વોટ ઈન્ડિયા થિંક ટુડે
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ‘વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે’ વૈશ્વિક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના નંબર વન ન્યૂઝ નેટવર્ક TV9ના આ ઈવેન્ટમાં દેશની રાજનીતિ, શાસન, અર્થશાસ્ત્ર, આરોગ્ય, સંસ્કૃતિ અને રમતગમત સહિતના અનેક મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ ત્રિદિવસીય સમિટ 25 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સમિટમાં પીએમ નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે.
‘વૉટ ઈન્ડિયા થિંક્સ ટુડે’માં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, ભૂપેન્દ્ર યાદવ, સ્મૃતિ ઈરાની, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, આસામના સીએમ હિમંતા વિશ્વ શર્મા, ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ, છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાઈ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ. હરિયાણા લાલ ખટ્ટર, પંજાબના સીએમ ભગવંત માન, એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસ નેતા પવન ખેડા, ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી, યોગ ગુરુ બાબા રામદેવ અને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત પણ તેમના વિચારો રજૂ કરશે.
આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની એબોટ, માલદીવના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મારિયા અહેમદ દીદી, વેલિના ચકરોવા, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ભૂતપૂર્વ સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીન, ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલન સહીતના કલા ક્ષેત્ર, રમત જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને તેમના મંતવ્યો શેર કરશે.
News9 Indian Tigers and Tigresses Season 2: નેશનલ ફૂટબોલ ટ્રાયલનો પ્રારંભ થતાં જ ડિબ્રુગઢમાં ખૂબ જ ઉત્સાહ
ટીવી9 નેટવર્કના ન્યુઝ9 ઈન્ડિયન ટાઈગર્સ એન્ડ ટાઈગ્રેસેસ ફુટબોલ અભિયાન માટે દિબ્રુગઢમાં આયોજિત નેશનલ ફુટબોલ ટ્રાયલના પહેલા દિવસે મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો.
- TV9 Gujarati
- Updated on: Mar 6, 2026
- 2:23 pm
WGTT 2026 : ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે આજના સોશિયલ મીડિયા અને રીલ યુગમાં લોકો ઝડપથી માહિતી લે છે, પરંતુ ઊંડાણપૂર્વક વિચારવાની પ્રવૃત્તિ ઘટી રહી છે.
- Devankashi rana
- Updated on: Mar 5, 2026
- 4:46 pm
What Gujarat Thinks Today : સોલર અને વિન્ડ પાવર ક્ષેત્રે ગુજરાતનું વિઝન, ઉદ્યોગપતિ ડૉ. ફારૂક પટેલ સાથે ચર્ચા
TV9નાં સૌથી મોટા થિંક ફેસ્ટમાં સોલર અને વિન્ડ પાવર ક્ષેત્રે ગુજરાતનું વિઝન ઉદ્યોગપતિ ડૉ. ફારૂક પટેલ સાથે ચર્ચા કરવામાં આવી હતી.તેમણે એન્ટરપ્રેન્યોર અને યુવા ઉદ્યોગપતિઓને પણ સલાહ આપી હતી. તેમજ તેના લક્ષ્યાંક વિશે વાત કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Mar 5, 2026
- 4:30 pm
What Gujarat Thinks Today : AI અને આધ્યાત્મ, અખંડ આધાર…. TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં સૌથી મોટા થિંક ફેસ્ટમાં AI અને આધ્યાત્મ, અખંડ આધાર TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ જોઈએ. તમને જણાવી દઈએ કે, સુધાંશુ ત્રિવેદી ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા છે.
