તમારી ટ્રેનની ટિકિટ પર તમારા પરિવારની કોઈ વ્યક્તિ મુસાફરી કરી શકે ? જાણો શું છે રેલવેનો નિયમ

ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેનની મુસાફરી ઘણી સસ્તી છે. રેલ્વે દ્વારા ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. આવો જ એક નિયમ છે ટિકિટ ટ્રાન્સફરનો. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, જો તમારે કોઈ કારણસર તમારી ટિકિટ પર પરિવારના અન્ય સભ્યને મુસાફરી કરવી હોય તો કરી શકે.

Dilip Chaudhary
| Edited By: | Updated on: Mar 18, 2024 | 3:15 PM
ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેનની મુસાફરી ઘણી સસ્તી છે. રેલ્વે દ્વારા ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. આવો જ એક નિયમ ટિકિટ ટ્રાન્સફરનો છે.

ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેનની મુસાફરી ઘણી સસ્તી છે. રેલ્વે દ્વારા ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. આવો જ એક નિયમ ટિકિટ ટ્રાન્સફરનો છે.

1 / 6
ટિકિટ ટ્રાન્સફરના નિયમ અનુસાર તમે પરિવારના કોઈપણ સભ્યની ટિકિટ પર મુસાફરી કરી શકો છો અથવા પરિવારનો કોઈ અન્ય સભ્ય તમારી ટિકિટ પર મુસાફરી કરી શકે છે. જો કે, આ માટે તમારે એક પ્રોસેસ કરવી પડશે.

ટિકિટ ટ્રાન્સફરના નિયમ અનુસાર તમે પરિવારના કોઈપણ સભ્યની ટિકિટ પર મુસાફરી કરી શકો છો અથવા પરિવારનો કોઈ અન્ય સભ્ય તમારી ટિકિટ પર મુસાફરી કરી શકે છે. જો કે, આ માટે તમારે એક પ્રોસેસ કરવી પડશે.

2 / 6
જો તમે તમારા પરિવારના સભ્યની સીટ પર મુસાફરી કરવા માંગતા હોવ, તો તમારે રિઝર્વેશન ઓફિસમાં લેખિત અરજી સબમિટ કરવી પડશે અને તમારું કારણ સમજાવવું પડશે.

જો તમે તમારા પરિવારના સભ્યની સીટ પર મુસાફરી કરવા માંગતા હોવ, તો તમારે રિઝર્વેશન ઓફિસમાં લેખિત અરજી સબમિટ કરવી પડશે અને તમારું કારણ સમજાવવું પડશે.

3 / 6
તમારે આ પ્રક્રિયા ટ્રેન ઉપડવાના 24 કલાકની અંદર કરવાની રહેશે અને આઈડી પ્રૂફ જેવા કેટલાક દસ્તાવેજો સબમિટ કરવા પડશે. જેમાં જે વ્યક્તિની ટિકિટ ટ્રાન્સફર કરવાની છે, તેના દસ્તાવેજો પણ સબમિટ કરવાના રહેશે.

તમારે આ પ્રક્રિયા ટ્રેન ઉપડવાના 24 કલાકની અંદર કરવાની રહેશે અને આઈડી પ્રૂફ જેવા કેટલાક દસ્તાવેજો સબમિટ કરવા પડશે. જેમાં જે વ્યક્તિની ટિકિટ ટ્રાન્સફર કરવાની છે, તેના દસ્તાવેજો પણ સબમિટ કરવાના રહેશે.

4 / 6
તમે તમારા પરિવારના કોઈપણ સભ્યને ટિકિટ ટ્રાન્સફર કરી શકો છો, જેમાં માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પત્ની અથવા પતિનો સમાવેશ થાય છે. એટલે કે તમારા સંબંધી કે તમારા નજીકના મિત્રો તમારી ટિકિટ પર મુસાફરી કરી શકતા નથી.

તમે તમારા પરિવારના કોઈપણ સભ્યને ટિકિટ ટ્રાન્સફર કરી શકો છો, જેમાં માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પત્ની અથવા પતિનો સમાવેશ થાય છે. એટલે કે તમારા સંબંધી કે તમારા નજીકના મિત્રો તમારી ટિકિટ પર મુસાફરી કરી શકતા નથી.

5 / 6
આ ટિકિટ ટ્રાન્સફર પ્રક્રિયા માત્ર એક જ વાર કરી શકાય છે, એટલે કે તમે તમારી ટિકિટ માત્ર એક જ વાર ટ્રાન્સફર કરી શકો છો. (Image Pexels)

આ ટિકિટ ટ્રાન્સફર પ્રક્રિયા માત્ર એક જ વાર કરી શકાય છે, એટલે કે તમે તમારી ટિકિટ માત્ર એક જ વાર ટ્રાન્સફર કરી શકો છો. (Image Pexels)

6 / 6
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">