AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બુમરાહ ફરી ઈજાગ્રસ્ત, ટીમમાંથી બહાર થતા જ આવ્યા ખરાબ સમાચાર

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓવલ ટેસ્ટમાં રમી શક્યો નહીં, હવે તેના ન રમવાનું કારણ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, બુમરાહને બીજી ઈજા થઈ છે. શું બુમરાહની ઈજા ગંભીર છે? અહીં જાણો.

| Updated on: Aug 04, 2025 | 4:23 PM
Share
ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓવલ ટેસ્ટમાં રમ્યો નથી, હવે તેનું કારણ હવે સામે આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે બુમરાહને આરામ આપવામાં આવ્યો છે, પરંતુ એવા અહેવાલો છે કે તે ઈજાગ્રસ્ત થયો છે. બુમરાહને આ વખતે ઘૂંટણમાં ઈજા થઈ છે.

ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓવલ ટેસ્ટમાં રમ્યો નથી, હવે તેનું કારણ હવે સામે આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે બુમરાહને આરામ આપવામાં આવ્યો છે, પરંતુ એવા અહેવાલો છે કે તે ઈજાગ્રસ્ત થયો છે. બુમરાહને આ વખતે ઘૂંટણમાં ઈજા થઈ છે.

1 / 6
31 જુલાઈના રોજ, જ્યારે ઓવલ ટેસ્ટ શરૂ થઈ હતી, તે જ દિવસે બુમરાહને ટીમ ઈન્ડિયામાંથી રિલીઝ કરવામાં આવ્યો હતો. BCCIએ એક પ્રેસ રિલીઝ જારી કરીને આ માહિતી આપી હતી. પરંતુ હવે તેને રિલીઝ કરવાનું કારણ સામે આવ્યું છે.

31 જુલાઈના રોજ, જ્યારે ઓવલ ટેસ્ટ શરૂ થઈ હતી, તે જ દિવસે બુમરાહને ટીમ ઈન્ડિયામાંથી રિલીઝ કરવામાં આવ્યો હતો. BCCIએ એક પ્રેસ રિલીઝ જારી કરીને આ માહિતી આપી હતી. પરંતુ હવે તેને રિલીઝ કરવાનું કારણ સામે આવ્યું છે.

2 / 6
એક અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહને ઘૂંટણની ઈજા થઈ છે. સારી વાત એ છે કે બુમરાહની ઈજા ખૂબ ગંભીર નથી અને તેને સર્જરી કરાવવાની જરૂર નથી. જોકે, બુમરાહના ઘૂંટણનું સ્કેન કરવામાં આવ્યું છે અને BCCI મેડિકલ ટીમ તેના સ્કેન રિપોર્ટની રાહ જોઈ રહી છે.

એક અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહને ઘૂંટણની ઈજા થઈ છે. સારી વાત એ છે કે બુમરાહની ઈજા ખૂબ ગંભીર નથી અને તેને સર્જરી કરાવવાની જરૂર નથી. જોકે, બુમરાહના ઘૂંટણનું સ્કેન કરવામાં આવ્યું છે અને BCCI મેડિકલ ટીમ તેના સ્કેન રિપોર્ટની રાહ જોઈ રહી છે.

3 / 6
અહેવાલ છે કે 31 વર્ષીય બુમરાહ રિકવરી માટે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ જશે. ત્યાં તેની ઈજા અને ફિટનેસ પર કામ કરવામાં આવશે, જેથી તે ભવિષ્યની મેચો માટે ફિટ થઈ શકે. જોકે, એવા પણ અહેવાલો છે કે બુમરાહ એશિયા કપ નહીં રમે. સાવચેતીન બહાર રૂપે તેને આરામ આપવામાં આવશે.

અહેવાલ છે કે 31 વર્ષીય બુમરાહ રિકવરી માટે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ જશે. ત્યાં તેની ઈજા અને ફિટનેસ પર કામ કરવામાં આવશે, જેથી તે ભવિષ્યની મેચો માટે ફિટ થઈ શકે. જોકે, એવા પણ અહેવાલો છે કે બુમરાહ એશિયા કપ નહીં રમે. સાવચેતીન બહાર રૂપે તેને આરામ આપવામાં આવશે.

4 / 6
ઈંગ્લેન્ડ પ્રવાસમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન એવરેજ રહ્યું હતું. બુમરાહે શ્રેણીમાં 3 ટેસ્ટ મેચ રમી જેમાં તેણે 14 વિકેટ લીધી. મોટી વાત એ છે કે બુમરાહએ બે ટેસ્ટ મેચમાં એક ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી પરંતુ તેમ છતાં તે ફક્ત 14 વિકેટ જ લઈ શક્યો. તેનું મોટું કારણ ઈજાનો ડર પણ હતો.

ઈંગ્લેન્ડ પ્રવાસમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન એવરેજ રહ્યું હતું. બુમરાહે શ્રેણીમાં 3 ટેસ્ટ મેચ રમી જેમાં તેણે 14 વિકેટ લીધી. મોટી વાત એ છે કે બુમરાહએ બે ટેસ્ટ મેચમાં એક ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી પરંતુ તેમ છતાં તે ફક્ત 14 વિકેટ જ લઈ શક્યો. તેનું મોટું કારણ ઈજાનો ડર પણ હતો.

5 / 6
માન્ચેસ્ટર ટેસ્ટમાં બુમરાહની એવરેજ સ્પીડ 140 કિમી પ્રતિ કલાકથી નીચે રહી હતી. ફેન્સ બુમરાહની ફિટનેસથી ખૂબ નિરાશ છે, કારણ કે જ્યારે ટીમને તેની ખૂબ જ જરૂર હતી ત્યારે તે ઓવલ ટેસ્ટમાં રમ્યો ન હતો. (All Photo Credit : PTI / GETTY)

માન્ચેસ્ટર ટેસ્ટમાં બુમરાહની એવરેજ સ્પીડ 140 કિમી પ્રતિ કલાકથી નીચે રહી હતી. ફેન્સ બુમરાહની ફિટનેસથી ખૂબ નિરાશ છે, કારણ કે જ્યારે ટીમને તેની ખૂબ જ જરૂર હતી ત્યારે તે ઓવલ ટેસ્ટમાં રમ્યો ન હતો. (All Photo Credit : PTI / GETTY)

6 / 6

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર બુમરાહ ફરી ઈજાને કારણે પરેશાન થયો છે. જસપ્રીત બુમરાહ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">