AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Char Dham Yatra 2026 : ચારધામ યાત્રામાં કેવી રીતે જવું, ખર્ચ અને જરુરી ગાઈડલાઈન જાણો

આખી યાત્રા સામાન્ય રીતે 10 થી 12 દિવસમાં પૂર્ણ થાય છે અને તેમાં ટ્રાવેલ, રહેવા, ભોજન અને સ્થાનિક પરિવહન સહિત પ્રતિ વ્યક્તિ અંદાજે 25,000 થી 70,000 સુધીનો ખર્ચ આવી શકે છે.

| Updated on: May 14, 2026 | 11:58 AM
Share
ચારધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) સામાન્ય રીતે એપ્રિલ/મે અને ઓક્ટોબર/નવેમ્બર વચ્ચે થાય છે અને તે 10-12 દિવસની યાત્રા છે. આ યાત્રા હરિદ્વાર અથવા ઋષિકેશથી શરૂ થાય છે, જ્યાંથી તમે બસ, ખાનગી કાર અથવા હેલિકોપ્ટર દ્વારા આ યાત્રા પૂર્ણ કરી શકો છો.

ચારધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) સામાન્ય રીતે એપ્રિલ/મે અને ઓક્ટોબર/નવેમ્બર વચ્ચે થાય છે અને તે 10-12 દિવસની યાત્રા છે. આ યાત્રા હરિદ્વાર અથવા ઋષિકેશથી શરૂ થાય છે, જ્યાંથી તમે બસ, ખાનગી કાર અથવા હેલિકોપ્ટર દ્વારા આ યાત્રા પૂર્ણ કરી શકો છો.

1 / 6
  અમદાવાદથી ઉત્તરાખંડ ચાર ધામ યાત્રા કેવી રીતે કરવી તે વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીએ તો સૌથી સરળ રૂટ ક્યા છે. તે પણ જાણીએ.અમદાવાદ થી દિલ્હી/દેહરાદૂન થી થઈને હરિદ્વાર/ઋષિકેશ ત્યારબાદ ચાર ધામ શરુ થાય છે.

અમદાવાદથી ઉત્તરાખંડ ચાર ધામ યાત્રા કેવી રીતે કરવી તે વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીએ તો સૌથી સરળ રૂટ ક્યા છે. તે પણ જાણીએ.અમદાવાદ થી દિલ્હી/દેહરાદૂન થી થઈને હરિદ્વાર/ઋષિકેશ ત્યારબાદ ચાર ધામ શરુ થાય છે.

2 / 6
ટ્રેન દ્વારા અમદાવાદથી હરિદ્વાર અથવા દેહરાદુન સુધી ટ્રેનમાં જઈ શકો છો. હરિદ્વારથી બસ, ટેક્સી અથવા ટૂર પેકેજ દ્વારા યાત્રા શરૂ થાય છે.અમદાવાદથી દેહરાદુન જવા માટે ફ્લાઇટમાં પણ જઈ શકો છો.દેહરાદૂનના એરપોર્ટ પરથી ટેક્સી/ટૂર બસ મળી જશે.

ટ્રેન દ્વારા અમદાવાદથી હરિદ્વાર અથવા દેહરાદુન સુધી ટ્રેનમાં જઈ શકો છો. હરિદ્વારથી બસ, ટેક્સી અથવા ટૂર પેકેજ દ્વારા યાત્રા શરૂ થાય છે.અમદાવાદથી દેહરાદુન જવા માટે ફ્લાઇટમાં પણ જઈ શકો છો.દેહરાદૂનના એરપોર્ટ પરથી ટેક્સી/ટૂર બસ મળી જશે.

3 / 6
અમદાવાદ સહિત ગુજરાતમાંથી ઘણા ટૂર ઓપરેટર્સ ચાર ધામ પેકેજ શરુ કરે છે. જેમાંટ્રેન/ફ્લાઇટ,હોટેલ,ભોજન,સ્થાનિક ટ્રાવેલ,દર્શનનો સમાવેશ થાય છે. આ સૌથી આરામદાયક વિકલ્પ છે, ખાસ કરીને પરિવાર અથવા વડીલો માટે સારો વિકલ્પ કહી શકાય.

અમદાવાદ સહિત ગુજરાતમાંથી ઘણા ટૂર ઓપરેટર્સ ચાર ધામ પેકેજ શરુ કરે છે. જેમાંટ્રેન/ફ્લાઇટ,હોટેલ,ભોજન,સ્થાનિક ટ્રાવેલ,દર્શનનો સમાવેશ થાય છે. આ સૌથી આરામદાયક વિકલ્પ છે, ખાસ કરીને પરિવાર અથવા વડીલો માટે સારો વિકલ્પ કહી શકાય.

4 / 6
યાત્રા સામાન્ય રીતે યમુનૌત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથમાં પૂર્ણ થાય છે. આ યાત્રા કુલ 10 થી 14 દિવસ સુધીમાં પૂર્ણ થાય છે.ચાર ધામની યાત્રામાં જવા માટે બેસ્ટ સમય મે થી જૂન અને સપ્ટેમ્બર થી ઓક્ટોબર સુધી જઈ શકો છો.કારણ કે,ચોમાસા દરમિયાન ભૂસ્ખલનનો ખતરો રહે છે.

યાત્રા સામાન્ય રીતે યમુનૌત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથમાં પૂર્ણ થાય છે. આ યાત્રા કુલ 10 થી 14 દિવસ સુધીમાં પૂર્ણ થાય છે.ચાર ધામની યાત્રામાં જવા માટે બેસ્ટ સમય મે થી જૂન અને સપ્ટેમ્બર થી ઓક્ટોબર સુધી જઈ શકો છો.કારણ કે,ચોમાસા દરમિયાન ભૂસ્ખલનનો ખતરો રહે છે.

5 / 6
આ યાત્રા માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન જરૂરી હોય છે. ચારધામ યાત્રામાં જવા માટે તમે તમારા બેગમાં ગરમ કપડા , સહિત જરુરી વસ્તુઓ રાખી શકો છો.કેદારનાથ માટે ફિટનેસ જરૂરી છે. (Photo : PTI)

આ યાત્રા માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન જરૂરી હોય છે. ચારધામ યાત્રામાં જવા માટે તમે તમારા બેગમાં ગરમ કપડા , સહિત જરુરી વસ્તુઓ રાખી શકો છો.કેદારનાથ માટે ફિટનેસ જરૂરી છે. (Photo : PTI)

6 / 6

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો

Follow Us
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
g clip-path="url(#clip0_868_265)">