AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેતા અસરાનીનું 84 વર્ષની વયે નિધન, પરિવારે ચૂપચાપ કેમ કર્યા અંતિમ સંસ્કાર, જાણો કારણ

દિગ્ગજ અભિનેતા અસરાનીએ શોલે, મેરે અપને, બાવર્ચી, અભિમાન અને ચુપકે-ચુપકે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને હંમેશા તેના કોમેડી પાત્ર માટે યાદ કરવામાં આવ્યા છે.

| Updated on: Oct 21, 2025 | 11:42 AM
Share
હિન્દી સિનેમાના ફેમસ અભિનેતા અને નિર્દેશક ગોર્વધન અસરાનીનું સોમવાર 20 ઓક્ટોબર દિવાળીના દિવસે મુંબઈમાં નિધન થયું છે. તેની ઉંમર 84 વર્ષની હતી. અસરાનીના અંતિમ સંસ્કાર 20 ઓક્ટોબરના સાંજે સાંતાક્રુઝ સ્થિત શાસ્ત્રી નગર શ્મશાનભૂમિમાં પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં કરવામાં આવ્યા હતા.

હિન્દી સિનેમાના ફેમસ અભિનેતા અને નિર્દેશક ગોર્વધન અસરાનીનું સોમવાર 20 ઓક્ટોબર દિવાળીના દિવસે મુંબઈમાં નિધન થયું છે. તેની ઉંમર 84 વર્ષની હતી. અસરાનીના અંતિમ સંસ્કાર 20 ઓક્ટોબરના સાંજે સાંતાક્રુઝ સ્થિત શાસ્ત્રી નગર શ્મશાનભૂમિમાં પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં કરવામાં આવ્યા હતા.

1 / 6
તેના મેનેજર બાબુભાઈ થીબાએ જાણકારી આપી હતી કે, અસરાનીનું સ્વાસ્થ છેલ્લા કેટલાક દિવસથી સારું ન હતુ.તેમણે 20 ઓક્ટોબરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

તેના મેનેજર બાબુભાઈ થીબાએ જાણકારી આપી હતી કે, અસરાનીનું સ્વાસ્થ છેલ્લા કેટલાક દિવસથી સારું ન હતુ.તેમણે 20 ઓક્ટોબરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

2 / 6
જાણકારી અનુસાર અસરાની ન હોતા ઈચ્છતા કે, તેના નિધન બાદ કોઈ પણ પ્રકારની હોબાળો કે હંગામો થાય. તેમણે તેમની પત્ની મંજુ અસરાનીને પહેલાથી જ કહ્યું હતું કે તેઓ તેમના મૃત્યુના સમાચાર શેર ન કરે. તેથી, પરિવારે કોઈપણ ઔપચારિક જાહેરાત કર્યા વિના શાંતિથી તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.

જાણકારી અનુસાર અસરાની ન હોતા ઈચ્છતા કે, તેના નિધન બાદ કોઈ પણ પ્રકારની હોબાળો કે હંગામો થાય. તેમણે તેમની પત્ની મંજુ અસરાનીને પહેલાથી જ કહ્યું હતું કે તેઓ તેમના મૃત્યુના સમાચાર શેર ન કરે. તેથી, પરિવારે કોઈપણ ઔપચારિક જાહેરાત કર્યા વિના શાંતિથી તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.

3 / 6
ગોવર્ધન અસરાનીએ પોતાના લાંબા કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું હતુ. તે પોતાની કોમેડી અને તેના અનોખા અંદાજથી ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું હતુ. શોલેમાં જેલરના પાત્રથી લઈ ચુપકે ચુપકે, આ અબ લૌટ ચલે તેમજ હેરા ફેરી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતુ. અસરાનીએ દરેક પેઢીને પોતાની કલાથી પ્રભાવિત કર્યા હતા.

ગોવર્ધન અસરાનીએ પોતાના લાંબા કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું હતુ. તે પોતાની કોમેડી અને તેના અનોખા અંદાજથી ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું હતુ. શોલેમાં જેલરના પાત્રથી લઈ ચુપકે ચુપકે, આ અબ લૌટ ચલે તેમજ હેરા ફેરી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતુ. અસરાનીએ દરેક પેઢીને પોતાની કલાથી પ્રભાવિત કર્યા હતા.

4 / 6
હિન્દી સિનેમાએ એક એવા અભિનેતાને ગુમાવ્યો છે. જેની કોમેડી અને એક્ટિંગ બંન્નેએ ચાહકોનું દિલ જીત્યું હતુ. અસરાનીનો અભ્યાસ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ જયપુરમાંથી કર્યો હતો.

હિન્દી સિનેમાએ એક એવા અભિનેતાને ગુમાવ્યો છે. જેની કોમેડી અને એક્ટિંગ બંન્નેએ ચાહકોનું દિલ જીત્યું હતુ. અસરાનીનો અભ્યાસ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ જયપુરમાંથી કર્યો હતો.

5 / 6
 અસરાનીએ 5 દશકથી વધારે લાંબા કરિયરમાં અંદાજે 350થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.1975માં આવેલી ફિલ્મ શોલેમાં જેલ વોર્ડનની તેમની ભૂમિકા હંમેશા યાદ રાખવામાં આવશે.

અસરાનીએ 5 દશકથી વધારે લાંબા કરિયરમાં અંદાજે 350થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.1975માં આવેલી ફિલ્મ શોલેમાં જેલ વોર્ડનની તેમની ભૂમિકા હંમેશા યાદ રાખવામાં આવશે.

6 / 6

ગુજરાતી, હિન્દી, પંજાબી તેમજ હોલિવુડમાં કામ કરનાર કોમેડીનો કિંગનું થયું નિધન, જુઓ પરિવારમાં કોણ કોણ છે,અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">