એજ્યુકેશન
શિક્ષણ એટલે જ્ઞાન, સંસ્કાર, આચરણ, વિદ્યા વગેરેને મેળવવાની પ્રક્રિયાને શિક્ષણથી ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણી વસ્તુઓ શીખવવામાં આવે છે. આમાં સ્કીલ ડેવલોપમેન્ટ, વેપાર અથવા વ્યવસાયોના વિકાસ અને નૈતિક વિકાસ અને ઘણા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જે વસ્તુઓ નથી આવડતી અને તેના વિશે ડિટેલમાં વધારે માહિતી મેળવવામાં આવે અને શીખવામાં આવે તેને શિક્ષણ કહેવામાં આવે છે.
શિક્ષણ એ સમાજ દ્વારા એક પેઢીથી નીચેની પેઢીમાં તેના જ્ઞાનને સ્થાનાંતરિત કરવાનો પ્રયાસ છે. આ દૃષ્ટિકોણથી શિક્ષણ એક સંસ્થા તરીકે કાર્ય કરે છે. જે વ્યક્તિને સમાજ સાથે જોડવામાં અને સમાજની સંસ્કૃતિની સાતત્ય જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળક શિક્ષણથી સમાજના મૂળભૂત નિયમો, પ્રણાલીઓ, ધોરણો અને મૂલ્યોને શીખે છે અને ભણે છે. બાળક ત્યારે જ સમાજ સાથે જોડાઈ શકે છે જ્યારે તે ચોક્કસ સમાજના ઈતિહાસથી વાકેફ હોય. આ બધું તેને શાળામાં શીખવવામાં આવે છે. ઘણું શિક્ષણ પરિવાર પાસેથી પણ સંસ્કારના ભાગરુપે મળતું હોય છે.
માણસ દરેક ક્ષણે નવા-નવા અનુભવો મેળવે છે. આ અનુભવો તે બીજાને કહે છે અને નવી વસ્તુઓ શીખવે છે. જે તેના રોજિંદા વર્તનને અસર કરે છે. સાદી ભાષામાં કહીએ તો અંધકાર તરફથી અંજવાળામાં લઈ જતા જ્ઞાનને શિક્ષણ કહેવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું જીવન બદલાય છે અને જીવન જીવવાની દિશા મળે છે.
જાપાન સરકારની ભારતીયોને મોટી ઓફર! દર મહિને ₹1.4 લાખના સ્ટાઈપેન્ડ સાથે રિસર્ચની તક, યુવાનોનું બદલાઈ જશે ભાગ્ય
શું તમે સાયન્સ કે ટેકનોલોજીમાં કરિયર બનાવવા માંગો છો? ફૂલી-ફંડેડ આ સ્કીમમાં AI થી લઈને સેમિકન્ડક્ટર સુધીના ક્ષેત્રમાં કામ કરવાની તક મળશે. જાણો અરજી કરવાની છેલ્લી તારીખ અને જરૂરી શરતો.
- Sachin Agrawal
- Updated on: Apr 5, 2026
- 8:48 pm
CBSE 10th Result 2026: CBSE બોર્ડ 10માનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે, DigiLocker પર તમે આ રીતે પરિણામ ચકાસી શકો છો
CBSE 10th Result 2026: CBSE 10મા બોર્ડના પરિણામોની રાહ જોઈ રહેલા લાખો વિદ્યાર્થીઓની રાહ ટૂંક સમયમાં પૂરી થશે. બોર્ડ ટૂંક સમયમાં પરિણામો જાહેર કરશે. જે CBSEની ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in પર ઉપલબ્ધ થશે. પરિણામો DigiLocker પર પણ ઉપલબ્ધ થશે.
- Meera Kansagara
- Updated on: Apr 4, 2026
- 3:13 pm
Breaking News : કેનેડાનો PR ક્વોટા વધ્યો, ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો માટે મોટી તક
કેનેડા સરકારે 2026 માટે પ્રાંતીય નોમિનેશન પ્રોગ્રામ (PNP) હેઠળ PR સ્લોટ્સમાં 31%નો નોંધપાત્ર વધારો કર્યો છે. આ નિર્ણય વિદેશી વિદ્યાર્થીઓ અને કુશળ કામદારો માટે કેનેડામાં કાયમી નિવાસ મેળવવાનો માર્ગ વધુ સરળ બનાવશે.
