્યારે ODI સિરીઝની ત્રણેય મેચ કોલંબોમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ ગૌતમ ગંભીરની મુખ્ય કોચ તરીકેની પ્રથમ સિરીઝ હશે.

T20 સિરીઝ પલ્લેકેલેમાં રમાશે જ્યારે ODI સિરીઝની ત્રણેય મેચ કોલંબોમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ ગૌતમ ગંભીરની મુખ્ય કોચ તરીકેની પ્રથમ સિરીઝ હશે.

2 / 5
T20 શ્રેણીની પ્રથમ મેચ 26 જુલાઈએ પલ્લેકેલેમાં રમાશે. બીજી T20 27મી જુલાઈએ અને ત્રીજી મેચ 29મી જુલાઈએ રમાશે. T20 શ્રેણીની ત્રણેય મેચો સાંજે 7 વાગે શરૂ થશે.

T20 શ્રેણીની પ્રથમ મેચ 26 જુલાઈએ પલ્લેકેલેમાં રમાશે. બીજી T20 27મી જુલાઈએ અને ત્રીજી મેચ 29મી જુલાઈએ રમાશે. T20 શ્રેણીની ત્રણેય મેચો સાંજે 7 વાગે શરૂ થશે.

3 / 5
ODI સિરીઝની પ્રથમ મેચ 1 ઓગસ્ટે, બીજી મેચ 4 ઓગસ્ટે અને ત્રીજી મેચ 7 ઓગસ્ટના રોજ રમાશે. આ ત્રણેય મેચ બપોરે 2.30 કલાકે શરૂ થશે.

ODI સિરીઝની પ્રથમ મેચ 1 ઓગસ્ટે, બીજી મેચ 4 ઓગસ્ટે અને ત્રીજી મેચ 7 ઓગસ્ટના રોજ રમાશે. આ ત્રણેય મેચ બપોરે 2.30 કલાકે શરૂ થશે.

4 / 5
શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. અહેવાલો અનુસાર, વિરાટ કોહલી અને રોહિત શર્મા આ પ્રવાસ પર નહીં જાય. આ ઉપરાંત જસપ્રીત બુમરાહને પણ આરામ આપવામાં આવશે. મોટા સમાચાર એ છે કે હાર્દિક પંડ્યા T20 ટીમનો કેપ્ટન હશે, જ્યારે કેએલ રાહુલને ODI ટીમની કમાન સોંપવામાં આવશે.

શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. અહેવાલો અનુસાર, વિરાટ કોહલી અને રોહિત શર્મા આ પ્રવાસ પર નહીં જાય. આ ઉપરાંત જસપ્રીત બુમરાહને પણ આરામ આપવામાં આવશે. મોટા સમાચાર એ છે કે હાર્દિક પંડ્યા T20 ટીમનો કેપ્ટન હશે, જ્યારે કેએલ રાહુલને ODI ટીમની કમાન સોંપવામાં આવશે.

5 / 5
Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">