AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બહુચરાજી ધામમા માને સૂવર્ણ થાળમાં અર્પણ કરાયો રાજભોગ, 450 વર્ષથી ચાલી આવે છે પરંપરા- Video

બહુચરાજી ધામમાં મા બહુચરને દિવાળીના શુભ અવસરે સૂવર્ણના થાળમાં રાજભોગ અર્પણ કરવામાં આવ્યો છે. હજુ નવા વર્ષે પણ આ જ પ્રકારે માને સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવવામાં આવશે. આજના દિવસે પણ હજારો માઈભક્તોએ માના દર્શનનો લ્હાવો લીધો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2025 | 8:16 PM
Share

દિવાળીના અવસરે બહુચરાજી ધામમાં મા બહુચરાને “સુવર્ણ થાળ”માં રાજભોગ અર્પણ કરવામાં આવ્યો. પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં દિવાળી અને નવા વર્ષના અવસરે મા બહુચરાને સુવર્ણ થાળમાં રાજભોગ લગાવવામાં આવે છે. અને છેલ્લા 450 વર્ષથી આ પરંપરા અકબંધ છે. આજે આસો વદ અમાસે માને સોનાના થાળમાં ભોગ અર્પણ થયો. જેના દર્શનનો શ્રદ્ધાળુઓએ લાભ લીધો.

ગાયકવાડ સરકારના સમયમાં આ કિંમતી ભોજનથાળ મા બહુચરાને અર્પણ થયો હતો. જેમના નાના મોટા મળી કુલ નવ પાત્રનો સમાવેશ થાય છે. અને તેનું વજન લગભગ સાડા ત્રણ કિલો જેટલું છે. દર વર્ષે દિવાળીએ અને નૂતન વર્ષે આ પરંપરા અકબંધપણે નિભાવાય છે તો આ અવસરે મા બહુચરને સુવર્ણના આભૂષણોથી અદભુત શણગાર કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સાથે તણાવ ચરમસીમાએ: ખ્વાજા આસિફે ભારતને આપી ‘ટુ ફ્રન્ટ વોર’ની ધમકી- વાંચો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">