Sirathu is one of the Assembly seats of the Kaushambi district in Uttar Pradesh and also part of the Kaushambi Lok Sabha constituency. The Bharatiya Janata Party (BJP) has fielded Deputy Chief Minister Keshav Prasad Maurya from the Sirathu Assembly constituency. Maurya had won the seat in 2012. Sheetla Prasad is the sitting MLA from this Assembly seat. The seat is considered to be a stronghold of the BJP as the party’s Vinod Kumar Sonkar is the sitting MP from Kaushambi parliamentary seat. The SP has decided to field Anupriya Patel’s sister Pallavi Patel from this seat to challenge Maurya. This is a general seat, i.e. it is not reserved for SCs or STs. The voting is scheduled in the fifth phase i.e. on February 27, 2022.
તેઓ તેમના કોલેજકાળ દરમિયાન વિદ્યાર્થી નેતા તરીકે ચૂંટણી પણ લડ્યા હતા. વિજય ત્રિવેદીના જણાવ્યા મુજબ, તેઓ કોલેજમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડવા માંગતા હતા પરંતુ ABVP એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તેમને ત્યારે ટિકિટ આપી ન હતી.
ઉતરપ્રદેશમાં 37 વર્ષ બાદ એવુ બન્યુ છે કે, મુખ્યમંત્રી બીજીવાર સત્તારૂઢ થશે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહ માટે ઘણા ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
યોગી આદિત્યનાથ છેલ્લા 37 વર્ષમાં રાજ્યમાં સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરીને સત્તામાં પાછા ફરનારા પ્રથમ મુખ્યમંત્રી હશે. યોગી આદિત્યનાથે તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી ગોરખપુર શહેરી મતવિસ્તારમાંથી 1,03,390ના માર્જિનથી જીતી હતી.
હરદોઈ જિલ્લામાં (Hardoi District) એક સપા કાર્યકરની આત્મહત્યાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ વિધાનસભા ચૂંટણીમાં હાર્યા બાદ લોકો તેને ચીડવતા હતા, જેના કારણે સપાના કાર્યકર્તાએ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
ભાજપ સંસદીય બોર્ડે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવાની વિધાનસભાઓમાં વિધાનમંડળ પક્ષના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકો અને સહ-નિરીક્ષકોની નિમણૂક કરી છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નિર્મલા સિતારમણ, નરેન્દ્રસિંહ તોમરનો સમાવેશ થાય છે.
ઉતરપ્રદેશ ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સીએમ યોગી દિલ્હી જવાના હતા. પરંતુ વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે હતા. જેના કારણે યોગી આદિત્યનાથ અને ભાજપના નેતાઓની મુલાકાત બે દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી.