AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તર ગુજરાતનો જાણીતો ચહેરો છે ઋષિકેશ પટેલ, જુઓ પરિવારમાં કોણ કોણે છે

રાજ્યના નવા મંત્રીમંડળના તમામ મંત્રીઓએ શપથ લઈ ચૂક્યા છે. નવા મંત્રી મંડળમાં પ્રફુલ પાનસેરિયા, કુંવરજી બાવળીયા, ઋષિકેશ પટેલ, પુરસોત્તમ સોલંકીએ રિપીટ થયા છે.ઋષિકેશ ગણેશભાઈ પટેલના પરિવાર વિશે જાણીશું.

| Updated on: Nov 10, 2025 | 6:49 AM
Share
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં દરેક પ્રધાનોને ખાતાની ફાળવણી કરી છે. જેમાં ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગની જવાબદારી મળી છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં દરેક પ્રધાનોને ખાતાની ફાળવણી કરી છે. જેમાં ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગની જવાબદારી મળી છે.

1 / 12
તો આજે આપણે ઋષિકેશ પટેલના પરિવાર તેમજ રાજકીય સફર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો કરીશું. તો જુઓ ઋષિકેશ પટેલના પરિવારમાં કોણ કોણ છે.

તો આજે આપણે ઋષિકેશ પટેલના પરિવાર તેમજ રાજકીય સફર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો કરીશું. તો જુઓ ઋષિકેશ પટેલના પરિવારમાં કોણ કોણ છે.

2 / 12
ઋષિકેશ ગણેશભાઈ પટેલના પરિવાર વિશે જાણો

ઋષિકેશ ગણેશભાઈ પટેલના પરિવાર વિશે જાણો

3 / 12
ઋષિકેશ ગણેશભાઈ પટેલ ગુજરાતના એક ભારતીય રાજકારણી છે . તેઓ ગુજરાત સરકારમાં વર્તમાન કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે . તેઓ ગુજરાત વિધાનસભામાં મહેસાણા જિલ્લાના વિસનગર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

ઋષિકેશ ગણેશભાઈ પટેલ ગુજરાતના એક ભારતીય રાજકારણી છે . તેઓ ગુજરાત સરકારમાં વર્તમાન કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે . તેઓ ગુજરાત વિધાનસભામાં મહેસાણા જિલ્લાના વિસનગર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

4 / 12
ઋષિકેશ પટેલે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ઋષિકેશ પટેલ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય છે.તેમણે મહેસાણા જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી છે.

ઋષિકેશ પટેલે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ઋષિકેશ પટેલ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય છે.તેમણે મહેસાણા જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી છે.

5 / 12
ઋષિકેશ પટેલે વિસનગર સ્થિત એપીએમસીના અધ્યક્ષ તરીકે સેવા આપી છે. તેમણે ગુજરાત વિધાનસભાની 12મી (2007-2012), 13મી (2012-2017) અને 14મી (2017-2022) વિધાનસભા માટે સભ્ય તરીકે સેવા આપી છે અને વિસનગર મતવિસ્તારમાંથી 15મી (2022 થી) વિધાનસભામાં સેવા આપી રહ્યા છે.

ઋષિકેશ પટેલે વિસનગર સ્થિત એપીએમસીના અધ્યક્ષ તરીકે સેવા આપી છે. તેમણે ગુજરાત વિધાનસભાની 12મી (2007-2012), 13મી (2012-2017) અને 14મી (2017-2022) વિધાનસભા માટે સભ્ય તરીકે સેવા આપી છે અને વિસનગર મતવિસ્તારમાંથી 15મી (2022 થી) વિધાનસભામાં સેવા આપી રહ્યા છે.

6 / 12
તેઓ ભૂપેન્દ્ર પટેલ મંત્રાલયમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, અને સપ્ટેમ્બર 2021માં જળ સંસાધન અને પુરવઠા મંત્રાલયો.

તેઓ ભૂપેન્દ્ર પટેલ મંત્રાલયમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, અને સપ્ટેમ્બર 2021માં જળ સંસાધન અને પુરવઠા મંત્રાલયો.

7 / 12
15મી ગુજરાત વિધાનસભા માટે 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વિસનગરથી ફરીથી ચૂંટાયા અને ભૂપેન્દ્ર પટેલ મંત્રાલયમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

15મી ગુજરાત વિધાનસભા માટે 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વિસનગરથી ફરીથી ચૂંટાયા અને ભૂપેન્દ્ર પટેલ મંત્રાલયમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

8 / 12
મંત્રીમંડળમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, તબીબી શિક્ષણ, કાયદો અને ન્યાય અને સંસદીય બાબતોનો સમાવેશ થાય છે.

મંત્રીમંડળમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, તબીબી શિક્ષણ, કાયદો અને ન્યાય અને સંસદીય બાબતોનો સમાવેશ થાય છે.

9 / 12
 તમને જણાવી દઈએ કે, ઋષિકેશ પટેલ ઉત્તર ગુજરાતનો જાણીતો ચહેરો છે. તેઓ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી આવે છે. તેનો મતવિસ્તાર વિસનગર,મહેસાણા છે.

તમને જણાવી દઈએ કે, ઋષિકેશ પટેલ ઉત્તર ગુજરાતનો જાણીતો ચહેરો છે. તેઓ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી આવે છે. તેનો મતવિસ્તાર વિસનગર,મહેસાણા છે.

10 / 12
હવે આપણે જાણીએ કે, ઋષિકેશ પટેલે અત્યારસુધી કયું કયું પદ સંભાળી ચૂક્યા છે.

હવે આપણે જાણીએ કે, ઋષિકેશ પટેલે અત્યારસુધી કયું કયું પદ સંભાળી ચૂક્યા છે.

11 / 12
તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી, તબીબી શિક્ષણ મંત્રી, કાયદા અને ન્યાય મંત્રી, સંસદીય બાબતોન મંત્રી, જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી તરીકેનો કાર્યભાળ 16 સપ્ટેમબર 2021 થી 11 ડિસેમ્બર 2022 સુધીનો રહ્યો હતો.

તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી, તબીબી શિક્ષણ મંત્રી, કાયદા અને ન્યાય મંત્રી, સંસદીય બાબતોન મંત્રી, જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી તરીકેનો કાર્યભાળ 16 સપ્ટેમબર 2021 થી 11 ડિસેમ્બર 2022 સુધીનો રહ્યો હતો.

12 / 12

 

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">