બાપા સિતારામ, CM ભૂપેન્દ્ર પટેલે ગુરુપૂર્ણિમાએ બજંગરદાસ બાપાના ગુરુઆશ્રમ ખાતે કર્યા દર્શન, આશ્રમની વેબસાઇટનું કર્યું લોન્ચિંગ
આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભાવનગરના બગદાણા ખાતે આવેલા બજંગરદાસ બાપાના ગુરુઆશ્રમમાં દર્શન કર્યાં હતા. ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને દેશને ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરની શુભેચ્છા પાઠવી હતી.
Most Read Stories