AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turmeric : હળદરના પોષક તત્વોથી થશે ફાયદો, પણ વધુ પડતા સેવનથી થશે ‘આ’ ગેરફાયદા!

હળદર આપણા કિચનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ એક એવો મસાલો છે જેનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ અનેક બ્યુટી પ્રોડક્ટ્સમાં તેમજ આયુર્વેદિક દ્રષ્ટીએ પણ થાય છે. હળદરમાં ઘણા પોષક તત્વો હોય છે. તમે હંમેશા હળદરના ફાયદા વિશે વાંચ્યું હશે, પરંતુ શું તમે તેના ગેરફાયદા જાણો છો? હળદરના વધુ પડતા સેવનની આડ અસરો શું છે? તે જાણો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2023 | 11:54 AM
Share
કેલરી, ચરબી, કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, આયર્ન અને થાઈમીન હળદરમાં મહત્વપૂર્ણ તત્વો છે. હળદર વગર શાકનો સ્વાદ આવતો નથી હોતો. હળદર મસાલામાં એક મહત્વપૂર્ણ ઘટક છે. આટલા બધા પોષક તત્વો હોવા છતાં પણ હળદરનું વધુ પડતું સેવન પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

કેલરી, ચરબી, કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, આયર્ન અને થાઈમીન હળદરમાં મહત્વપૂર્ણ તત્વો છે. હળદર વગર શાકનો સ્વાદ આવતો નથી હોતો. હળદર મસાલામાં એક મહત્વપૂર્ણ ઘટક છે. આટલા બધા પોષક તત્વો હોવા છતાં પણ હળદરનું વધુ પડતું સેવન પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

1 / 5
હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. પરંતુ કોઈ પણ વસ્તુ વધુ પડતી ખાવાથી તેની આડઅસર થાય છે. હળદરના વધુ પડતા સેવનથી પેટમાં બળતરા, અપચો અને પેટમાં દુખાવો થઈ શકે છે. જે લોકોને પહેલાથી જ પેટના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે તેઓએ હળદરનું સેવન ન કરવું જોઈએ.

હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. પરંતુ કોઈ પણ વસ્તુ વધુ પડતી ખાવાથી તેની આડઅસર થાય છે. હળદરના વધુ પડતા સેવનથી પેટમાં બળતરા, અપચો અને પેટમાં દુખાવો થઈ શકે છે. જે લોકોને પહેલાથી જ પેટના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે તેઓએ હળદરનું સેવન ન કરવું જોઈએ.

2 / 5
જે લોકોને લોહી સંબંધિત સમસ્યા હોય તેમણે હળદરનું સેવન કરતી વખતે સાવધાન રહેવું જોઈએ. કેટલાકને લોહી ગંઠાઈ જવાની સમસ્યા પણ હોય છે, કારણ કે હળદર લોહીના પ્રવાહમાં વધારો કરે છે અને તેના કારણે રક્તસ્રાવની સમસ્યા થાય છે. યોગ્ય માત્રામાં હળદરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ વધુ પડતું સેવન નુકસાનકારક છે.

જે લોકોને લોહી સંબંધિત સમસ્યા હોય તેમણે હળદરનું સેવન કરતી વખતે સાવધાન રહેવું જોઈએ. કેટલાકને લોહી ગંઠાઈ જવાની સમસ્યા પણ હોય છે, કારણ કે હળદર લોહીના પ્રવાહમાં વધારો કરે છે અને તેના કારણે રક્તસ્રાવની સમસ્યા થાય છે. યોગ્ય માત્રામાં હળદરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ વધુ પડતું સેવન નુકસાનકારક છે.

3 / 5
હળદરના વધુ પડતા સેવનથી ખંજવાળ અને ચકામા જેવી સમસ્યા થઈ શકે છે. હળદરને ત્વચા માટે ઉત્તમ માનવામાં આવે છે, તેના ઘણા ફાયદા છે. હળદરના વધુ પડતા સેવનથી રક્ત કોશિકાઓ પર ખરાબ અસર પડે છે.

હળદરના વધુ પડતા સેવનથી ખંજવાળ અને ચકામા જેવી સમસ્યા થઈ શકે છે. હળદરને ત્વચા માટે ઉત્તમ માનવામાં આવે છે, તેના ઘણા ફાયદા છે. હળદરના વધુ પડતા સેવનથી રક્ત કોશિકાઓ પર ખરાબ અસર પડે છે.

4 / 5
ઘણી વખત આપણને ઘણી બધી વસ્તુઓથી એલર્જી હોય છે પરંતુ આપણે તેના વિશે જાણતા નથી. એક અલગ એલર્જી ટેસ્ટ પણ કરવામાં આવે છે. જો તમને એલર્જી હોય તો ભૂલથી પણ હળદરનું સેવન ન કરો. તેનું સેવન કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.
(Desclaimer : આ સલાહ સહિત આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. TV 9 gujarati આ માહિતી માટે જવાબદાર નથી.)

ઘણી વખત આપણને ઘણી બધી વસ્તુઓથી એલર્જી હોય છે પરંતુ આપણે તેના વિશે જાણતા નથી. એક અલગ એલર્જી ટેસ્ટ પણ કરવામાં આવે છે. જો તમને એલર્જી હોય તો ભૂલથી પણ હળદરનું સેવન ન કરો. તેનું સેવન કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. (Desclaimer : આ સલાહ સહિત આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. TV 9 gujarati આ માહિતી માટે જવાબદાર નથી.)

5 / 5
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">