- Sagar Solanki
- Updated on: Apr 2, 2026
- 4:40 pm
ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં B.Com સેમ-4ની પરીક્ષામાં પૂછાયા સેમ-2ના પ્રશ્નો, વિદ્યાર્થીઓ અટવાયા – જુઓ Video
પંચમહાલની ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની પરીક્ષામાં એક મોટી ભૂલ સામે આવી છે. કાલોલની એમ.એમ. ગાંધી કોલેજમાં B.Com સેમિસ્ટર-4ના પેપરમાં ભૂલથી સેમિસ્ટર-2ના પ્રશ્નો પૂછાઈ જતાં વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા.
- TV9 Gujarati
- Updated on: Mar 30, 2026
- 8:50 pm
વડોદરાની MS યુનિવર્સિટીમાં NSUI અને ડીન સામસામે, કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પરીક્ષા રદ કરવાના મામલે ભારે હોબાળો – જુઓ Video
વડોદરાની ખ્યાતનામ MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પરીક્ષા રદ કરવાની માંગ સાથે NSUI એ ભારે હોબાળો કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Mar 28, 2026
- 8:47 pm
Canada Work Permit : એક અઠવાડિયું કે બે મહિના.. કેનેડામાં ભારતીયોને સ્ટડી-વર્ક પરમિટ માટે કેટલી રાહ જોવી પડશે?
IRCC Updates: કેનેડા જવા માંગો છો? ભારતીયો માટે સ્ટડી અને વર્ક પરમિટ માટે કેટલો સમય લાગશે. જાણી A ટુ Z માહિતી.
- Sagar Solanki
- Updated on: Mar 28, 2026
- 3:13 pm
દેશમાં પહેલી વખત લેવાઇ ગરબાની પરીક્ષા ! બાળકો રમ્યા રાસ…કેવું રહ્યું પહેલું પેપર ?
ગરબો અને ગુજરાતી એ બંને એકબીજાના પર્યાય છે. ગરબા રમવા માટે ગુજરાતીઓને તો ફક્ત બહાનું જોઇએ. પરંતુ મુંબઇમાં યોજાઇ ભારતભરમાં સૌપ્રથમ અને અનોખી એવી ગરબાની પરીક્ષા.
- Ashvin Patel
- Updated on: Mar 27, 2026
- 7:21 pm
Student Visa : US જવા માટે વિઝા ઇન્ટરવ્યૂમાં કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે? જુઓ 15 મુશ્કેલ પ્રશ્નોની યાદી
યુએસમાં અભ્યાસ કરવા માટે F-1 સ્ટુડન્ટ વિઝા ઇન્ટરવ્યુ અત્યંત મહત્વપૂર્ણ છે. આ લેખ તમને ઇન્ટરવ્યુમાં પૂછાતા મુખ્ય 15 પ્રશ્નો, તેની પાછળનો હેતુ અને સંતોષકારક જવાબો કેવી રીતે આપવા તે સમજાવશે.
- Sagar Solanki
- Updated on: Mar 27, 2026
- 3:12 pm
Study in NZ with family : ન્યૂઝીલેન્ડમાં પોતાની સાથે પરિવારોને લાવી શકે છે ભારતીય વિદ્યાર્થીઓ, કયા વિઝાની જરૂર પડે, જાણો
Indian Students in New Zealand: ભારતીય વિદ્યાર્થીઓ હવે ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ સાથે તેમના પરિવારને પણ સાથે લઈ જઈ શકે છે. ન્યૂઝીલેન્ડ છેલ્લા કેટલાક વર્ષોમાં ઉચ્ચ શિક્ષણ માટે ભારતીયોમાં ખૂબ લોકપ્રિય બન્યું છે અને અહીં અભ્યાસ કરવા માટેનો રસ સતત વધતો જઈ રહ્યો છે.
- Sagar Solanki
- Updated on: Mar 25, 2026
- 7:14 pm
Breaking News : વિદેશમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, IELTS પરીક્ષાને લઈ મોટું અપડેટ, જાણો
હવે, IELTS પરીક્ષા અંગે એક મહત્વપૂર્ણ બદલાવ આવ્યો છે. 2026ના મધ્યભાગથી IELTS પરીક્ષા ફક્ત કમ્પ્યુટર આધારિત રહેશે, એટલે કે પેપર-પેન મોડ તબક્કાવાર બંધ કરવામાં આવી રહ્યો છે. આ અપડેટ ખાસ કરીને વિદેશમાં અભ્યાસ કરવાની યોજના બનાવતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે.
- Sagar Solanki
- Updated on: Mar 25, 2026
- 7:04 pm
Study in US : અમેરિકામાં ભણવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ ? આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મહત્વની વિગત
અમેરિકામાં અભ્યાસ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઉંમરના નિયમો જાણવા જરૂરી છે. કારણ કે વિદેશી વિદ્યાર્થીઓ માટે કેટલાક ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે.
- Sagar Solanki
- Updated on: Mar 23, 2026
- 6:34 pm
SPU લાફાકાંડ… આણંદની સરદાર પટેલ યુનિ.માં ચાલુ ક્લાસે મહિલા HODએ પ્રોફેસરને લાફો ઝીંક્યો – જુઓ Video
આણંદની પ્રતિષ્ઠિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) અત્યારે એક એવી ઘટનાને કારણે ચર્ચામાં છે કે, જેણે શિક્ષણ જગતને સ્તબ્ધ કરી દીધું છે. ગત 18 માર્ચના રોજ અંગ્રેજી વિભાગના ક્લાસરૂમમાં જે બન્યું, તેણે શૈક્ષણિક મર્યાદાના લીરેલીરા ઉડાવી દીધા છે.
- TV9 Gujarati
- Updated on: Mar 23, 2026
- 6:29 pm
AI કન્સલ્ટન્ટ કોણ ? ટેકનોલોજી યુગમાં ઉદય પામતું કરિયર વિકલ્પ
AI કન્સલ્ટન્ટ કંપનીઓને ટેકનોલોજીનો સ્માર્ટ ઉપયોગ શીખવીને બિઝનેસને વધુ ઝડપી અને અસરકારક બનાવે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 23, 2026
- 3:49 pm
What Gujarat Thinks Today 2026: કોલંબો ટર્મિનલે પ્રથમ વર્ષે જ 10 લાખ કન્ટેનર હેન્ડલ કરી રચ્યો ઈતિહાસ; બીજી તરફ અદાણી યુનિવર્સિટી અને IIT મંડી વચ્ચે થયા મોટા કરાર!
અદાણી પોર્ટ્સ (APSEZ) એ શ્રીલંકાના કોલંબો પોર્ટ પર માત્ર એક જ વર્ષમાં 10 લાખ TEU કન્ટેનર હેન્ડલ કરીને વૈશ્વિક રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ, શિક્ષણ ક્ષેત્રે પણ અદાણી યુનિવર્સિટીએ પ્રતિષ્ઠિત IIT મંડી સાથે સંશોધન અને શૈક્ષણિક આદાનપ્રદાન માટે 5 વર્ષના મહત્વપૂર્ણ એમઓયુ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.
- TV9 Gujarati
- Updated on: Mar 19, 2026
- 9:44 pm
Breaking News: ગોખણપટ્ટીમાંથી મળશે છુટકારો, 2026-27થી શાળાઓમાં નવા પુસ્તકો અને બદલાયેલો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવશે
દેશની શાળાઓમાં શિક્ષણ આપવાની રીત બદલાવાની છે. NCERT એ નવા પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમ અંગે એક મોટો નિર્ણય લીધો છે, જેનો અમલ 2026-27 થી કરવામાં આવશે.
- Meera Kansagara
- Updated on: Mar 19, 2026
- 3:29 pm