અમદાવાદની ખ્યાતનામ શેઠ સી. એન વિદ્યાવિહાર શાળાના 111 વર્ષની કરાઇ ઉજવણી, 60ના દાયકાના વિદ્યાર્થીઓ રહ્યા હાજર
શેઠ સી એન વિદ્યાવિહારની સ્થાપનાના 111 વર્ષ પૂર્ણાહુતિની ઉજવણી કરવામાં આવી. મહત્વનું છે કે 1954 થી 2020 સુધીની બેચના વિદ્યાર્થીઓએ શાળાની પાટલીએ બેસી સંસ્મરણો વાગોળ્યા હતા.
Latest News Updates
Most Read Stories