AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos: રામ મંદિરનું 80 ટકા કામ પૂરુ, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટે તસ્વીરો કરી શેયર

RAM MANDIR : દુનિયાા 155 દેશની નદીઓમાંથી રામલલાના જલાભિષેક માટે પાણી લાવવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર 2023 સુધીમાં રામ મંદિરનું ગર્ભગૃહ બનીને તૈયાર થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર રામ મંદિરનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 2024 સુધીમાં તૈયાર થઈ જશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2023 | 6:01 PM
Share
અયોધ્યામાં બની રહેલા રામમંદિર સાથે આજે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્ધારા હાલમાં નિર્માણ આધીન રામ મંદિરના કેટલાક ફોટો શેયર કરવામાં આવ્યા છે.

અયોધ્યામાં બની રહેલા રામમંદિર સાથે આજે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્ધારા હાલમાં નિર્માણ આધીન રામ મંદિરના કેટલાક ફોટો શેયર કરવામાં આવ્યા છે.

1 / 5
આ તસ્વીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મંદિરની બહારની દિવાલો બની ચૂકી છે. રામ મંદિર બનાવવા માટે મજૂરો 3 શિફ્ટમાં કામ કરી રહ્યાં છે.

આ તસ્વીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મંદિરની બહારની દિવાલો બની ચૂકી છે. રામ મંદિર બનાવવા માટે મજૂરો 3 શિફ્ટમાં કામ કરી રહ્યાં છે.

2 / 5
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તસ્વીરો શેયર કરીને લખવામાં આવ્યું છે કે, ભગવાન શ્રી રામલલાનું દિવ્ય મંદિર હવે સદીઓથી કરોડો ભક્તોના સતત સંઘર્ષની પરાકાષ્ઠા તરીકે આકાર લઈ રહ્યું હોય તેવું લાગે છે.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તસ્વીરો શેયર કરીને લખવામાં આવ્યું છે કે, ભગવાન શ્રી રામલલાનું દિવ્ય મંદિર હવે સદીઓથી કરોડો ભક્તોના સતત સંઘર્ષની પરાકાષ્ઠા તરીકે આકાર લઈ રહ્યું હોય તેવું લાગે છે.

3 / 5
મળતી માહિતી અનુસાર રામ મંદિરનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 2024 સુધીમાં તૈયાર થઈ જશે.

મળતી માહિતી અનુસાર રામ મંદિરનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 2024 સુધીમાં તૈયાર થઈ જશે.

4 / 5
દુનિયાા 155 દેશની નદીઓમાંથી રામલલાના જલાભિષેક માટે પાણી લાવવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર 2023 સુધીમાં રામ મંદિરનું ગર્ભગૃહ બનીને તૈયાર થઈ ગયું હતું.

દુનિયાા 155 દેશની નદીઓમાંથી રામલલાના જલાભિષેક માટે પાણી લાવવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર 2023 સુધીમાં રામ મંદિરનું ગર્ભગૃહ બનીને તૈયાર થઈ ગયું હતું.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">