SP | Rampur Won
Mohammad Azam Khan is a senior Samajwadi Party leader and sitting Member of Parliament from Rampur. The party has fielded him from the Rampur Assembly constituency, which he won in 2017. His wife Dr Tazeen Fatma is the sitting MLA of this Assembly seat. Khan had vacated the seat after winning the Lok Sabha elections in 2019. He is currently behind bars and has filed a nomination from inside the jail. Khan represented the sea nine times in 1980, 1985, 1989, 1991, 1993, 2002, 2007, 2012 and 2017.
તેઓ તેમના કોલેજકાળ દરમિયાન વિદ્યાર્થી નેતા તરીકે ચૂંટણી પણ લડ્યા હતા. વિજય ત્રિવેદીના જણાવ્યા મુજબ, તેઓ કોલેજમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડવા માંગતા હતા પરંતુ ABVP એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તેમને ત્યારે ટિકિટ આપી ન હતી.
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ત્યારે તેમની સાથે તેમના કેબિનેટ સાથીદારો પણ આજે શપથ લઈ રહ્યા છે.
ઉતરપ્રદેશમાં 37 વર્ષ બાદ એવુ બન્યુ છે કે, મુખ્યમંત્રી બીજીવાર સત્તારૂઢ થશે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહ માટે ઘણા ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
Uttar Pradesh: અખિલેશ યાદવ બાદ આઝમ ખાને પણ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું, બંને જ રહેશે ધારાસભ્ય
યોગી આદિત્યનાથ છેલ્લા 37 વર્ષમાં રાજ્યમાં સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરીને સત્તામાં પાછા ફરનારા પ્રથમ મુખ્યમંત્રી હશે. યોગી આદિત્યનાથે તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી ગોરખપુર શહેરી મતવિસ્તારમાંથી 1,03,390ના માર્જિનથી જીતી હતી.
હરદોઈ જિલ્લામાં (Hardoi District) એક સપા કાર્યકરની આત્મહત્યાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ વિધાનસભા ચૂંટણીમાં હાર્યા બાદ લોકો તેને ચીડવતા હતા, જેના કારણે સપાના કાર્યકર્તાએ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
અજય કુમાર લલ્લુએ ટ્વીટ કરીને લખ્યું કે,'વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly Election) કોંગ્રેસ પાર્ટીની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને હું ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી રહ્યો છું.
ભાજપ સંસદીય બોર્ડે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવાની વિધાનસભાઓમાં વિધાનમંડળ પક્ષના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકો અને સહ-નિરીક્ષકોની નિમણૂક કરી છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નિર્મલા સિતારમણ, નરેન્દ્રસિંહ તોમરનો સમાવેશ થાય છે.
જો પક્ષના આધારે ગંભીર ગુનાહિત કેસ જોવામાં આવે તો ભાજપના 255 વિજેતા ઉમેદવારોમાંથી 90 એટલે કે 35 ટકા સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે.
ઉતરપ્રદેશ ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સીએમ યોગી દિલ્હી જવાના હતા. પરંતુ વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે હતા. જેના કારણે યોગી આદિત્યનાથ અને ભાજપના નેતાઓની મુલાકાત બે દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી.