AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એજ્યુકેશન

એજ્યુકેશન

શિક્ષણ એટલે જ્ઞાન, સંસ્કાર, આચરણ, વિદ્યા વગેરેને મેળવવાની પ્રક્રિયાને શિક્ષણથી ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણી વસ્તુઓ શીખવવામાં આવે છે. આમાં સ્કીલ ડેવલોપમેન્ટ, વેપાર અથવા વ્યવસાયોના વિકાસ અને નૈતિક વિકાસ અને ઘણા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જે વસ્તુઓ નથી આવડતી અને તેના વિશે ડિટેલમાં વધારે માહિતી મેળવવામાં આવે અને શીખવામાં આવે તેને શિક્ષણ કહેવામાં આવે છે.

શિક્ષણ એ સમાજ દ્વારા એક પેઢીથી નીચેની પેઢીમાં તેના જ્ઞાનને સ્થાનાંતરિત કરવાનો પ્રયાસ છે. આ દૃષ્ટિકોણથી શિક્ષણ એક સંસ્થા તરીકે કાર્ય કરે છે. જે વ્યક્તિને સમાજ સાથે જોડવામાં અને સમાજની સંસ્કૃતિની સાતત્ય જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળક શિક્ષણથી સમાજના મૂળભૂત નિયમો, પ્રણાલીઓ, ધોરણો અને મૂલ્યોને શીખે છે અને ભણે છે. બાળક ત્યારે જ સમાજ સાથે જોડાઈ શકે છે જ્યારે તે ચોક્કસ સમાજના ઈતિહાસથી વાકેફ હોય. આ બધું તેને શાળામાં શીખવવામાં આવે છે. ઘણું શિક્ષણ પરિવાર પાસેથી પણ સંસ્કારના ભાગરુપે મળતું હોય છે.

માણસ દરેક ક્ષણે નવા-નવા અનુભવો મેળવે છે. આ અનુભવો તે બીજાને કહે છે અને નવી વસ્તુઓ શીખવે છે. જે તેના રોજિંદા વર્તનને અસર કરે છે. સાદી ભાષામાં કહીએ તો અંધકાર તરફથી અંજવાળામાં લઈ જતા જ્ઞાનને શિક્ષણ કહેવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું જીવન બદલાય છે અને જીવન જીવવાની દિશા મળે છે.

Read More

CUET UG Result 2026 Out : NTAએ જાહેર કર્યા પરિણામો, જાણો કેવી રીતે ચેક કરશો

CUET UG 2026 Result: CUET UG 2026 ની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે એક મોટી અપડેટ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ CUET UG 2026 ના પરિણામો જાહેર કર્યા છે. ઉમેદવારો NTA ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને તેમના પરિણામો અને સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

‘ભણશે ગુજરાત’ નુ રિયાલિટી ચેક: ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોના જ શિક્ષકો નથી- Video

ગુજરાત સરકારનો નારો છે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત પરંતુ અહીં તો દિવા તળે અંધારા જેવી સ્થિતિ છે. ધોરાજી ઉપલેટાની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8માં મુખ્ય વિષયો ગણિત અને વિજ્ઞાનના જ શિક્ષકો નથી. શાળામાં કોમ્પ્યુટર તો છે પરંતુ શીખવનાર ટેકનિકલ શિક્ષક જ છે.

PhD Scholarship: ફ્રી માં PhD કરવા ભારતીયોને બોલાવી રહ્યું છે ન્યુઝીલેન્ડ, 17 લાખ સ્ટાઇપેન્ડ પણ મળશે

ન્યુઝીલેન્ડની વિક્ટોરિયા યુનિવર્સિટી ઓફ વેલિંગ્ટન "વેલિંગ્ટન ડોક્ટરલ સ્કોલરશીપ" દ્વારા ભારતીય સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મફત PhD કરવાની સુવર્ણ તક લાવ્યું છે.

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટો ઝટકો! આ નિયમમાં ફેરફારથી વધી શકે છે મુશ્કેલીઓ

અમેરિકાના D/S (Duration of Status) નિયમોમાં મોટા ફેરફારો આવી રહ્યા છે, જે F-1 વિઝા ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓને સીધી અસર કરશે. હવે નિશ્ચિત સમયગાળાની વિઝા વ્યવસ્થા લાગુ પડશે, જેથી વિઝા એક્સ્ટેન્શન, વધારાના ખર્ચ અને અનિશ્ચિતતા વધશે.

દેશભરમાં યોજાઈ NEET ની રિએક્ઝામ, વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે શિક્ષણ જગત અને NTA ની પણ અગ્નિપરીક્ષા

100 % ગેરરીતિ મુક્ત પરીક્ષાની સરકારે આ વખતે ગેરન્ટી આપી છે. તમામ સેન્ટર અને પરીક્ષાખંડમાં સીસીટીવી કેમેરા તો લાગેલા જ છે. સાથોસાથે ઝામર પણ લગાવી દેવામાં આવ્યા છે. પોલીસ અને CRPF દ્વારા પરીક્ષા કેન્દ્રો પર કડક પહેરો ભરવામાં આવી રહ્યો છે. જાણે કોઈ યુદ્ધ હોય તેવી તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ માત્ર વિદ્યાર્થીઓની પરીક્ષા નથી પરંતુ સિસ્ટમ ની પણ અગ્નિ પરીક્ષા છે.

NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી સુરક્ષા: પેપર લીક રોકવા એજન્સીઓની સંયુક્ત મોકડ્રીલ, શંકાસ્પદો પર ચાંપતી નજર

પેપર લીક કાંડ બાદ 21મી જૂને યોજાનારી NEET ની પુનઃ પરીક્ષા માટે ગુજરાત પોલીસ એલર્ટ પર છે. વડોદરાના 17 કેન્દ્રો પર 6,048 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Breaking News NEET UG: રી-એક્ઝામ માટે NTAની ફૂલપ્રૂફ તૈયારી, પરીક્ષા પહેલા દેશભરમાં મૉક ડ્રિલ

NEET UG રી-એક્ઝામને લઈને NTAએ દેશભરના પરીક્ષા કેન્દ્રો પર મૉક ડ્રિલ યોજવાનો નિર્ણય કર્યો છે. આ પ્રક્રિયા દ્વારા પરીક્ષા વ્યવસ્થા, સુરક્ષા અને ટેક્નિકલ સિસ્ટમની તૈયારીનું મૂલ્યાંકન કરવામાં આવશે.

  • Nishat
  • Updated on: Jun 20, 2026
  • 9:45 am

ઉચ્ચ અભ્યાસથી વંચિત યુવતીને મુખ્ય પ્રધાને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો

પરિવારની આર્થિક નબળી સ્થિતિને કારણે અભ્યાસ છોડ્યાની વિગતો સામે આવતા જ, મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક સંવેદનશીલતા દર્શાવી હતી. તેમણે જિલ્લા કલેક્ટરને યુવચી જ્યોતિના શિક્ષણની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને તેને ફરી અભ્યાસ સાથે જોડવા માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

Breaking News : NEET રી-એગ્ઝામના વધતા સ્ટ્રેસથી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓએ ટૂંકાવ્યું જીવન

NEET પરીક્ષાના અનિયમિતતાના આક્ષેપો વિવાદ બાદ અગાઉની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ફરી પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાં વિદ્યાર્થીઓ પર સતત સ્ટ્રેસ વધતો હતો. વધતા સ્ટ્રેસને કારણે ઘણા વિદ્યાર્થીઓએ તેમનું જીવન ટુકાવ્યું છે.

22 જૂને છે UGC NET પરીક્ષા, જાણો રિપોર્ટિંગ ટાઈમ, સેન્ટર પર આ ડોક્યુમેન્ટ્સ સાથે રાખો

UGC NET 2026 Exam: UGC NET પરીક્ષા 22 થી 30 જૂન દરમિયાન કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં યોજાવાની છે. પ્રવેશ કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે, અને NTA એ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. NTA એ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર લાવવા માટેના દસ્તાવેજો વિશે માહિતી આપી છે.

બનાસકાંઠા: ગરીબ બાળકોના શિક્ષણ પર ખતરો, વર્ષો જૂની શાળા બંધ કરવાનો આદેશ…

ચાણક્યપુરી પ્રાથમિક શાળાની જગ્યા ખાનગી ટ્રસ્ટને પરત સોંપવાના નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. કલેક્ટરને રજૂઆત કરી આંદોલનની ચીમકી અપાઈ છે.

ખેડૂતો બાદ હવે રાજ્યના શિક્ષકો આંદોલનના માર્ગે, 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં આપશે આવેદનપત્ર – જુઓ Video

રાજ્યમાં ખેડૂતો બાદ હવે શિક્ષકો પણ આંદોલનના માર્ગે છે. વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ અપાવવા માટે શિક્ષક સંઘ દ્વારા આવતીકાલથી 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં ધરણાં અને આવેદનપત્ર આપીને વિરોધ કરવામાં આવશે.

આચાર્યના પુત્રએ ‘સંસ્કાર’ ભૂલીને કર્યું ‘કાળું કામ’, હોસ્ટેલમાં જ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં મચ્યો ખળભળાટ – જુઓ Video

ગાંધીનગરના સેક્ટર-25 માં આવેલી રાજ સ્કૂલની હોસ્ટેલમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. વાત એમ છે કે, શાળાના આચાર્યના પુત્રએ જ એક સગીર વિદ્યાર્થીને બ્લેકમેઈલ કરીને તેની સાથે દુષ્કૃત્ય આચર્યું હોવાનો ખુલાસો થયો છે.

Breaking News : NEET-UG 2026 પરીક્ષા પહેલા ટેલિગ્રામ પર પ્રતિબંધ, એડિટ ફીચર 30 જૂન સુધી બંધ

NEET-UG 2026ની પરીક્ષા પહેલા આવ્યા મોટા સમાચાર, 30 જૂન સુધી એડિટ ફીચર બંધ રહેશે.NEET પરીક્ષા પહેલા ટેલિગ્રામ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

નવા પુસ્તકો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે, વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા નહીં થાય… NCERT એ આપી ખાતરી

NCERT એ વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) પર આધારિત નવા પાઠ્યપુસ્તકો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. પરિષદે જણાવ્યું હતું કે ઓનલાઈન અને વિક્રેતા નેટવર્ક બંને દ્વારા બધાને પુસ્તકોની પહોંચ સુનિશ્ચિત કરવા માટે વિતરણ પ્રણાલીઓને મજબૂત બનાવવામાં આવી રહી છે. NCERT પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">