AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: જો તમે શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માંગો છો, તો જાણી લો રાત્રે ગરમ દુધ પીવાના જબરદસ્ત ફાયદા

આયુર્વેદ અનુસાર દુધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે જો કોઈ કારણોસર તમે તમારું ભોજન ચૂકી જાઓ છો, તો તમે એક ગ્લાસ દુધ પી લેવું સ્વાસ્થ માટે ફાયદાકારક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 3:54 PM
Share
દુધ દિવસ કરતા રાત્રે પીવું વધારે ફાયદકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ રાત્રે ગરમ દુધ પીવાના શું ફાયદાઓ છે. (photo : credit parenting.firstcry.com)

દુધ દિવસ કરતા રાત્રે પીવું વધારે ફાયદકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ રાત્રે ગરમ દુધ પીવાના શું ફાયદાઓ છે. (photo : credit parenting.firstcry.com)

1 / 6
આપણા દાંત અને હાડકાંને કેલ્શિયમની જરુર હોય છે. દરરોજ ગરમ દુધ પીવાથી દાંત અને હાડકાં મજબુત બને છે. (photo : credit www.istockphoto.com)

આપણા દાંત અને હાડકાંને કેલ્શિયમની જરુર હોય છે. દરરોજ ગરમ દુધ પીવાથી દાંત અને હાડકાં મજબુત બને છે. (photo : credit www.istockphoto.com)

2 / 6
દુધમાં મોટી માત્રામાં પ્રોટીન હોય છે. જેથી દરરોજ દુધ પીવાની સલાહ આપવામાં આવે છે. દિવસની શરુઆત એક ગ્લાસ ગરમ દુધ પી કરવાથી શરીરમાં ભરપુર ઉર્જા રહે છે, આ સાથે માંસપેશિયોનો વિકાસ પણ ખુબ સારો થાય છે. (photo : credit  www.istockphoto.com)

દુધમાં મોટી માત્રામાં પ્રોટીન હોય છે. જેથી દરરોજ દુધ પીવાની સલાહ આપવામાં આવે છે. દિવસની શરુઆત એક ગ્લાસ ગરમ દુધ પી કરવાથી શરીરમાં ભરપુર ઉર્જા રહે છે, આ સાથે માંસપેશિયોનો વિકાસ પણ ખુબ સારો થાય છે. (photo : credit www.istockphoto.com)

3 / 6
જો તમને કબજીયાતની સમસ્યા છે તો ગરમ દુધ પીવું તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે. તે પાચન માટે ખુબ ફાયદાકારક છે. જેમને કબજીયાતની સમસ્યા હોય છે તે ગરમ દુધને દવાના સ્વરુપે લઈ શકે છે. (photo : credit : clarksvillenow.com)

જો તમને કબજીયાતની સમસ્યા છે તો ગરમ દુધ પીવું તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે. તે પાચન માટે ખુબ ફાયદાકારક છે. જેમને કબજીયાતની સમસ્યા હોય છે તે ગરમ દુધને દવાના સ્વરુપે લઈ શકે છે. (photo : credit : clarksvillenow.com)

4 / 6
રાત્રે દુધ પીવાનો આ સૌથી મોટો ફાયદો છે. આવા ઘણા અભ્યાસો સામે આવ્યા છે, જે મુજબ રાત્રે સૂતા પહેલા ગરમ ​​દુધ પીવાથી સારી ઊંઘ આવે છે. (photo : credit : www.apa.org)

રાત્રે દુધ પીવાનો આ સૌથી મોટો ફાયદો છે. આવા ઘણા અભ્યાસો સામે આવ્યા છે, જે મુજબ રાત્રે સૂતા પહેલા ગરમ ​​દુધ પીવાથી સારી ઊંઘ આવે છે. (photo : credit : www.apa.org)

5 / 6
જો તમને કામ કરતી વખતે ખુબ થાક લાગે છે. તો તમારે ગરમ દુધ પીવાનું શરુ કરવું જોઈએ, નાના બાળકોને દર રોજ રાત્ર્  દુધ પીવડાવવું જોઈએ.  ઓફિસથી ધરે પરત ફરતી વખતે દિવસભરનો તણાવ પણ તમે ઘરે લઈને આવો છો. ત્યારે ગરમ દુધ તમને તણાવથી રાહત આપવામાં મદદ કરશે. દુધ પીધા બાદ દિવસભરનો તણાવ ઓછો થઈ જશે અને સારું અનુભવશો.(photo : credit : homewoodhealth.com)

જો તમને કામ કરતી વખતે ખુબ થાક લાગે છે. તો તમારે ગરમ દુધ પીવાનું શરુ કરવું જોઈએ, નાના બાળકોને દર રોજ રાત્ર્ દુધ પીવડાવવું જોઈએ. ઓફિસથી ધરે પરત ફરતી વખતે દિવસભરનો તણાવ પણ તમે ઘરે લઈને આવો છો. ત્યારે ગરમ દુધ તમને તણાવથી રાહત આપવામાં મદદ કરશે. દુધ પીધા બાદ દિવસભરનો તણાવ ઓછો થઈ જશે અને સારું અનુભવશો.(photo : credit : homewoodhealth.com)

6 / 6
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">