- TV9 Gujarati
- Updated on: Mar 4, 2026
- 11:14 am
What Gujarat Thinks Today : Gen Z ધર્મ અને રાષ્ટ્રવાદ સાથે દેશને આગળ લઈ જવા માટે તૈયાર, TV9ના મહામંચ પર સુનિલ આંબેકરે મનની વાત કરી
TV9 ગુજરાતીના સૌથી મોટા મંચ 'થિંક ફેસ્ટ'માં આજે સમાજને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર દિગ્ગજો સાથે સંવાદ યોજાયો હતો. આ 'થિંક ફેસ્ટ'માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે પોતાના મનની વાત કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Mar 3, 2026
- 7:47 pm
What Gujarat Thinks Today : સર્વાગી વિકાસ માટે ગુજરાતને 6 ભાગમાં વહેંચી દેવાયું, 2047માં દેશને અગ્રેસર બનાવવામાં રાજ્યનો અમૂલ્ય ફાળો રહેશેઃ CM ભૂપેન્દ્ર પટેલ
ટીવી9 થિન્ક ફેસ્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસના રોડમેપનું અનાવરણ કર્યું. "અર્નિંગ વેલ, લિવિંગ વેલ" ના મંત્ર સાથે ગુજરાતને 2047 સુધીમાં વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન બનાવવા માટે છ આર્થિક રિજિયનમાં વિભાજીત કરાયું છે.
- Sagar Solanki
- Updated on: Mar 3, 2026
- 6:57 pm
What Gujarat Thinks Today : વિધાનસભામાં 156 બેઠકો જીત્યા બાદ પણ પાટીલને હજૂ ખુંચે છે કઇ વાત ? જુઓ વીડિયો
TV9નાં સૌથી મોટા થિંક ફેસ્ટમાં સી. આર. પાટીલે અનેક રાઝ ખોલ્યા હતા.પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અંદાજે 16 કરોડ દરેક ઘરે પાણી પહોંચાડવાનું સપનું પૂર્ણ થયું છે.મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની અન્ય વાતો પણ જાણો.
- TV9 Gujarati
- Updated on: Mar 3, 2026
- 4:57 pm
TV9ની WITT સમિટમાં PM મોદીનું સંબોધન, લુલુ ગ્રુપના માલિકોએ અબુધાબીમાં બેસીને સાંભળ્યું, જુઓ ફોટો
TV9 નેટવર્કની 'વોટ ઈન્ડિયા થિંકસ ટુડે'ની ત્રીજી આવૃત્તિ, ગત 28 માર્ચે, દિલ્હીના ભારત મંડપમ ખાતે પીએમ મોદીના સંબોધન સાથે શરૂ થઈ હતી. પીએમ મોદીએ કહ્યું કે, તમારા ટીવી9 નેટવર્કના વૈશ્વિક દર્શકો પણ તૈયાર થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ સમિટને જોવા માટે ઘણા દેશોમાંથી ભારતના લોકો આવ્યા છે. પીએમ મોદીએ, હોટલની અંદર યોજાતા ટીવી કાર્યક્રમોની પરંપરા તોડવા બદલ TV9ને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ સમિટનું આયોજન દિલ્હીના ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, ટૂંક સમયમાં અન્ય મીડિયા કંપનીઓ પણ તેને અનુસરતી જોવા મળશે.
- TV9 Gujarati
- Updated on: Mar 31, 2025
- 2:43 pm
ગડકરી રસ્તા માટે બજારમાંથી પૈસા કેવી રીતે ભેગા કરી રહ્યા છે? ગણિત શું છે.. જાણો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં સંસદમાં જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં 25000 કિલોમીટરના બે-લેન અને ચાર-લેન હાઇવે બનાવશે અને આ હાઇવે સામાન્ય લોકોના પૈસાથી બનાવવામાં આવશે.
- Sagar Solanki
- Updated on: Mar 30, 2025
- 10:14 pm
Breaking News: “હું એક અઠવાડિયામાં ટોલ પર મોટી જાહેરાત કરીશ”… TV9 પર નીતિન ગડકરીની મોટી જાહેરાત
TV9 નેટવર્કના WITT કોન્ફરન્સમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ વિશે મોટી વાત કહી. હું આગામી એક અઠવાડિયામાં ટોલ અંગે મોટી જાહેરાત કરીશ. આ અંગે લોકોને જે પણ નારાજગી છે તે દૂર થઈ જશે.
