Tata ગ્રૂપ સહિત 3 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને કેબિનેટે આપી મંજૂરી, 1.26 લાખ કરોડ રૂપિયાનું થશે રોકાણ

સરકાર દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં, CG પાવર જાપાનની રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ કોર્પ અને થાઈલેન્ડની સ્ટાર્સ માઈક્રોઈલેક્ટ્રોનિક્સના સહયોગથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે. ટાટા સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ આસામના મોરીગાંવમાં 27,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે.

| Updated on: Feb 29, 2024 | 5:02 PM
ભારતનું પોતાનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં સરકારે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના 3 પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. જેમાંથી બે પ્રોજેક્ટ ટાટા ગ્રુપના છે જ્યારે એક પ્રોજેક્ટ જાપાનીઝ કંપનીનો છે.

ભારતનું પોતાનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં સરકારે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના 3 પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. જેમાંથી બે પ્રોજેક્ટ ટાટા ગ્રુપના છે જ્યારે એક પ્રોજેક્ટ જાપાનીઝ કંપનીનો છે.

1 / 5
કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની મીટીંગ બાદ આ સમગ્ર પ્લાન વિશે માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટની બેઠકમાં PM સૂર્ય ઘર યોજના અને ખેડૂતોને ખાતર સબસિડીના મુદ્દે પણ નિર્ણયો લેવાયા છે.

કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની મીટીંગ બાદ આ સમગ્ર પ્લાન વિશે માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટની બેઠકમાં PM સૂર્ય ઘર યોજના અને ખેડૂતોને ખાતર સબસિડીના મુદ્દે પણ નિર્ણયો લેવાયા છે.

2 / 5
પીએમ-સૂર્ય ઘર યોજના હેઠળ દેશના 1 કરોડ ઘરને 300 યુનિટ મફત વીજળી સાથે કમાણીની તક મળશે. સરકાર આ યોજના પર 75,021 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ હતું કે, દેશમાં સ્થાપિત થનારા 3 સેમિકન્ડક્ટર યુનિટમાં કુલ 1.26 લાખ કરોડ રૂપિયાના રોકાણનો અંદાજ છે.

પીએમ-સૂર્ય ઘર યોજના હેઠળ દેશના 1 કરોડ ઘરને 300 યુનિટ મફત વીજળી સાથે કમાણીની તક મળશે. સરકાર આ યોજના પર 75,021 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ હતું કે, દેશમાં સ્થાપિત થનારા 3 સેમિકન્ડક્ટર યુનિટમાં કુલ 1.26 લાખ કરોડ રૂપિયાના રોકાણનો અંદાજ છે.

3 / 5
સરકાર દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં, CG પાવર જાપાનની રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ કોર્પ અને થાઈલેન્ડની સ્ટાર્સ માઈક્રોઈલેક્ટ્રોનિક્સના સહયોગથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે. ટાટા સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ આસામના મોરીગાંવમાં 27,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે.

સરકાર દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં, CG પાવર જાપાનની રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ કોર્પ અને થાઈલેન્ડની સ્ટાર્સ માઈક્રોઈલેક્ટ્રોનિક્સના સહયોગથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે. ટાટા સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ આસામના મોરીગાંવમાં 27,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે.

4 / 5
ટાટા ગ્રૂપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રા.લિ. તાઈવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશનના સહયોગથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે. સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને લઈ આવેલા આ મોટા સમચારની અસર તેની સાથે સંકળાયેલી કંપનીના શેરના ભાવમાં પણ જોવા મળી શકે છે અને આવનારા સમયમાં તેમાં વધારો થઈ શકે છે.

ટાટા ગ્રૂપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રા.લિ. તાઈવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશનના સહયોગથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે. સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને લઈ આવેલા આ મોટા સમચારની અસર તેની સાથે સંકળાયેલી કંપનીના શેરના ભાવમાં પણ જોવા મળી શકે છે અને આવનારા સમયમાં તેમાં વધારો થઈ શકે છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">