AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે? વિપક્ષે સવાલ કરતાની સાથે જ છવાઈ ગયો સન્નાટો- Video

અમદાવાદ મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટરોના બાળકો અભ્યાસ કરે છે? આ સવાલ વિપક્ષે ઉઠાવતાની સાથે મનપામાં રાજકારણ ગરમાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2026 | 9:11 PM
Share

અમદાવાદ મનપામાં આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટ પર ચર્ચા કરાઈ.. જેમાં સત્તાધીશોએ દાવો કર્યો કે, મનપા સંચાલિત શાળાઓમાં સારામાં સારું શિક્ષણ આપવામાં આવે છે પરંતુ, વિપક્ષ નેતાએ એવો તો સવાલ ઉઠાવ્યો કે સામાન્ય સભામાં થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો.. અમરાઈવાડીના વિપક્ષી કોર્પોરેટર જગદીશ રાઠોડે સવાલ કર્યો કે, સામાન્ય સભામાં બેઠેલા તમામ કોર્પોરેટરોમાંથી કોના દીકરા કે દીકરી AMC સંચાલિત શાળામાં અભ્યાસ કરે છે?.. આ સવાલ પર જવાબ મળ્યો કે, એક પણ કોર્પોરેટરના બાળકો મનપા સંચાલિત શાળામાં ભણતા નથી. વધુમાં બાળકોના યુનિફોર્મ અને વિદ્યાર્થીઓના પ્રવાસ માટે ગત વર્ષે ફાળવાયેલા બજેટ મુદ્દે પણ આક્ષેપ થયા.

બીજી તરફ સમગ્ર મામલે સ્કૂલ બોર્ડના ચેરમેને વળતો જવાબ આપ્યો. કહ્યું કે, વિપક્ષ દ્વારા માત્ર ટીકા કરવામાં આવે છે. દર વર્ષે સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે અને કેટલીક શાળાઓમાં તો વેઈટિંગ ચાલે છે.

Input Credit- Jignesh Patel- Ahmedabad

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર TDS કપાતો કેવી રીતે બચાવશો- જાણી લો વર્ષ 2026ના નવા નિયમો

મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
g clip-path="url(#clip0_868_265)">