- Meera Kansagara
- Updated on: Mar 30, 2025
- 3:59 pm
ચૂંટણીમાં હાર પર હાર, ઈન્ડિયા ગઠબંધનનું ફ્યુચર… જાણો WITT માં શું કહ્યુ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ TV9 નેટવર્કની ગ્લોબલ સમિટ What India Thinks Today 2025માં તાજેતરની ચૂંટણીમાં હાર, ઈન્ડિયા ગઠબંધનના ભાવિ અને કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફારોની ચર્ચા કરી. તેમણે પાર્ટીની અંદર સુધારા પર ભાર મુક્યો, જમીની સ્તરથી મજબૂત કરવા અને યુવા નેતાઓને આગળ લાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો.
- Mina Pandya
- Updated on: Mar 29, 2025
- 9:37 pm
What India Thinks Today Summit : અમેઠીમાં મળેલી હાર અને તેમના પર કરવામાં આવેલા કટાક્ષ વિશે સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું?
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ TV9 ના મહામંચમાં ઘણા મુદ્દાઓ પર વાત કરી. તેમણે અમેઠીના સાંસદ રહીને કરેલા કામ અને પછી ત્યાં મળેલી હાર વિશે પણ વાત કરી. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું, જો હું નેતા હોત, તો હું સુરક્ષિત બેઠક શોધત. જો હું નેતા હોત, તો મને આગામી ચૂંટણીઓની ચિંતા હોત.
- Sagar Solanki
- Updated on: Mar 29, 2025
- 8:46 pm
WITT 2025: બંધારણ બતાવનારાઓએ પણ તે વાંચવું જોઈએ, અશ્વિની વૈષ્ણવે કુણાલ કામરા અને અભિવ્યક્તિ સ્વતંત્રતા પર વાત કરી
WITT 2025: રેલવે મંત્રાલય અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે TV9 ના મહામંચ પર બંધારણ, કુણાલ કામરા અને અભિવ્યક્તિ સ્વતંત્રતા પર વાત કરી. તેમણે કહ્યું કે જે લોકો બંધારણ બતાવે છે તેમણે પણ તે વાંચવું જોઈએ. તે જ સમયે, બિહાર ચૂંટણીની ચર્ચા કરતી વખતે, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોંગ્રેસે 50-60 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું, પરંતુ તે દરમિયાન યુવાનો માટે કોઈ મોટો ફેરફાર થયો નહીં.
- Sagar Solanki
- Updated on: Mar 29, 2025
- 6:13 pm
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, શું બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી ?
WITT Global Summit 2025: રેપિડ ફાયર રાઉન્ડમાં આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીજી સાથે વિવિધ નેતાઓ, વિચારકો અને સામાજિક-ધાર્મિક વ્યક્તિત્વોની તુલના કરવામાં આવી. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, અસદુદ્દીન ઓવૈસી, અકબરુદ્દીન ઓવૈસી જેવા નેતાઓ તેમજ બાબા સાહેબ આંબેડકર, વિનાયક દામોદર સાવરકર, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, જયા કિશોરી અને જગદગુરુ રામભદ્રાચાર્ય જેવા વિચારકો અને વાર્તાકારોની ચર્ચા કરવામાં […]
- Sagar Solanki
- Updated on: Mar 29, 2025
- 5:07 pm
WITT 2025: તમે કોના શબ્દો સાથે સહમત છો, સંઘના વડા કે યોગી આદિત્યનાથના ? જાણો ચિરાગ પાસવાને શું કહ્યું?
WITT 2025: આજે સવારથી જ, ભૂપેન્દ્ર યાદવ, પીયૂષ ગોયલથી લઈને જી. પલક સહિત ઘણા રાજકીય દિગ્ગજો TV9 પ્લેટફોર્મ પર હાજર રહ્યા છે. કિશન રેડ્ડીએ દક્ષિણ ભારતથી ઉત્તર ભારત સુધીના રાજકારણ પર વાત કરી છે. હવે બિહારના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ચહેરો અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પોતાનો મુદ્દો રજૂ કર્યો છે.
- Sagar Solanki
- Updated on: Mar 29, 2025
- 4:54 pm