AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: ચાલુ શ્રેણીની વચ્ચે બદલાશે પાકિસ્તાનનો મુખ્ય કોચ! અનેક ખેલાડીઓની પણ ટીમમાંથી થશે છુટ્ટી

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સતત બે હાર બાદ પાકિસ્તાન ટીમમાં મોટા ફેરફારના એંધાણ જોવા મળી રહ્યા છે. ત્રીજી ટેસ્ટ પહેલાં ટીમ મેનેજમેન્ટ કેટલાક મહત્વના નિર્ણયો લઈ શકે છે. કોચિંગ સ્ટાફમાં ફેરફારની સાથે કેટલાક ખેલાડીઓને પણ ટીમમાંથી બહાર કરવામાં આવે તેવી ચર્ચા છે. જોકે, આ ફેરફારો અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

| Updated on: Aug 31, 2026 | 4:03 PM
Share
પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ મુશ્કેલીભર્યો સાબિત થયો છે. ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ટીમ પહેલેથી જ 0-2થી પાછળ છે અને હવે અંતિમ મેચ પહેલાં ટીમમાં મોટા ફેરફાર થવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ મુશ્કેલીભર્યો સાબિત થયો છે. ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ટીમ પહેલેથી જ 0-2થી પાછળ છે અને હવે અંતિમ મેચ પહેલાં ટીમમાં મોટા ફેરફાર થવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

1 / 5
પાકિસ્તાનની બેટિંગ અત્યાર સુધી ખાસ પ્રભાવ પાડી શકી નથી. ટીમ ઇંગ્લેન્ડ સામેની ચારેય ઇનિંગમાં 200 રનનો આંકડો પાર કરી શકી નથી. પહેલી ટેસ્ટમાં એક ઇનિંગ અને 103 રનથી, જ્યારે બીજી ટેસ્ટમાં 194 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

પાકિસ્તાનની બેટિંગ અત્યાર સુધી ખાસ પ્રભાવ પાડી શકી નથી. ટીમ ઇંગ્લેન્ડ સામેની ચારેય ઇનિંગમાં 200 રનનો આંકડો પાર કરી શકી નથી. પહેલી ટેસ્ટમાં એક ઇનિંગ અને 103 રનથી, જ્યારે બીજી ટેસ્ટમાં 194 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

2 / 5
ત્રીજી ટેસ્ટ 9 સપ્ટેમ્બરે બર્મિંગહામમાં રમાવાની છે. આ મેચ પહેલાં માઈક હેસનને ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે જવાબદારી સોંપવામાં આવી શકે છે. હાલમાં ટેસ્ટ કોચિંગની જવાબદારી સરફરાઝ અહેમદ સંભાળી રહ્યા છે, પરંતુ તેમનું ભવિષ્ય અનિશ્ચિત હોવાનું અહેવાલોમાં કહેવાઈ રહ્યું છે.

ત્રીજી ટેસ્ટ 9 સપ્ટેમ્બરે બર્મિંગહામમાં રમાવાની છે. આ મેચ પહેલાં માઈક હેસનને ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે જવાબદારી સોંપવામાં આવી શકે છે. હાલમાં ટેસ્ટ કોચિંગની જવાબદારી સરફરાઝ અહેમદ સંભાળી રહ્યા છે, પરંતુ તેમનું ભવિષ્ય અનિશ્ચિત હોવાનું અહેવાલોમાં કહેવાઈ રહ્યું છે.

3 / 5
ટીમમાં પણ કેટલાક ફેરફાર થવાની શક્યતા છે. ઈજાગ્રસ્ત ઈમામ-ઉલ-હકને ઘરે પરત મોકલવામાં આવી શકે છે, જ્યારે મોહમ્મદ રિઝવાનને પણ ટેસ્ટ ટીમમાંથી મુક્ત કરવામાં આવે તેવી ચર્ચા છે. સેમ અયુબ અને અરાફત મિન્હાસને ટીમમાં સામેલ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ટીમમાં પણ કેટલાક ફેરફાર થવાની શક્યતા છે. ઈજાગ્રસ્ત ઈમામ-ઉલ-હકને ઘરે પરત મોકલવામાં આવી શકે છે, જ્યારે મોહમ્મદ રિઝવાનને પણ ટેસ્ટ ટીમમાંથી મુક્ત કરવામાં આવે તેવી ચર્ચા છે. સેમ અયુબ અને અરાફત મિન્હાસને ટીમમાં સામેલ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

4 / 5
જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હજુ સુધી કોચ કે ખેલાડીઓમાં ફેરફાર અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી. માઈક હેસન હાલમાં પાકિસ્તાનની વનડે અને T20 ટીમ સાથે જોડાયેલા છે. હવે જોવામાં રસપ્રદ રહેશે કે બર્મિંગહામ ટેસ્ટ પહેલાં પાકિસ્તાન ખરેખર કેટલા મોટા ફેરફાર કરે છે. (PC:PTI/X)

જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હજુ સુધી કોચ કે ખેલાડીઓમાં ફેરફાર અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી. માઈક હેસન હાલમાં પાકિસ્તાનની વનડે અને T20 ટીમ સાથે જોડાયેલા છે. હવે જોવામાં રસપ્રદ રહેશે કે બર્મિંગહામ ટેસ્ટ પહેલાં પાકિસ્તાન ખરેખર કેટલા મોટા ફેરફાર કરે છે. (PC:PTI/X)

5 / 5

Breaking News: ટીમ ઈન્ડિયાના ન્યૂઝીલેન્ડ પ્રવાસને લઈ ફેન્સમાં ભારે ઉત્સાહ, 48 કલાકમાં 26,000 ટિકિટો વેચાઈ ગઈ

Follow Us
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !
આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે
આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
g clip-path="url(#clip0_868_265)">