AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cluster Beans Benefits and Side Effects: ગુવારની શીંગો ખાવાથી પેટ ફૂલી જવું અને સોજો આવી શકે છે ! ગુવાર ખાવાના ફાયદા અને નુકસાન

ગુવારનું શાક એ એક એવું શાક છે જે ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ઘણા સ્વાસ્થ્ય લાભો પણ કરાવે છે. કારણ કે ગુવારની શીંગ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ગુવારની શીંગોનું સેવન સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. કારણ કે ગુવારની શીંગોમાં પ્રોટીન, દ્રાવ્ય ફાયબર, વિટામીન K, વિટામીન સી, વિટામીન A, કાર્બોહાઈડ્રેટ્સ, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ગુવારની શીંગોનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ, કારણ કે વધુ પડતા સેવનથી સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 7:30 AM
Share
ગુવારની શીંગોનું સેવન પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે ગુવારની શીંગોમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

ગુવારની શીંગોનું સેવન પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે ગુવારની શીંગોમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

1 / 11
એનિમિયાના કિસ્સામાં ગુવારની શીંગોનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે ગુવારની શીંગોમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

એનિમિયાના કિસ્સામાં ગુવારની શીંગોનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે ગુવારની શીંગોમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

2 / 11
કોબીજનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કોબીજમાં એન્ટિ-ડાયાબિટીક અસર જોવા મળે છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

કોબીજનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કોબીજમાં એન્ટિ-ડાયાબિટીક અસર જોવા મળે છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

3 / 11
શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે ગુવારની શીંગોનું સેવન કરવું જોઈએ. કારણ કે ગુવારની શીંગોમાં ફાઈબર હોય છે, જે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે ગુવારની શીંગોનું સેવન કરવું જોઈએ. કારણ કે ગુવારની શીંગોમાં ફાઈબર હોય છે, જે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

4 / 11
વધારે વજન અનેક રોગોનું કારણ બની શકે છે. તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે. ગુવારની શીંગોનું સેવન વજન વધારાને નિયંત્રિત કરવામાં ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે ગુવારની શીંગોમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

વધારે વજન અનેક રોગોનું કારણ બની શકે છે. તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે. ગુવારની શીંગોનું સેવન વજન વધારાને નિયંત્રિત કરવામાં ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે ગુવારની શીંગોમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

5 / 11
ગુવારની શીંગોનું સેવન હાડકાંને સ્વસ્થ રાખવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે ગુવારમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ મળી આવે છે, જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

ગુવારની શીંગોનું સેવન હાડકાંને સ્વસ્થ રાખવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે ગુવારમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ મળી આવે છે, જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

6 / 11
હૃદયને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે લેડી ફિંગરનું સેવન કરો છો તો તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે લેડી ફિંગરનું સેવન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું થાય છે.

હૃદયને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે લેડી ફિંગરનું સેવન કરો છો તો તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે લેડી ફિંગરનું સેવન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું થાય છે.

7 / 11
વધારે માત્રામાં ગુવારની શીંગો ખાવાથી પેટ ફૂલી જાય છે અને પેટમાં સોજો આવી શકે છે.

વધારે માત્રામાં ગુવારની શીંગો ખાવાથી પેટ ફૂલી જાય છે અને પેટમાં સોજો આવી શકે છે.

8 / 11
જો કોઈ વ્યક્તિ ઝાડા થઈ ગયા હોય, તેમણે ગુવારની શીંગોનું સેવન કરવાનું ટાળવું જોઈએ

જો કોઈ વ્યક્તિ ઝાડા થઈ ગયા હોય, તેમણે ગુવારની શીંગોનું સેવન કરવાનું ટાળવું જોઈએ

9 / 11
ઘણા લોકોને ગુવારની શીંગોથી એલર્જી હોઈ શકે છે, તેથી વ્યક્તિએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

ઘણા લોકોને ગુવારની શીંગોથી એલર્જી હોઈ શકે છે, તેથી વ્યક્તિએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

10 / 11
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

11 / 11
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">